SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ જે બૃહદ્ ગુજરાત હેમુભાઈએ આકાશવાણી રાજકોટ પરથી ગામનો લઈ આપણી વચ્ચેથી કાયમ માટે વિદાય થયા. જોગાનુજોગ તે ચોરો, હાથીકાકા, ભમતારામ, અબાજી-ગબાજી વગેરે દિવસે જન્માષ્ટમી હતી. કાર્યક્રમોને ઊજળા કરી બતાવ્યા. આ બધા કાર્યક્રમમાં ભજવેલ હેમુભાઈના પરિવારમાં કેટલા સભ્યો છે. તેની ખબર પાત્રો આજે પણ લોકહૈયામાં જીવંત છે. એકવાર એમના નથી પણ તેના પુત્ર બિહારીભાઈ હેમુભાઈનો વારસો જાળવી કૌટુંબિકભાઈ ખીમરાજભાઈએ સ્વર પરીક્ષાનું ફોર્મ ભર્યું અને રહ્યા છે. તેનું નામ હાલના નામાંકિત કલાકારોમાં છે. તે સ્વર પરીક્ષામાં નાપાસ થયા. જ્યારે તેઓ મળ્યા ત્યારે યાદી રેડિયો, ટી.વી. કલાકાર તો છે જ, ઉપરાંત ભારતના અનેક આપી. ““અરે, ભાઈ! હું તમારો ભાઈ અને નાપાસ થયો!” પ્રદેશો ઉપરાંત પરદેશના અનેક દેશમાં કાર્યક્રમો આપી આવ્યા હેમુભાઈએ જવાબ આપ્યો, “તમે મારા ભાઈ છો એ સાચું. છે. તેના ગળામાં પણ હેમુભાઈની હલક છે. તેમના બીજા પુત્ર પણ ત્યારે હું જવાબદાર પરીક્ષક હતો. સરકારે મારા પર - રાજેન્દ્રભાઈ ડે. કલેક્ટર છે. આ રીતે હેમુભાઈની વાડી ફાલીવિશ્વાસ મૂકી મને ત્યાં બેસાર્યો હતો. હવે તમારે ગાવું હોય તો ફૂલી છે. હેમુભાઈને શ્રદ્ધાંજલી આપતાં કવિ દાદે લખ્યું છે, એકલા નહિ પણ સમૂહમાં ગાવ કદાચ તેમાં પાસ થશો.” પછી ખીમરાજભાઈએ ભજનમંડળી સાથે ગાયું અને પાસ થયા. “ચડશે ઘટા ઘનઘોર ગગને, મેઘ જળ વરસાવશે, આવી હતી હેમુભાઈની નિષ્ઠા. નીલવરણી ઓઢણી લઈ, ધરા સર પર ધારશેઃ ગહેકાર થાતા ગિર મોરા, પિયુ ઘન પોકારશે. | હેમુભાઈએ લોકગીત ગાયાં, ભજનો ગાયાં, સુગમ તે વખતે આ ગુજરાતને, યાદ હેમુ આવશે.” (અપૂર્ણ) સંગીત ગાયું, નાટકો ભજવ્યાં. ઢાંકણિયાનો આ ગુલાબ છોડ રંગભૂમિના ક્યારામાં રોપાયો, મહોર્યો, ગામડામાં નાટકો અભરામ ભગત લઈને ઘૂમ્યો, લોકઢાળનાં ગીતોનો પણ તેણે આમ જ અભ્યાસ આપણા સંતપુરુષોમાં તુલસીદાસ, કબીર, સૂરદાસ, કર્યો. અને તેને આકાશવાણીના આંગણે લઈ આવ્યો. સૌના નાનક, દાદુ દયાળ, મીરાં, નરસિંહ, મૂળદાસ, અખો, મોરાર, આગ્રહને વશ થઈ મનુભાઈ ગઢવીના ગુજરાતી ચલચિત્ર ભાણ આવા અનેક સંતોએ પોતાની જાતને શુદ્ર ગણી ઈશ્વરના કસુંબીનો રંગ” માં પણ કંઠનાં કામણ કર્યો અને આખી વિરાટ સ્વરુપનું, માનવભાવોના વૈચિત્ર્યનું અને ભાગ્યવસ્તુના ફિલ્મમાં હેમુભાઈ છવાઈ ગયા. ઉપરાંત હિઝ માસ્ટર્સ વોઈસ વૈવિધ્ય પ્રત્યે નિર્મળભાવ દાખવવાનું જ્ઞાન કરાવ્યું છે. કંપનીએ હેમુભાઈનાં ગીતોની અનેક રેકોર્ડ પ્રગટ કરી. સૌ તત્ત્વજ્ઞાનની કઠણ અને શુષ્ક પ્રણાલી, આત્મચિંતનની અબૂઝ પ્રથમ લોકગીતને આકાશવાણી પર લાવનાર હેમુભાઈ જ સરણીને ઈશ્વર સાન્નિધ્યના ગૂઢ રહસ્યનો ઊકેલ એમણે સરળ હતા. મૃત્યુના આગલા દિવસે અબાજી-ગબાજીમાં હેમુભાઈ અને સાદા છતાં સજીવ ભાષાચિત્રો દ્વારા મૂર્તિમંત કરાવ્યો છે. દુહો બોલેલા,...... ભારતીય ચેતનાને પાપ, દુઃખ અને વ્યાધિમાંથી ઊગારી “નામ રહંદા ઠકરા, નાણા નહિ રહંત લેવા નિર્ભયતાનો સજીવન મંત્ર શીખવવા ભજન સાહિત્ય કીર્તિ હિંદા કોટડા, પાડ્યા નહિ પડત.” લોકજીવન ઉપર પ્રબળ અસર નીપજાવી છે. એ સંતપુરુષોએ આ દુહાથી આપણને ચેતવ્યા, “હું જાઉં છું પણ મારું અગમ-નિગમના નિગૂઢ રહસ્યનો ભંડાર ભજનો દ્વારા આપણી નામ રહેશે.” મા ભારતીને ચરણે ગુર્જર ગિરાના આટ-આટલા આગળ ખુલ્લો મૂકી દઈ એ સાહિત્યને વિકસાવી લોકભોગ્ય શણગાર ધરનાર હેમુભાઈ ગઢવી ઈ.સ. ૧૯૬૫ના ઓગષ્ટ બનાવવા માટે એમણે ભગીરથ પ્રયત્ન સેવ્યા છે. અને આ રીતે માસની ૨૦ તારીખે પડધરી મુકામે રજપૂત જ્ઞાતિના રાસ- એમણે ભારતીય જનતા ઉપર ભારે ઉપકાર કર્યો છે. ગીતો રેકોર્ડ કરતા હતા. ગીત પૂરું થવા આવ્યું એટલે | ભજન સાહિત્ય એટલે સંતપુરુષોના નિર્મળ આત્માનો હેમુભાઈએ લય વધારવા હાજીભાઈને ઈશારો કર્યો. લય ધબકતો હૃદયબોલ. એ બોલનો પડઘો ગામડાના અબૂધ કે વધ્યો, ચલતીના તાલે વાતાવરણ રમ્ય બન્યું. એ જ વખતે પછાત વર્ગનાં પ્રાણી લેખાતા માનવી સુધી સંભળાયો છે. અચાનક હેમુભાઈને પક્ષઘાત-હૃદયરોગનો હુમલો આવ્યો. લોકજીવનના ખૂણા-ખાંચરા સુધી સંભળાયો છે. અને ટપુભાઈ દેગામાના ખોળામાં ઢળી પડ્યા. ગુર્જરીધરાના લોકજીવન સુધી પહોંચવાનું માન આપણાં ભજન સાહિત્યને અણમોલ રત્નસમા હેમુભાઈ પડધરીના પાદરમાં છેલ્લા શ્વાસ ફાળે જાય છે. દુઃખી અને અનાથ જનતાને વાત્સલ્ય ભરી હૂંફ Jain Education Intemational ducation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy