________________
પ્રતિભા દર્શન
જે ૪૪૩. પણ તે સમયમાં ટેપ, ટી.વી., રેડિયો જેવાં સાધન ન
“કાગ” કહે ગુરુ મુક્તાનંદ, હોવાથી આપણે મેઘાણંદબાપાનો કંઠ કે સાહિત્ય સાચવી
આપણી આતમ જ્ઞાન પ્રકાશે.” શક્યા નથી.
મજાદરના મલક ફરતા વીસ - વીસ ગાઉ માથે હાક પદ્મશ્રી દુલા કાગ
વગાડતા માથાના ફરેલ કરમી બાપને પોતાનો દીકરો ભગત
થાય તે ક્યાંથી ગમે? ગજાનન ગણેશની પૂજા કરતા દીકરાને ભગતબાપુના પ્યારા અને લાડીલા નામે ઓળખાતા
બાપ ઘણીવાર સમજાવતા –“દીકરા હવે આ સીંદરા ખેંચવા પદ્મશ્રી દુલા કાગનો પરિચય ગુજરાતની પ્રજાને આપવાનો હોય
મૂકી દે, બાંધ્ય કેડ્યે તલવાર અને હાલ્ય મારા ભેળો. આમ શું? દેશ-પરદેશમાં વસતા ગુજરાતીઓમાં પણ ભગતબાપુના કરતાં – કરતાં કોક દિ' સાધુડો થઈ જઈશ તો મારું આ નામથી કોઈપણ અપરિચિત હોય?
રજવાડું કેમ સચવાશે? હવે તારે છાંટો પાણી કરી આંખ લાલ પોતાની મૌલિકવાણીમાં “કાગવાણી” ના આઠ - કરવી જોઈએ.” બાપુ ઇચ્છતા હતા કે પોતાનો દીકરો સોમાં ભાગની ભેટ ગુજરાતની જનતાને આપનાર કવિશ્રી ગુજરાતની સોંસરવો થાય. પણ વિધાતાએ ભગતબાપુ માટે કાંઈક જુદું જ વિરલ વિભૂતિ છે, એમના વિશે શું લખવું? ગુજરાતના સાક્ષર નિર્માણ કર્યું હતું. નહિ તો જયાં ગામના સીમાડામાં તકરારથી વર્ગ ઘણું લખ્યું છે.
લોહી છંટાતાં હોય, જ્યાં ગામનાં વેરઝેર કંઈક અપૈયા
પળાવે, જ્યાં અફીણ વગર ઇજ્જત ન હોય, જ્યાં કસુંબાની ભગતબાપુનો જન્મ સૌરાષ્ટ્રના મહુવા પાસેના
અંજળિયો હાથી જેવા જુવાનની ભુજાઓ ભાંગીને ભુક્કો કરી સોડવદરી ગામે તુંબેલ (પરજિયા ચારણ) કુળમાં વિ.સં.
નાંખતી હોય, જ્યાં મોડી રાત સુધી ચૂલો ઝાલીને બેસી રહેતી ૧૯૫૮ના કારતક વદ અગિયારસને શનિવારે ઇ.સ.
પત્નીઓ પરોણા સાથે દારૂની મહેફિલ ઉડાવતા ધણીની વાટ ૧૯૦૨માં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ ભાયા કાગ અને
જોતી, ઝોલે ચડતી, પોતાના વાળની અસ્તવ્યસ્ત લટો ચૂલાની માતાશ્રીનું નામ ધાનબાઈ હતું. તેની શાખા કાગ છે.
આંચમાં સળગાવતી હોય અને સ્ત્રીઓના આ જાતના ભોગે “કવિ જન્મે છે : થવાતું નથી.” – એ વાતને
ચાલતી રહેલ પચ્ચીસ પચ્ચીસ મહેમાનોની પરોણા ચાકરી, ભગતબાપુએ સાર્થક કરી બતાવ્યું છે. બાળપણથી જ તેમના
પતિને ખમીર દિલનો દાનેશ્વરી અને રોટલે પહોળો લેખાવે, પંડ્યમાં ભક્તિના સંસ્કાર રોપાયા. અંતરમાં આધ્યાત્મિક
દાન આપનાર જમીનદાર પોતાને બિરદાવનાર ચારણ, ભાવના જાગી. પોર્ટ વિક્ટરની શાળામાં પાંચ ગુજરાતી ભણી,
બારોટને પોતાની પત્ની અને બાળકો સિવાય સર્વસ્વ આપવા ઉધાડે પગે ગાયો ચારવાનું અને સ્વહસ્તે કૂવામાંથી પાણી ખેંચી
તૈયાર થાય એવા સમયમાં ઉઘાડે પગે ગાયો ચારનાર છોકરો ગાયોને પાવાનું વ્રત લીધું. બાપુના બંધાણી અને દરબારી ડાયરા
બાપને ભગતડો ભાસે એવા વ્રત-પરાયણ-પુત્રને જયાં પિતા કરતાં સંતો- મહાત્માઓનો સંગ તેમને વધુ ગમતો. સાધુના
તલવાર બંધાવી ત્રાસદાયક બનવા ભલામણ કરતા હોય: જયાં સમાગમથી તેનું અંતર કોળી ઊઠ્યું. ખાનદાનીના રંગે રંગાઈ
ગ્રામપ્રજાની નીતિ-રીતિ નાશ પામી ગઈ હોય, જાગીરદારોની ગયેલા એવા નાનકડા દુલા માથે સ્વામી મુક્તાનંદજીનો પંજો
કાયાનાં હાડકાં હરામનાં બની ગયાં હોય, જ્યાં જૂના જીવનના પડ્યો અને કહ્યું, “બચ્ચા! કવિતા લિખના સિખલે.” મુક્તાનંદ
ખમીર ખૂટી ગયા હોય એવી દુનિયામાં દુલા ભગત સિવાય મહારાજના આશીર્વાદથી દુલાના હૈયાનાં દ્વાર ખૂલી ગયાં અને
કોણ જીવી શકે? એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે, કાવ્યરચનાના અને પછી તે લોકજીવનના વાલ્મિકી બન્યા.
“પર ધન પર ધરા મહીં, ભાયલ લેતો ભાગ દોડતે હૈ મૃગ ટૂંઢત જંગલ,
પણ ભાયા તારાં ભાગ્ય, દુલા જેવા દીકરા.” બુંદ સુગંધ કહાં બન બાસે.
સંસ્કાર કોઈના આપ્યા અપાતા નથી તે તો કુદરતી દેન જાનત ના મમ નાભિમેં હૈ બંદ.
છે. સંસ્કાર તો માણસ લઈને જ જન્મે છે, જન્મ સાથે લોહીમાં ચૂંહી બિચારી મન મૃગ નાસે.
ઊતરે છે; આ વાત બાપુનાં જીવન-કવન પરથી સમજાશે. ક્યું ત્યાં નર શક રહે હરિ ખોજત?
આવા વાતાવરણથી અલિપ્ત રહેવું મુશ્કેલ છે. છતાં ભગતબાપુ મૃગ થકી ચિત જ્ઞાન ન ભાસે.
કોઈની શેહ-શરમ વગર જળકમળ વતુ અલિપ્ત રહી શક્યા તે
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org