SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે પ૧૧ રાજકોટ સત્યાગ્રહ પૂરો થયા પછી ઇ. સ. ૧૯૪૦-૪૧માં રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા ગ્રામોત્થાન. પહેલી જુલાઈ ૧૯૫૭થી ચલાલાના ખાદી કાર્યાલયમાં છ મહિના ખાદીકામની પ્રત્યક્ષ “અમરેલી જિલ્લા સર્વોદય યોજના'ના નિયામક તરીકેની તાલીમ લઈને ભાવનગરમાં ગ્રામોદ્યોગની પ્રવૃત્તિ શરૂ કરી. જવાબદારી સંભાળી. ઇ. સ. ૧૯૫૯થી બાબાપુર જઈને વસ્યા. ઇ. સ. ૧૯૪૨નાં ‘ભારત છોડો આંદોલન વખતે ૧૯૪૨ ત્યાં “સર્વોદય સરસ્વતી મંદિર’ બાબાપુરના મેનેજિંગ ટ્રસ્ટી બન્યા. થી ‘૪૫ સુધી શ્રી. રતુભાઈ અદાણી અને અન્ય સાથીદારો સાથે સંસ્થામાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા અને મહિલા અગ્રેસર બનીને ભૂગર્ભમાં રહી ભાંગફોડની પ્રવૃત્તિ કરી. અધ્યાપન મંદિર ચાલે છે. પછાતવર્ગો માટેના કન્યા અને કુમારો સંદેશાવ્યવહાર ખોરવી નાખવા માટે જુદાં જુદાં સાત સ્થળોએ તાર માટેનાં છાત્રાલયો છે. તદુપરાંત ખેતીવિકાસ અને ગૌસંવર્ધનનું કામ તથા ફોનનાં દોરડાં અને માઈલો સુધી થાંભલાઓ કાપી નાંખેલા. પણ ચાલે છે. ગ્રામ વિસ્તારમાં માધ્યમિક શિક્ષણના પ્રસાર માટે ૧૫ ટપાલના હલકારાને લૂંટતા પકડાઈ ગયેલા. ઉમરાળા જેલમાંથી માધ્યમિક શાળાઓ સંસ્થાઓ તરફથી ચાલે છે. ગુણવત્તભાઈ ઇ. ડાબેડી સાથે નાસી છૂટેલા. આ ઉપરાંત બે વખત “રેલવે સ. ૧૯૬૩થી અમરેલી વિભાગ કેળવણી સંઘના પ્રમુખ તરીકેની મેઈલવાન' લૂંટવાના ગુન્હા બદલ પાંચ રાજયોના વોરંટ નીકળેલા. જવાબદારી સંભાળી રહ્યા છે. તો અમરેલી જિલ્લા માધ્યમિક શાળા તેમને પકડવા માટેનું ઇનામ જાહેર કરવામાં આવેલું. જો કે સરકાર સંચાલક મંડળના મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમને ક્યારેય પકડી શકેલી નહિ, છેલ્લું વોરંટ તો ઈ. સ. ગુણવન્તભાઈનાં પત્ની શ્રીમતી હસુમતિ બહેને “મહિલા ૧૯૪૮માં બળવંતરાય મહેતા ભાવનગર જવાબદાર રાજ્યતંત્રના અધ્યાપન મંદિરનાં આચાર્ય તરીકે ૩૦ વર્ષ સેવા આપી, નિવૃત્ત મુખ્યમંત્રી બન્યા ત્યારે પાછું ખેંચાયેલું. થયા પછી મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સંસ્થાની દેખભાળ કરે છે. તેમનો ભૂગર્ભ પ્રવૃત્તિ સમેટાઈ જતાં રાષ્ટ્રિય કેળવણીની સુખ્યાત પુત્ર એન્જિનિયર થઈને અમેરિકામાં વસવાટ કરે છે. પુત્રી સંસ્થા ‘કાશી વિદ્યાપીઠમાં અભ્યાસ કરીને શાસ્ત્રી’ (નાતક)ની મંદાકિની બહેન એમ. એ.બી.એ. થયા પછી માતાપિતાને પગલે પદવી મેળવી. ઇ. સ. ૧૯૪૭માં સ્વરાજય પ્રાપ્તિ વખતે શિક્ષણ અને સમાજસેવાના કાર્યમાં પ્રવૃત્ત છે. સંસ્થાની ઉચ્ચતર જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો ત્યારે પૂ. માધ્યમિક શાળામાં આચાર્યની અને બાલઘર (ઓર્ફનેજ)નાં બાપુએ કહ્યું કે, “જુનાગઢમાંથી પાકિસ્તાન જવું જોઈએ.” એ સંચાલિકા તરીકેની જવાબદારી વહન કરે છે. ગુણવન્તભાઈ, પ્રાપ્ત શબ્દોને ભવિષ્યવાણી ગણીને “આરઝી હકુમત'ની રચના થઈ. ઈ. કર્તવ્ય તરીકે ઇ. સ. ૧૯૬૩માં ગુજરાત પંચાયતી રાજયનો સ. ૧૯૪૨ના સંગ્રામમાં અજબ કુનેહ, હિંમત અને મર્દાનગી પ્રારંભ થતાં પ્રથમ તાલુકા પંચાયતમાં અને પછી જિલ્લા દાખવનાર બહાદુર સૈનિક ગુણવન્તભાઈ લડત પૂરી થયે પોતાનો પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયેલા. તે સમયે તેમણે પ્રશસ્ય અધૂરો અભ્યાસ પૂરો કરવા કાશી વિદ્યાપીઠમાં અધ્યયન કરતા કામગીરી કરેલી, અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય તરીકે હતા, તેમને સંદેશો મળતાં લોકક્રાંતિની લડતમાં સામેલ થવા તેઓ વર્ષો સુધી માર્ગદર્શન આપ્યું. તદુપરાંત, જિલ્લા સહકારી બેંક, આવી પહોંચ્યા. “આરઝી હકુમતની લોકસેનાના સરસેનાપતિ જિલ્લા સહકારી સંઘ વગેરે દ્વારા ૧૦ થી વધુ વર્ષો સુધી ડાયરેક્ટર હતા રતુભાઈ અદાણી, અને તેની એક પાંખ “સુભાષ દળ'ના તરીકે રહીને સહકારી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપેલું. ઇ. સ. સેનાપતિ હતા ગુણવન્તભાઈ પુરોહિત. તેઓનું સૂત્ર હતું “આરઝી ૧૯૬૧ થી ૧૯૮૭ સુધી અમરેલી જિલ્લા સહકારી સંઘના પ્રમુખ હકુમતકે સિપાહી બનેંગે, ઉન્હીં કે લિયે હમ જિહેંગે મરેંગે,” આ તરીકે જિલ્લામાં સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધાર્યો. ગુજરાત રાજય સશસ્ત્ર લડાઈમાં, જુનાગઢની ફોજ સામે, સેનાની મોખરે સરકારી સંઘની ગવર્નંગ કાઉન્સિલમાં ૨૫ વર્ષ સુધી ડાયરેક્ટર ગુણવત્તભાઈ પુરોહિત રહેતા હતા. ૧૭ દિવસ સુધી જુદાં જુદાં તરીકે ફરજ બજાવી. સ્થળે આક્રમણ દ્વારા કબજો મેળવી લેવામાં, બૂહ રચના, સાહસ ( શૈક્ષણિક અને સામાજિક ઉત્થાનના ઉદ્દેશથી ગુણવન્તભાઈ અને અપ્રતિમ શૌર્યનો ગુણવન્તભાઈએ લોકોને પરિચય કરાવ્યો. સંસ્થામાં યુવાનો, મહિલાઓ અને કાર્યકર્તાઓ માટે વિવિધ છેવટે લોકસેનાની સામેના સંઘર્ષમાં નવાબના સૈનિકો પરાજિત થતા પ્રકારની શિબિરોનું આયોજન કરતા રહ્યા છે. શિબિરોમાં ગયા. અને સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહભરી નીતિને દેશભરમાંથી, માર્ગદર્શન અને વ્યાખ્યાન આપવા માટે જે તે પરિણામે જુનાગઢના નવાબે શરણાગતિ સ્વીકારી લીધી. વિષયોના તજજ્ઞો અને મહાનુભાવો સંસ્થામાં આવી ચૂક્યા છે. ગુણવન્તભાઈએ સ્વરપ્રાપ્તિ બાદ શરૂઆતમાં ““સૌરાષ્ટ્ર જેમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામનો રેલ્વમેન્સ યુનિયન' અને પછી ‘વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ'માં પ્રધાન પણ સમાવેશ થાય છે. મંત્રી તથા ખજાનચી તરીકે આઠ વર્ષ કામ કર્યું. ત્યાર પછી, ગુણવન્તભાઈ જબરા પ્રવાસી છે. ભારતમાં પેશાવરથી ગુણવન્તભાઈનું મુખ્ય જીવનકાર્ય બની રહે છે કેળવણી અને કન્યાકુમારી અને દિબ્રુગઢથી દ્વારકા સુધી અનેકવાર ઘૂમી વળ્યા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy