________________
બૃહદ્ ગુજરાતી કુશળ હતા. એ વાદનકળામાં પ્રભુપ્રેમની મસ્તી હતી. અનિવાર્યતા જણાતાં તેમણે વિષ્ણુ દિગમ્બરને પત્ર લખ્યો
ગરબીની ઊર્મિના ઉપાડભર્યા ઢાળ, ફૂલગૂંથણી સમી ત્યારે તેમણે ગાંધીજીની સેવામાં જોડાવાનો નારાયણરાવને શબ્દગંથણી. સ્ત્રીહદયની ઋજતાં એ બધામાંથી અંતરના આદેશ આપ્યો, તેથી ઈ.સ. ૧૯૧૮માં તેઓ ગાંધીજીના ઊંડાણમાં ઊતરી જતો ભક્તિભાવનો ધ્વનિ. એને લઈને
આશ્રમમાં જોડાયા ને રાષ્ટ્રસેવાના મહાન કાર્યમાં તેમણે જીવન દયારામ ગુજરાતણોના હૃદયમાં વરસોથી વસેલા છે.
સમર્પિત કર્યું. ઈ.સ. ૧૯૨૧માં અમદાવાદમાં મહાસભાના તેમણે દોઢસોથી વધુ ગુજરાતી ગ્રંથો રચ્યા છે ને પંચોતેર
અધિવેશન પ્રસંગે અખિલ ભારતીય સંગીત પરિષદ ભરવાનો જેટલા હિન્દી, બન્ને ભાષામાં નીતિ-ભક્તિના અસંખ્ય પદો,
વિચાર ખરેજીને આવતાં તેમણે દેશના નામી ગાયક-વાદકોને ગરબીઓ, હોરીઓ રચી છે. તદુપરાંત મરાઠી, ફારસી,
નિમંત્રણ મોકલ્યાં અને પરિષદનું પ્રમુખ સ્થાન ગુરુ મારવાડી, પંજાબી અને સંસ્કૃત આદિ ભાષાઓમાં પણ તેમનો
વિષ્ણુદિગમ્બર પલુસ્કરે લીધું. તેમાં ભારતીય લોકનેતાઓ પણ નોંધનીય ફાળો છે.
ઉપસ્થિત હતા. ઇ.સ. ૧૯૩૦ના માર્ચમાં એંશી સૈનિકો
સાથેની ગાંધીજીની દાંડીકૂચના મહાભિનિષ્કમણમાં ખરેજી તેમનાં પ્રચલિત કાવ્યોમાં “રૂકમણી વિવાહ',
મોખરે હતા. તેઓ શાસ્ત્રીય સંગીતના ઉપાસક – સાધક હતા. સત્યભામા વિવાહ”, “અજામિલાખ્યાન', “રસિકવલ્લભ
તેમનું ધ્યેય વિશાળ હતું. લોકસંગીતને વેગ આપવા તેમણે પુષ્ટિપથ રસ’, ‘ભક્તિ પોષણ' અને “ભગવત ગીતા' જેવા
ભારે પ્રયાસ કર્યો હતો. દેશ-પરદેશમાં વિશિષ્ટ સ્થાન ભક્તિ પ્રધાન ગ્રંથો તથા “પ્રેમ પરીક્ષા', “પ્રેમરસગીતા',
ધરાવનાર “આશ્રમ ભજનાવલી' એ શ્રી નારાયણરાવ ખરેનું કુંવરબાઈનું મામેરું', “પ્રબોધ બાવની', “મનમતિસંવાદ',
પ્રદાન છે. તા. ૬-૨-૩૮ના રોજ સાત દિવસની બિમારી બાદ મીરાં ચરિત્ર અને “ચાતુરીનો ગરબો' એ એમના લાંબા કાવ્યો
તેમણે પરલોક પંથે પ્રયાણ કર્યું હતું. છે. “સત્યશૈયા', “રસિક રંજન” ને “વસ્તુવૃંદ” “દીપિકા' એ * એમની સ્વલિખિત હિન્દી રચનાઓ છે.
જન્મજાત સંગીતસ્વામી એ રીતે ઓગણીશમી સદીમાં જ્યારે સાહિત્યનો
બૈજુ બાવરા પ્રવાહમંદ હતો ત્યારે દયારામે રસની, સાહિત્યની, સંગીતની
ગુજરાતના ગૌરવ સમો એક મહાન સંગીતસ્વામી ઝડીઓ વરસાવી અનેકાત્માઓની રસવિપાસા છીપાવી હતી.
ચાંપાનેરનો વતની છે. મૂળ નામ વ્રજલાલ. પણ માતા પ્યારથી, ઈ.સ. ૧૮૫૨માં તેઓ હરિશરણ થયા હતાં.
બૈજુ”ના નામે સંબોધતી. ઉત્તરભારતના વસવાટે એણે શાસ્ત્રીય સંગીતના ઉપાસક
બૈજનાથ નામ ધારણ કર્યું ને સંસાર તથા ઇતિહાસમાં “બૈજુ
બાવરા'ના નામે પ્રસિદ્ધ થયો. કોઈ સાંસારિક વિટંબણાને કારણે શ્રી નારાયણરાવ ખરે
માતાના મનમાં વિરક્ત ભાવ જાગવાથી બૈજુને લઈ વૃંદાવન તેમનો જન્મ ઇ.સ. ૧૮૮૯માં સતારા જીલ્લાના આવી. અહીં સંગીત સ્વામી હરિદાસનો આશ્રમ હતો. જ્યાં તાસગાં ગાવંમાં એક સામાન્ય સ્થિતિના વિપ્ર પરિવારમાં થયો રાત-દિવસ સંગીત ઉભરાતું હતું. એક દિવસ યમુનાસ્નાન કરી હતો. ખ્યાતિપ્રાપ્ત ગાયક અને ગગનબાવડા સંસ્થાના પરત આવતા સ્વામી હરિદાસની નજરે ભજન ગાતો બૈજુ રાજગવૈયા એવા તેમના નાનાજી પાસેથી તેમને સંગીતનો ચઢ્યો અને તેનું ભજન સાંભળતાં તેની આંખમાં વસી જવાથી વારસો મળ્યો હતો. ઉપરાંત તેમની માતા પણ મીઠી હલકથી પોતે તેની પાસે ગયા. બૈજુ પણ તેમને જોતાં પગમાં પડી ગયો. ગાઈ શકતાં જેની પણ તેમના પર અસર હતી. તેઓ વિદ્યાર્થી સ્વામીજીએ માથે હાથ મૂકતાં કહ્યું, “બેટા! બાજુમાં મારો અવસ્થામાં જ પદો રચવા માંડ્યા હતા. વળી કંઠ સુંદર આશ્રમ છે ત્યાં આવતો રહેજે.” એના જીવનનું અનોખું પરોઢ હોવાથી મિત્રમંડળી સાથે મંદિરમાં જઈ કથા-વાર્તાઓ કરતા. ત્યારે ત્યાં ઊગ્યું હતું. ત્યાં ધર્મ, ભક્તિ, શ્રદ્ધા, સેવા અને મિરજ દરબાર તરફથી તેમને શિષ્યવૃત્તિ પણ મળતી. સંગીત હતું અને ગુરુકૃપાનો મેહ વરસતો હતો.
ઈ.સ. ૧૯૧૫માં અમદાવાદના કોચરબ સત્યાગ્રહ એક દાયકા બાદ બૈજુ યુવાન થયો. સ્વામીજીના અનેક આશ્રમની સ્થાપના બાદ ગાંધીજીને સત્યની શોધમાં સંગીતની સંસ્કારો તેણે ઝીલ્યા. તેમનાં રચિત અનેક પદો તેના કંઠનો
Jain Education Intemational
ducation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org