________________
પ્રતિભા દર્શન
જે ૨૬૯ સમાલોચના-સાર
ગુજરાતની સંતવિભૂતિઓ પર પ્રાથમિક દૃષ્ટિપાત કરતાં
જણાશે કે ઘણા સંતોનો જન્મ અને ઉછેર પરપ્રાંતમાં થયો હોવા નરસિંહ મહેતાથી રમેશભાઈ ઓઝા સુધીના
છતાં અહીંના વસવાટને સંસ્કારપ્રિય જનતાએ સદૂભાવથી, મહાનુભાવોના પરિચયમાંથી પસાર થવાના અંતે આ બધા
શ્રદ્ધાથી સત્કાર્યોને આત્મીયતાથી અપનાવી લીધા છે. જેમ કે સંતોમાં જોવા મળતી વિલક્ષણતાઓ ટૂંકમાં નોંધવી જોઈએ.
આશારામ બાપુ, પૂ. સહજાનંદસ્વામીજી, પાંડુરંગ આઠવલે ગુજરાતના આ સંતોના પ્રાચીન-અર્વાચીન એમ બે અને ૫. રંગઅવધુત. “ “વિદ્વાન સર્વત્ર પુજયતે” ઉક્તિને વિભાગ પાડી શકાય. તેમાં માત્ર કાળગણના જ નહિ પણ અંતરની ઉદાર ગુજરાતી પ્રજાએ સાર્થક કરી બતાવી છે. અન્ય ભેદ લક્ષણો પણ છે. જેમ કે અગાઉના સંતો ભક્ત
આવા થોડા સંતો સમાજના સાચા રાહબર બની વ્યક્તિ હોવાથી વ્યક્તિગત રીતે પોતાનો અથવા પોતાનાં સ્વજનોનો
- સાથે સમષ્ટિના કલ્યાણમાં સહાયક બને છે. ઉદ્ધાર કરી શક્યા. વળી તેમનામાં શ્રદ્ધા, ભક્તિ, કીર્તનનું
હાલ તો યથાસ્થિતિમાં આ સંતો ગુજરાતમાં વ્યક્તિ પ્રમાણ મહત્તમ હતું તેટલું જ શિક્ષણ-કેળવણીનું પ્રમાણ
અને સમષ્ટિના કલ્યાણમાં સહાયક નીવડે તથા પ્રજાને સાચા, લઘુતમ હતું, જ્યારે વર્તમાન સંતો અધ્યાત્મમાર્ગે સ્વકલ્યાણ
સદ્ગુણી અને નિષ્ઠાવાન સંત પરીક્ષણ કરવાની પ્રભુ સદ્દબુદ્ધિ સાથે સમાજસેવા નિમિત્તે સર્વકલ્યાણનું પરમાર્થ કાર્ય પણ
આપે તેવી પ્રાર્થના સાથે વિરમવું ઇષ્ટ બનશે......... ઉપાડી રહ્યા છે. તેમના વિચારો, વાણી અને ચિંતનને જનતા જનાર્દન સુધી પહોંચાડવા પુસ્તકો-મેગેઝિનો સાથે પ્રસાર અસ્તુ..... માધ્યમોનો ઉપયોગ બળવત્તર બન્યો છે. પરિણામે એક સંતના
સંદર્ભ ગ્રંથો વિચારો દૃશ્ય-શ્રાવ્ય માધ્યમથી વિશ્વના ખૂણે-ખૂણે પહોંચે છે.
(૧) “ગુજરાતની અસ્મિતા'–રજની વ્યાસ સમયાતત સંતોની જીવનશૈલી પણ પરિવર્તિત દેખાય છે.
(૨) “સંત સાગર' –રમણલાલ સોની ઘણા સંતો ધર્મપ્રચાર સાથે જળ-ભૂમિ ને હવાઈ વાહનોનો ઉપયોગ કરતા જોવા મળે છે. પદયાત્રાને બદલે વાહનયાત્રા
ગુરુકૃપા હિ કેવલમ્'–નર્મદાનંદજી વ્યાપક બની. અન્ય ક્ષેત્રોની જેમ જાહેરાતનો ચેપ પણ સંતોની (૪) “ગુજરાતી મધ્યકાલીન સાહિત્ય'-અનંતરાય રાવળ પ્રવૃત્તિઓને લાગી ચુક્યો છે. તેથી કથા કે પારાયણોની કે (૫) ચરોતરની પ્રતિભાઓ (ભાગ. ૩)-ચંદ્રકાંત પટેલ સત્સંગોની જાહેરાત છાપા-મેગેઝિન-પોસ્ટરો અથવા કેબલ ઉપરાંત જે-તે સંતના પોતાનાં પુસ્તકો અને અન્ય દ્વારા થતી જોઈ શકાય છે. સંતોની સુવિદ્યાવૃદ્ધિમાં તેમના પ્રકાશનો અનુયાયીઓ પણ હરિફાઈમાં ઉતરતા જોવા મળે છે.
:
છે.
રા,
A
મ;
'
જઈએ.
''
:
-
-
-
* *
*
સુવર્ણતીર્થ-વરમાળા, દ્વારકા
સંબલેશ્વર મહાદેવનું મંદિર, કંકાવટી (ધ્રાંગધ્રા પાસે) ત્રિપુરુષ-પંચાયતન મંદિર, પરબડી (ઝાલાવાડ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org