________________
૫૦૮ જે
બૃહદ્ ગુજરાત ફટકારવા માંડી. રતુભાઈ હંમેશાં અન્યાયનો વિરોધ કરી દઢતાથી વાટાઘાટો શરૂ થતાં કાર્યક્રમ સમેટીને રતુભાઈ તરવડા પહોંચી સજા સહન કરી લેતા. છેવટે જેલરની બદલી થતાં નવા જેલર ગયા. આવ્યા. સત્યાગ્રહનો અંત આવ્યો. પણ રતુભાઈના ગુણપાટ અને ઈ. સ. ૧૯૪૭માં સ્વરાજય મળ્યું. દિલ્હીમાં ગૌરવભેર ડિંડાબેડી જેલમાંથી છૂટ્યા ત્યારે જ દૂર થયાં. નાસિક જેલમાં
રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. એ વખતે જૂનાગઢ રાજયને પાકિસ્તાન સાથે પરિવ્રાજક સ્વામી આનંદ, વ્યાયામ વિશારદ છોટુભાઈ પુરાણી
જોડાતું અટકાવવા માટે રચાયેલી “આરઝી હકુમતની લોકસેનાના અને સંરક્ષણ પ્રશ્નોના જાણકાર લોકરેજીના સાંનિધ્યે ‘યાતનાધામ'
સરસેનાપતિ તરીકે આયુધો ધારણ કરી રતુભાઈએ જૂનાગઢના જંગમ વિદ્યાપીઠમાં ફેરવાઈ ગયું.
મોરચા પર પ્રશસ્ય કામગીરી બજાવી, સૈનિકો માટે સશસ્ત્ર તાલીમ નાસિક જેલમાંથી છૂટ્યા એ જ વખતે રતુભાઈના હાથમાં શિબિરનું આયોજન, ગુપ્ત રીતે શસ્ત્રો મેળવવાનું કામ અને હદપારીનો હુકમ મૂકવામાં આવ્યો. રાણપુર પહોંચતા જ મૂહરચના દ્વારા લોકસેનાએ જૂનાગઢના એક પછી એક ગામડાંઓ હુકમભંગ બદલ ફરી છ માસની સજા થઈ, બીજીવાર સાબરમતી સર કરી લીધાં. તેમાં રતુભાઈની રાષ્ટ્ર માટેની ફનાગીરી અને જેલમાં મોકલી આપ્યા. જેલમાંથી છૂટ્યા પછી આશ્રમ પાસેથી કૂચ દૂરંદેશીતા જોવા મળે છે. ૧૭ દિવસ સુધી સશસ્ત્ર ફોજ સામે કરવાનો આરંભ કરતા સત્યાગ્રહીઓની પોલિસે ધરપકડ કરી સાહસભર્યો સશસ્ત્ર સંઘર્ષ કર્યો. અંતે સરદાર સાહેબની કુનેહભરી સખત કેદની એક એક વરસની સજા ફટકારી. રતુભાઈ ત્રીજી રાજનીતિને પરિણામે જૂનાગઢના નવાબી રાજયે શરણે આવી વખત સાબરમતી જેલમાં પૂરાયા. ત્યાં તેઓ “બાબા વોર્ડમાં હતા. ભારત સાથે જોડાણ કર્યું. સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં ‘આરઝી. જેલમાં બન્ને વખત રવિશંકર મહારાજના સહવાસ અને હકુમત’દ્વારા એક સોનેરી પ્રકરણ ઉમેરાયું. આ બધાં વર્ષોમાં માર્ગદર્શનનો લાભ મળ્યો. તેમની પાસેથી “ગીતા” શીખ્યા. રતુભાઈનો એક પગ રચનાત્મક ક્ષેત્રે અને બીજો પગ રાજકીય ‘દાદા'ની પ્રેરક વાતોનો રતુભાઈના જીવન પર ઊંડો પ્રભાવ પડ્યો ક્ષેત્રે હતો. પ્રજાકીય વિકાસ માટે કાર્યક્ષેત્ર અંગે મિત્રો સાથે મળીને હતો. સત્યાગ્રહ સમેટાઈ જતાં સત્યાગ્રહીઓને જેલમાંથી મુક્ત પુનઃ વિચારણા કરી. તેમણે તરવડામાં ઇ. સ. ૧૯૩૪ થી ૧૯૪૭ કર્યો. (૧લી જુલાઈ ૧૯૩૪) આઝાદીની લડત માટે દેશને તૈયાર તેર વર્ષનું તપ પૂરું કરીને તપોભુમિ છોડવાનો નિર્ણય કર્યો. કરવાના કામમાં “યુવાનોએ રચનાત્મક કાર્યક્રમ લઈને
જૂનાગઢ પાસે શાહપુરમાં ‘સર્વોદય આશ્રમ'ની સ્થાપના કરી. જુદી ગામડાંઓમાં દટાઈ જવું જોઈએ.” ગાંધીજીના આ વચનોને
જુદી સંસ્થાઓના સંગઠન રૂપે ‘સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિની અનુસરીને રતુભાઈ ૨૧ વર્ષની ઉંમરે અમરેલી જિલ્લાના તરવડા રચના કરી. તેના કાર્યાલયનો વહીવટ રાજકોટમાં રહીને ગામે રચનાત્મક પ્રવૃત્તિનું થાણું નાંખી ‘સર્વોદય મંદિર’ સંસ્થા શરૂ રતુભાઈએ સંભાળ્યો. કરી, સમાજમાં વ્યક્તિગતરૂપે કસોટીરૂપ એવા ચર્મોદ્યોગનો
આ સમયગાળામાં સૌરાષ્ટ્રમાં ભૂપત અને વીસા કાર્યક્રમ અપનાવ્યો. ગામડાઓમાં લોકશિક્ષણનું કાર્ય કર્યું.
માંજરિયાએ ડાકુગીરી અને લૂંટફાટ શરૂ કરી. રતુભાઈ માટે સંસ્થાઓમાં મુરબ્બીઓ, મિત્રો અને નાની વયના કાર્યકરો હતા.
ગ્રામપ્રજાને નિર્ભય બનાવી, સ્વરક્ષણ માટે સશસ્ત્ર રીતે તૈયાર પણ મુખ્ય સૂત્રધાર રતુભાઈ. તેમણે તરવડામાં કૌટુંબિક વાતાવરણ
કરવાનો આપદ્ધર્મ ઊભો થયો. ઢેબરભાઈ અને રસિકભાઈ સાથે રચેલું. સંસ્થાની મુલાકાતે કિશોરલાલ મશરૂવાલા, રવિશંકર
ચર્ચા કરી તેમને બૃહ સમજાવ્યો. ગૃહખાતા તરફથી રતુભાઈની મહારાજ, સરલાદેવી સારાભાઈ વગેરે મહાનુભવો આવી ગયેલા.
માનદ્ પોલિસ ઇન્સપેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી. રતુભાઈના પિતાશ્રીનાં અવસાન પછી તેમનાં માતુશ્રી તરવડા
રતુભાઈએ ફરી રાયફલ ઉપાડી. પોલિસ ટુકડી સાથે સાવરકુંડલા આવીને રહ્યાં. ચુસ્ત જૈન જડાવબાએ પુત્રસ્નેહ અને સંસ્થાના
પહોંચી ગયા. ભૂપતની શોધ આદરી. તેની સાથે સંદેશવાહકો દ્વારા વાતાવરણથી દ્રવી જઈને હરિજનોને અપનાવ્યા. આમ રતુભાઈનાં
વાટાઘાટો ચલાવી, ભૂપતના કહેણથી તેણે જણાવેલ સમયે ગીરના ‘બા’ સૌનાં “બા” બનીને રહ્યાં. ધોલેરાના મોરચે અને નાસિક
ભયાનક જંગલમાં વેજલકોઠા પર તેને મળવા ગયા પરંતુ રાત અને જેલમાં અસાધારણ બહાદુરી બતાવનાર રતુભાઈનાં ‘બા'ને મળવા
દિવસનો અર્થ ઘટાવવામાં થયેલી ભૂલને કારણે ભૂપતને રૂબરૂ માટે સ્વામી આનંદ ખાસ તરવડા આવેલા. ઈ. સ. ૧૯૪૨માં
મળી શક્યા નહિ. છેવટે રાજ્યની ભીંસ વધતાં ભૂપત કરાંચી કરેંગે યા મરેંગે'ના મંત્ર સાથે આઝાદીનો આખરી જંગ શરૂ થયો
નાસી ગયો. અને વીસો માંજરિયો પોલિસ દ્વારા મરાયો. લોકોએ ત્યારે રતુભાઈ, ગુણવન્તભાઈ પુરોહિત, જયમલ્લભાઈ પરમાર વગેરે મિત્રોએ ક્રાંતિદળની રચના કરી. ભૂગર્ભમાં રહીને ત્રણ
નિરાંતનો શ્વાસ લીધો. વર્ષ સુધી ‘ભાંગફોડનો કાર્યક્રમ ચલાવ્યો. જેમાં સંદેશાવ્યવહાર ઇ. સ. ૧૯૪૮ પછી રતુભાઈએ સક્રિય રાજકારણમાં ખોરવી નાખવા માટે તાર અને થાંભલા કાપવાનો કાર્યક્રમ પ્રવેશ કર્યો. સૌરાષ્ટ્રની બંધારણ સભામાં કોગ્રેસ પક્ષના દંડક તરીકે મુખ્ય હતો. બોમ્બ બનાવવાના પ્રયોગ પણ કરેલા. આઝાદીની તેમની પસંદગી થયેલી. ઇ. સ. ૧૯૫૧માં ગાંધીજીના પરિવારનાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org