________________
પ્રતિભા દર્શન
જે ૪૫૯ જ છે. દૂરદર્શનનાં મુંબઈ, અમદાવાદ અને રાજકોટ કેન્દ્રો ધાર્મિકપ્રવૃત્તિનાં છે : માત્ર લોકગીત જ નહીં પણ ભજનો પણ પરથી તેનાં અનેક ગીતોના પ્રોગ્રામ પ્રસારિત થયા છે. ગાય છે. ગંગાસતીનાં ભજનો તેમને વધુ ગમે છે. નામાંકિત અનેક સુડિયોએ તેમની ઓડિયો કેસેટો પ્રગટ કરી
આજે તેઓ જૂનાગઢ ગાંધીગ્રામમાં તેના ભાઈ-ભાંડના છે. તેમણે કાયદેસર ગાવાની તાલીમ લીધી નથી. પણ તેમના ૧૦૦ થી ૧૫૦ પરિવાર સાથે રહે છે. માતુશ્રી મોંઘીબા પહેલેથી જ ધર્મપરાયણ સ્વભાવનાં હોવાથી પહેલેથી જ ભક્તિરસ પ્રત્યે વિશેષ અભિરુચિ હોવી
આગવી શૈલીના સુપ્રસિદ્ધ વાર્તાકાર સ્વાભાવિક છે. મોંઘીમાંના ભક્તિરસ સભર ભજનો આગળ
કેશુભાઈ બારોટ જતાં વટવૃક્ષ બન્યું.
આગવી શૈલીના સુપ્રસિદ્ધ વાર્તાકાર કેશુભાઈ બારોટનો જૂનાગઢના વણઝારી ચોકમાં દીવાળીબેન નવરાત્રીમાં જન્મ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટખિલોરી ગરબા ગવરાવતાં. એકવાર આકાશવાણી રાજકોટના ત્રણ ગામમાં ભુરાભાઈને ત્યાં તા. ૨૧-૮-૧૯૩૪ના રોજ થયો. અધિકારીઓ શ્રી ચંદ્રકાંત ભટ્ટ, ઉપેન્દ્ર ત્રિવેદી, અને હેમુભાઈ તેના માતુશ્રીનું નામ જીવુબાઈમાં હતું. ગઢવી ગરબાનું રેકોર્ડિંગ કરવા જૂનાગઢ આવ્યા. તેમણે કલા અને કલાકારનો સંબંધ અતટ છે. જેના રોમે દીવાળીબેનનો અવાજ સાંભળી પ્રભાવિત થઈ તેમને
રોમમાં કલા વ્યાપી છે તેવા સ્વમાની કલાકારો સાહિત્યના આકાશવાણા કન્ડ માટે આમંત્રણ પાઠવ્યું. તેઓ સ્વર પરાલા સેવક અને શારદાના પુજારી હોય છે લક્ષ્મીના નહિ, આવા જ સફળતાપૂર્વક પસાર કરતાં રેડિયો કલાકાર બની ગયાં.
એક સિતારવાદક, વાર્તાકાર, તેમજ ટી.વી. અને રેડિયો આકાશવાણી પર પ્રથમ તેણે....‘ફૂલ ઊતર્યા ફૂલવાડીએ કલાકાર કેશભાઈ બારોટ બારોટ કોમમાં જન્મ્યા છે. વળી, રે...” ગીત ગાયું. અને તેનો સુરિલો કંઠ સમાજમાં છવાઈ
સમસ્ત બારોટ કોમ સમાજજીવનના શીલ્પકારો છે. ગયો, તેઓ “ટોપ' ગ્રેડના કલાકાર બન્યાં. તેઓ
રાજાધિરાજ તરીકે સ્વમાનભેર જીવનારી આ કોમ સમાજના પાર્શ્વગાયિકા પણ છે. તેઓએ હોથલ પદમણી, શેઠ સગાળશા ધુરંધરો પણ જો અવળે માર્ગે હોય તો વેધક અને માર્મિક વચનો જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં કંઠનાં કામણ કર્યા છે અને શ્રેષ્ઠ સંભળાવીને સત્યમાર્ગે પાછા વાળવામાં જરા પણ પાછી પાની પાર્શ્વગાયિકાના એવોર્ડ પણ મેળવેલ છે.
ન કરે. વેરનો બદલો લેવો કે વેરનાં વળામણાં કરવાં તે અમદાવાદની “રસધારા” નામે સંસ્થા દર મહિને બારોટના હાથની વાત ગણાય. તેમનું જીવન રાજાશાહી ઠઠારા લોકસાહિત્યના ડાયરાનું આયોજન કરે છે. દીવાળીબેન તેના જેવું. પહેરવેશ પણ રજવાડી. જેમાં ચપોચપ સુરવાલ, કાયમી કલાકાર હતાં. આજથી ૩૦-૩૫ વર્ષ પહેલાં ડાયરાનો અંગરખું, પગમાં મોજડી અને માથે જોધપુરી સાફો. ભેટ પણ યુગ હતો. મુંબઈ, સુરત, અમદાવાદ જેવા અનેક મોટા વાળી હોય, કમરે તલવાર લટકતી હોય, કાઠિયાવાડી ઘોડી શહેરોમાં ડાયરાઓ યોજાતા અને મોટેભાગે મહિલા કલાકાર રાંગમાં હોય, હાથમાં ચાંદીનો હોકો હોય, અમલના બંધાણી તરીકે દીવાળીબેન જ રહેતાં. તેમણે પ્રાણલાલ વ્યાસ સાથે બાર હોય એટલે આંખ લાલઘૂમ હોય, ભરાવદાર મૂછો હોય. વર્ષ ગાયું છે. તેણે ફક્ત ભારતના જ શહેરો - પ્રદેશોમાં “વાયે ફરુકે મૂછડી, રિયણ ઝબૂકે દંતઃ કાર્યક્રમો કર્યા છે એવું નથી. પણ અમેરિકા, ઈંગ્લાંડ જેવા જુઓ પટોળાવાળિયું, લોબડિયાળીનો કંથ” દેશોમાં પણ કાર્યક્રમો આપ્યા છે. અનેક સંસ્થાઓએ તેમનું
આવા બારગામના ગરાસિયા જેવો પહેરવેશ. સન્માન કર્યું છે. આજે તેમની ૬૦વર્ષ ઉપરની ઉંમર હોવા છતાં
વળી, અઢારેય આલમ જેની ઇજ્જત કરે, જેની જીભે તેનું કંઠ માધુર્ય એવું ને એવું જળવાઈ રહ્યું છે. તેઓ સાલસ અને સરસ્વતીનો સદાય વાસ એવી ધૂરંધર કોમના ભૂરાભાઈ સ્વમાની સ્વભાવના છે. મર્યાદા તેનું ખાસ લક્ષણ છે. આટલો
બારોટના બે પુત્રો માનસંગભાઈ બારોટ અને નારણભાઈ યશ, માન અને ધન મળવા છતાં તેનામાં ક્યારેય અભિમાન
બારોટ, માનસંગભાઈના પુત્ર કેશુભાઇ બારોટ. કેશુભાઈના નથી આવ્યું.
પિતા તેમની સાત વરસની ઉંમરે જ સ્વર્ગવાસી થયા. વિધવા તેમણે વર્ષોથી જૂનાગઢ નગરપાલિકાના હરિજનવાસમાં માતા સિવાય જીવનમાં કોઈનો આધાર ન રહ્યો. માતાએ આવેલ બાલમંદિરમાં તેડાગરની નોકરી ચાલુ રાખી છે. તે ગરીબી અને અનેક વિષમ પરિસ્થિતિનો સામનો કરીને તેનો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org