SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ છે બૃહદ્ ગુજરાતી દીવાનના લેણા પેટે કુતિયાણા પરગણું લખી આપ્યું તેથી તે (૮) રૂકાતેગુનાગુન : ફારસી ભાષામાં છે. જે કુતિયાણા જઈને રહ્યા. તેઓ કર્નલ વોકરને કંડોરણા જઈને વહેવારિક કાગળ પત્રો વગેરે લખવામાં અનુભવી કિતાબ છે. મળ્યા. ત્યાં તેને સાહેબે ઘણું માન આપ્યું. સાહેબ તેને ઉતારે તેને (૯) કામદહન અથવા મદન સંજીવની : આમાં વસંત મળવા સારૂ ગયા હતા. ત્યારે સામસામા પોષાકોની આપ-લે ઋતુનું વર્ણન સારું કરેલું છે. થઈ હતી. (૧૦) શિવવિવાહ અથવા દક્ષયજ્ઞભંગ આ પુસ્તકમાં સં. ૧૮૭૭માં મુંબઈના તે વખતના ગવર્નર જેવી - જે સ્ત્રી પોતાના સ્વામીની આજ્ઞા તોડે તેને કેવી વિપત્તિ પડે તે એલ્ફિન્સ્ટન્નસાહેબ ઘોઘે ગયા હતા. ત્યારે તેમણે રણછોડજી જી બતાવ્યું છે. તે સિવાય બીજી પણ શિખામણ તેમાંથી મળે છે. દીવાનની બે-ત્રણ વાર મુલાકાત લીધી હતી. તે પ્રસંગે ગવર્નર સાહેબ તથા દીવાન બન્ને જણ ફારસી ભાષાનું સારું જ્ઞાન (૧૧) શંખ ચુડાખ્યાન : એમાં પતિવ્રતા સ્ત્રીએ કેમ ધરાવતા હતા. તેથી વાતચીત કરવામાં ઘણી અનુકૂળતા રહેતી ચાલવું તે વિષેનું વર્ણન આવે છે. તથા રાજનીતિ અને વ્યભિચાર ખંડન આવે છે. હતી. સં. ૧૮૭૮ થી ૮૦ સુધી દિવાને સરધાર તથા ધોરાજી (૧૨) તવારીખે સોરઠ વ હાલાર : આ ગ્રંથ ઈતિહાસ અને ઉપલેટા મહાલો ઇજારે રાખીને તે કામ કર્યું હતું. ગ્રંથ છે અને તે વધુ જાણીતો છે. છતાં ક્યાંક ક્યાંક તેમનાં વિધાનોને સમર્થન આપવા કાવ્ય પંક્તિઓ પણ મૂકી છે. પણ આટલાથી તેની કીર્તિ સમાપન થતી નથી. તેણે રાજકાજનું મહાવિકટ કામ કરવા સાથે, વિદ્યાનું વ્યસન રાખી દીવાનજીને ફારસી ભાષા ઉપર પૂર્ણ પ્રભુત્વ હતું. જે ઉપયોગી ગ્રંથો જુદી જુદી ભાષામાં રચ્યા છે. તેથી જ તેની જેટલી સરળતાથી તેઓ ગુજરાતી લખી શકતા હતા. તેટલી કીર્તિ અમર રહી છે. તેમણે જે ગ્રંથો ફારસીમાં તથા સરળતાથી ફારસીમાં તેમના પોતાના વિચારો વ્યક્ત કરી શકતા. વ્રજભાષામાં લખ્યા તે નીચે પ્રમાણે છે. (૧) શિવ રહસ્ય : આ પુસ્તકમાં સંસ્કૃતમાં ઘણું કરીને તેઓ સારા ઇતિહાસવેત્તા હતા તેમ સારા કવિ પણ એક લાખ શ્લોક છે. તેનું તેમણે વ્રજભાષામાં દુહા, ચોપાઈ, હતા. તેમણે ગુજરાતી, હિન્દી અને ફારસીમાં સુંદર કાવ્યો સોરઠા અને છંદોમાં ભાષાંતર કર્યું છે. તે કથાની રીતે શિવ રચ્યાં છે. પિંગળ શાસ્ત્ર, સંગીત શાસ્ત્ર અને અલંકાર શાસ્ત્રના સંપ્રદાયના લોકો વાંચે છે. પણ કાવ્ય કઠિન હોવાથી જોઈએ તે જ્ઞાતા હતા. તેટલો પ્રચાર થયો નથી. દીવાનજી સેનાપતિ હતા. સૈન્યને દોરતા. દૂર્ગોને ઘેરા (૨) ધર્મશાસ્ત્ર : આ ગ્રંથ પણ સંસ્કતમાં છે. તેનું ઘાલ્યા અને મેદાની યુદ્ધો પણ લડ્યા. તેમના ગ્રંથમાં જ્યાં ભાષાંતર દોહરા ચોપાઈમાં સમજ પડે તે રીતે કર્યું છે. જ્યાં યુદ્ધનાં વર્ણનો છે. ત્યાં તેમની કલમને નિરંકુશ જવા દીધી છે. તેઓ વીરરસથી રંગાયેલા અને નીડર નેતા હતા. તેમણે (૩) અશૌચ : (સૂતક નિર્ણય) ગુજરાતી ભાષામાં તલવાર વીંઝી છે. તેટલા નીડર બની કલમ પણ ચલાવી છે. ગદ્યમાં છે. ઉપર લખ્યા ૧૨ પુસ્તકો ઉપરાંત (૧૩) શિવ ગીતા (૪) કવલિયાનંદઃ (અલંકાર શાસ્ત્ર) સંસ્કૃતમાં છે. તેનું (૧૪) શિવરાત્રી મહાભ્ય (૧૫) શિવ મહારત્નાકર (૧૬) વ્રજભાષામાં કાવ્યમાં ભાષાંતર કર્યું છે. કાલખંજ આખ્યાન (૧૭) જાલંધર આખ્યાન (૧૮) અંધકાસુર (૫) બિહારી સતસઈ વ્રજભાષામાં દોહરા છે. તેના આખ્યાન (૧૯) ત્રિપુરાસુર આખ્યાન (૨૦) ભસ્માંગ તે જ ભાષામાં અર્થ કર્યા છે. આખ્યાન (૨૧) ઈશ્વર વિવાહ (૨૨) બ્રાહ્મણની ૮૪ જ્ઞાતિનું (૬) સોમપ્રદોષનો મહિમા : (પ્રદોષ મહાભ્ય) જુદા વર્ણન (૨૩) પ્રદોષ મહિમા (૨૪) મોહિની છલ (૨૫). જુદા રાગમાં કવિતા કરેલી છે. ચંડીના ગરબા (૨૬) બુધેશ્વર બાવની. (૭) વિશ્વનાથ ઉપરનો કાગળ : ગુજરાતી અને રાજકાજની ખટપટ અને યુદ્ધો લડતાં લડતાં પણ તેણે વ્રજભાષામાં છે. આટલાં પુસ્તકોની સમાજને ભેટ આપી છે. Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy