________________
પ્રતિભા દર્શન
જે ૪૬૯ પ્રતિભાસંપન્ન ગાયક અને મૃદંગબાજ
સંગીતતા આજીવત ઉપાસક તથા ચિત્રપ્રેમી શ્રી આદિત્યરામ
શ્રી ગંગાધર નારાયણરાવ મજુમદાર ઇ. સ. ૧૮૧૯માં જુનાગઢમાં પ્રશ્નોરા નાગર કુટુંબમાં વર્ષોથી આબાસાહેબ મજુમદારના નામે પ્રસિદ્ધ પરંતુ સંસ્કૃતના જ્ઞાતા અને કવિ સંગીતકાર વૈકુંઠરાયના ઘેર મૂળનામ શ્રીમંત ગંગાધર નારાયણરાવ મજુમદારનો જન્મ તા. ગુજરાતના સંગીતાદિત્ય આદિત્યરામનો જન્મ થયો હતો. ૧-૨-૧૮૮૬માં પ્રભુકટુંબના ભાવનગર રાજયમાં મુલ્કી પિતાને પુત્રમાં કુદરતી શક્તિઓ જણાતાં તેમને ઉત્તેજના આપી ખાતામાં નોકરી કરતા પિતા પાંડુરંગનારાયણ પ્રભુણે (મરાઠી) અને આઠ વર્ષની ઉંમરે સંગીતનું પ્રારંભિક શિક્ષણ આપ્યું. પણ ના ઘેર થયો હતો. ભાવનગરમાં વસવાટને કારણે મરાઠી ત્યાં તો જાણે કે તેમના ઉજ્જવળ ભાવિની આગાહી મળી ગઈ. ઉપરાંત ગુજરાતી ભાષાનું શિક્ષણ પણ મેળવ્યું હતું. ક્રમશઃ તેઓ પ્રતિભાસંપન્ન ગાયક અને મૃદંગબાજ બનતા
છ વર્ષ બાદ મજુમદાર કુટુંબમાં એમનું “દત્તક' વિધાન ગયા. કહેવાય છે કે મૃદંગવાદન તેમને કોઈ ગીરના
થયું હતું. ઇ.સ. ૧૯૦૫માં મેટ્રિકમાં પાસ થયા બાદ તેમનું સિદ્ધયોગીએ શીખવ્યું હતું. તેમના પર શ્રી અને સરસ્વતી
લક્ષ્ય ઐતિહાસિક સંશોધન પ્રતિ ખેંચાતાં તેમાં ઊંડો રસ લઈ બંન્નેની કૃપા હોવાથી તેમની કીર્તિ ચોમેર પ્રસરતી ગઈ.
અનેક સંશોધનાત્મક લેખો દ્વારા અપૂર્વ ફાળો નોંધાવ્યો. તેમાં પિતાજીનો સ્વર્ગવાસ થતાં ખૂબ જ ગમગીન બન્યા. જૂના ઐતિહાસિક કાગળ પત્રો, શિલાલેખો, સિક્કા, બાદ ઇ.સ. ૧૮૪૦માં જૂનાગઢના નવાબ બહાદુરખાનજી પણ તામ્રપત્રો, પોથીવાચન વગેરે બાબતો સમાવિષ્ટ છે. બેહસ્તનશીન થયા. એટલે વધુ ગમગીન થયા. મતલબ પૂનાની નાની-મોટી ૧૮૭ સંસ્થાઓ જોડે એમનો સંબંધ બહાદુરખાનજીનો પુત્ર ગાદીએ આવતાં તેમનો માન-મરતબો
જોડાયો હતો. સંગીત તેમનો અતિપ્રિય વિષય હોવાથી તેમાં ને પદ યથાવત જાળવી રાખી તેમને ગુરુપદે સ્થાપી સંગીતનું તેમણે આજીવન ઉપાસના કરી છે. વિવિધ પ્રકારનાં વાજીંત્રોનો શિક્ષણ લીધું. ઇ. સ. ૧૮૪૧માં જામનગરના ગૌસ્વામી શ્રી સંગ્રહ જેવા કે સિતાર, સરોદ, સુર-સાગર, દિલરૂબા, વ્રજનાથજીનો એમને સમાગમ થયો અને તેઓ જામનગરવાસી ગોટવાધમ. વીણા, બીન, રૂદ્રવીણા, તંબૂરો, હામોનિયમ, બન્યા. અહીં તેમણે એક સંગીતશાળા ખોલી. ત્યાં ઘણા
પખવાજ, તબલાં, વાયોલિન, સ્વરમંડળ, તાઉસ, એસરાજ, વિદ્યાર્થીઓ શીખવા આવતા. બાદમાં તેમણે વ્રજનાથજી સાથે વિચિત્રબીન, સારંગી, એકતારો વગેરે તેમના ઘેર જોવા મળે પૂરા ભારતનો પ્રવાસ કર્યો અને પોતાની સંગીતકલાનું છે. રાગ અને સ્વરગાનની સંગીતકલા સાથે તેમને ચિત્રકલામાં રસદર્શન કરાવી સંગીતશાસ્ત્રીનું બહુમાન મેળવ્યું. તેમણે પણ ખૂબ જ અભિરુચિ, અલબત્ત એમનાં આત્માનું વિશેષ સંગીતાદિત્ય'નામનો ગ્રંથ તૈયાર કરી પ્રકાશિત કરીને લક્ષ્ય સંગીત છે. એમણે વાદન અને વાદ્ય કલાનો વિશેષ વિદ્વાનોનું ધ્યાન ખેચ્યું. ગુજરાતી, સંસ્કૃત, હિંદી, ફારસી અભ્યાસ કર્યો છે. તેના શોખમાં મૂળભૂત નિમિત્ત એમના ભાષાઓના તે જાણકાર હતા.
મામાશ્રી સ્વ. અણાસાહેબ ચંદ્રચૂડ હતા. જે સિતારવાદનમાં તેમના વિશે સાક્ષર શ્રી નરસિંહરાવ દિવેટિયા જણાવે છે. નિપુણ હતા. ઉપરાંત તેઓ ગ્રંથ વાંચીને પણ સિતારવાદન કેઆદિત્યરામની પ્રભાવસ્થાપક મર્તિ અવિસ્મરણીય છે. શીખ્યા હતા. સંગીતશાસ્ત્રના અનેક ગ્રંથો અને હજારો ચિત્રનો તેમનું અભિમાનરહિત આત્મગૌરવ અપર્વ હતું. ગાયન કલામાં સંગ્રહ તેમણે કર્યો છે અને નાના-મોટા એકાદ હજાર સાદગી પણ શાંતસમતોલ. એ તેમની પ્રધાન લાક્ષણિક્તા હતી. સંગીતકારોના ગાયન, વાદન, શ્રવણનો લાભ લીધો છે. તાલશાસ્ત્રમાં નિપૂણ એવા તેમની પાસેથી મને તાલસંબંધી એક સંગીતના શાસ્ત્રીય અધ્યયન માટે તેમણે સંસ્કૃત નવતર અને સાચું જ્ઞાન મળ્યું હતું.”
ઉપરાંત મરાઠી, હિન્દી, ગુજરાતી, બંગાળી, કન્નડ તેમજ .સ. ૧૮૮૦માં ૬૧ વર્ષની વયે તેઓશ્રી દિવંગત
ફારસી અને ઉર્દૂ ગ્રંથોનું પઠન કર્યું છે. અને તેની પાછળ થયા હતા.
પોતાનું સમગ્ર જીવન ખચ્યું છે. એ સંગીત મહર્ષિની સંગીત અને કલાની જ્ઞાનજ્યોત અખંડ છે. વર્તમાન પેઢીને એમનાં જીવન, કાર્ય અને સેવા પ્રેરણા સ્ત્રોત છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org