SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ જે બૃહદ્ ગુજરાત હોત તો તેનો આદર ઘણો થાત.” “માણેક રસા'તા કર્તા | સ્વરૂપદાસના એક શિષ્ય શિવરામ દાધિચ બ્રાહ્મણ કવિ રણછોડ હતા જે સીતામઈ રાજકુમાર રતનસિંહ પાસે વધુ રહેતા. વિ. સં. ૧૮૯૯માં તેમણે “તપ્ત વિલાસ” નામક નાયિકા ભેદનો માણેક રાસો', “ગોરખ વિલાસ’ અને ‘દૈવી શક્તિ ગ્રંથ લખ્યો જેના આરંભમાં સ્વરૂપદાસની સ્તુતિ કરવામાં ગ્રંથના કર્તા કવિ શ્રી રણછોડનો જન્મ જૂનાગઢ પાસેના વડાલ આવી છે. (સોરઠ) ગામે વિ.સં. ૧૮૭૦, ઇ.સ. ૧૮૧૪મા લેઉવા કણબીના બારોટ સોઢા શાખાના શ્રી ડોસાભાઈને ત્યાં રતલામ મહારાજા બળવંતસિંહજીના ઉત્તરાધિકારી થયો હતો. મહારાજા ભૈરવસિંહ (વિ.સં. ૧૯૧૪-૧૯૨૦) તે પણ માણેક રાસામાં કુલ આઠ પડાવા છે. અને તે વિ.સં. સ્વરૂપદાસજીના શિષ્ય હતા. ૧૯૧૬થી ૧૯૨૨ વચ્ચે લખાયો છે. માણેક રાસામાં કુલ મહારાજ રતનસિંહનો સ્વર્ગવાસ થયો ત્યારે સ્વરૂપદાસ ૩૫૨ કવિતા છે. દેવી શક્તિ ગ્રંથ વિ.સં. ૧૯૨૫માં લખાયો. સીતામઉ ન હતા. કુમારના પિતા રાજસિંહજી (વિ.સં. રણછોડ બારોટ લેઉવા કણબીના વહીવંચા હતા અને ૧૮૫૯-૧૯૨૪) એ આ દુઃખદ ઘટનાના સમાચાર તેને યજમાન પાસેથી જે દ્રવ્ય પ્રાપ્તિ થાય તેનાથી નિર્વાહ સ્વરૂપદાસજીને આપ્યા. જ્યારે સ્વરૂપદાસે સમાચાર સાંભળ્યા ચલાવતા. જ્યારે વાઘેરોને યુદ્ધ કરવાની ફરજ પડી ત્યારે ત્યારે તેમના મુખમાંથી એટલા શબ્દ નીકળ્યા કે, “રતના એ તેઓએ કોઈ સારા બારોટ કે જે તેઓના યુદ્ધના સમયમાં ઉતાવળ કરી, હું પણ તેમની સાથે જવા તૈયાર હતો.” વીરતાપૂર્વક બિરદાવી શકે એમ લાગવાથી અને માનવાથી કહેવાય છે કે તે પછી થોડા વખતમાં જ સ્વામીજીનો તેઓએ પોતાના બારોટને આ હકીકત જણાવી પણ બારોટ તે સ્વર્ગવાસ થયો. કામ કરવાની શક્તિ નહિ ધરાવતા હોવાથી બીજે તપાસ સ્વરૂપદાસ સંસ્કૃત, પિંગલ, હિંગલ આદિ ભાષાના કરવાનું કહેતાં બારોટે વડાલ (સોરઠ)ના રહીશ રણછોડ સારા વિદ્વાન હતા. હિન્દુ ધર્મ સિદ્ધાંતના ભારે જ્ઞાતા હતા. બારોટનું નામ સૂચવ્યું. એટલે વાઘેરોના બે યુવાન સઢિયાસવાર તાબડતોબ વડાલ આવ્યા અને રાત્રિના બાર સ્વરૂપદાસના તમામ ગ્રંથોમાં પાંડવ યશેન્દ્ર ચંદ્રિકા સર્વ વાગ્યાના સુમારે રણછોડ બારોટ સૂઇ ગયા હતા. તેમને શ્રેષ્ઠ ગ્રંથ છે. એમાં મહાભારતની કથાનો સારાંશ છે. અને તે જગાડ્યા. એ સમયે રણછોડ બારોટના પુત્ર સવજી બારોટનાં સોળ મયુખ (અધ્યાય)માં પૂરો થાય છે. આ ગ્રંથમાં રસ, પત્ની જાગી ગયાં હતાં. વાઘેર યુવાનોએ બારોટને કહ્યું. અલંકાર, છંદ, આદિ કાવ્યાંગો પર સંક્ષેપમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. ભાષા પિંગલ છે છતાં કવિતા સરળ છે, “અમે તમને બાન પકડવા આવ્યા છીએ!” ત્યારે હૃદયસ્પર્શ ભાવો છે. વિષયાગત લાલિત્યનો એમાં સંદર બારોટે કહ્યું, “મને બાન પકડી તમે શું કરશો? સંયોગ છે. રાજસ્થાન, માળવા, ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના વાઘેરો કહે, “અમારે યુદ્ધ કરવું છે, અને તેમાં તમારા કવિ સમાજમાં તેનો ઘણો આદર છે. જેવા કવિની જરૂર છે. માટે અમારી સાથે ચાલો.” “પાંડવ યશ ચંદ્રિકા'માં ત્રણ હજાર જેટલી | વાઘેરો પોતાની સાથે જે કોરીની થેલીઓ લાવ્યા હતા કવિતામાં મહાભારત જેવા વિરાટ ગ્રંથનો સમાવેશ કરેલો છે. તે બારોટને આપી દીધી. એટલે રણછોડ બારોટ રાજીખુશીથી છતાં કથાપ્રવાહમાં ક્યાંય શિથિલતા, સંક્ષિપ્તતા કે અતિ તેમની સાથે ચાલી નીકળ્યા અને ઓખામાં અમરાપુર નામે લંબાણ જોવા મળતું નથી. ગામ છે ત્યાં જોધા માણેકના બે પુત્રો દેવા માણેક અને મૂળ માણેક પણ બેઠા હતા. ખબરઅંતર પૂછ્યા બાદ અને વડાલમાં | સ્વરૂપદાસના દેહાંતની સંવત કે સ્થાન અંગે માહિતી થયેલી વાતચીત સાંભળ્યા પછી વાઘેરોએ રણછોડ બારોટને પ્રાપ્ત થઈ નથી. આશ્વાસન આપતા કહ્યું. “અમે જીવતા રહીશું ત્યાં સુધી * * * તમને ઊની આંચ આવવા દઇશું નહિ, તમારા કુટુંબનું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy