________________
પ્રતિભા દર્શન પ્રકરણમાં મૂકાયેલું છે. જે વાંચીને વિવિધ સંપ્રદાયના લોકોએ ચીરફાડ કરવાનું કામ સામે આવતાં મન ઉદાસ બન્યું. તે લેખકને પ્રકરણ પાછું ખેંચવાની ધમકી આપી, કોર્ટમાં કેસ અરસામાં બીજા વિશ્વયુદ્ધનાં નગારાં વાગતાં મુંબઈ પર બોમ્બ દાખલ થયો. આ બધાના ગુજરાતી અનુવાદની પ્રસ્તાવનામાં પડશે એવી અફવાએ મુંબઈ ખાલી થવા લાગ્યું. એટલે તેઓનું લેખકે ખૂબ જ સૌમ્ય છતાં મક્કમ ઉત્તર વાળ્યો છે. પોતાના કુટુંબ પણ મુંબઈ છોડી વતન કઠી ગામે આવ્યું. એકાદ વર્ષ સન્યસ્તમાં આવાં દૂષણો ન પ્રવેશે તે પ્રત્યે પૂર્ણ જાગૃત રહીને અહીં અંગ્રેજી શાળામાં શિક્ષકની નોકરી કરી પાછા મુંબઈ એક સંપૂર્ણ સંત જેવું જીવન જીવી ગયા.
ગયા. ત્યાં થોડો સમય ધંધો કરી માટુંગાની પોદાર કોલેજમાં પોતે સંસારી ન હોવા છતાં સંસારી જીવનનાં દુઃખ,
જોડાયા. આ કોલેજમાં પાળી (શીફૂટ)માં અભ્યાસ ચાલતો અવરોધ અને પ્રશ્નો વિશેની બહોળી જાણકારી મેળવતા હોવાથી હોવાથી બપોરની શિફ્ટમાં અભ્યાસ કરી સાંજે વેપારનો સંસારીઓના વ્યક્તિગત, કૌટુમ્બિક તથા સંસ્થાકીય વગેરે હિસાબ-કિતાબ કરતા અને મોડેથી આધ્યાત્મિક રચિપોષક વિવિધ ક્ષેત્રની સમસ્યા ઉકેલતા રહ્યા. તેમનું જ્ઞાન વ્યાપક અને વાંચન સત્સંગ કરતો. ગહન હતું. રમત-ગમત, રાજકારણ, સાહિત્ય, બાળઉછેર, આધ્યાત્મિક વિકાસમાં સંસારી જંજાળ અવરોધક વ્યાપાર વિ. વિષેની તેમની જાણકારી અદૂભૂત હતી. વ્યવહાર નીવડશે એ કલ્પનાએ અપરણિત રહેવાનો સંકલ્પ કર્યો. છતાં શુદ્ધ સંસારી જીવનના પોતે એક આદર્શ સર્જન સાબિત થયા મુંબઈની કોલેજમાં નોકરી મળ્યાના એક વર્ષમાં કુટુંબના હતા. “જગત જેવું છે તેવું સ્વીકારીને ચાલો,” “જગતને બાદ આગ્રહ લગ્ન કર્યા. ચીલાચાલુ યાંત્રિક કુટુંબજીવન નિષ્ફળ છે કરી જગદીશ સુધી ક'દી ન પહોંચાય.” “આસ્તિક અને - તે વાત પત્નીને સમજાવી, ધર્મસંસ્કારયુક્ત, સુશીલ અને સમજુ નાસ્તિક ન બનો વાસ્તવિક બનો'. આવા વિચારોથી જનતાના ધર્મપત્નીએ તેમને સાથ આપ્યો. લગ્નબાદ તુરત જ દીક્ષા ફ્રેન્ડ અને ફિલોસોફર બનેલા. તેમને મેડિકલ લાઈનના વિકાસ લેવાનું અશક્ય હોઈ વીમાકંપનીની નોકરી લઈ બે-ત્રણ વર્ષ પ્રત્યે આદર હતો, માટે અવસાન બાદ દેહદાન કરવાની ઈચ્છા પસાર કરી લેવાનું વિચાર્યું. એક દાયકા બાદ છેવટે સં. તેમણે વ્યક્ત કરી હતી. માટે તેના પાલનરૂપે અનુયાયીઓએ ૨૦૦૭ના વૈશાખ સુ. - ૧૦ના મહાવીર પ્રભુના કેવળજ્ઞાન તેમનો દેહ “શ્રીકૃષ્ણ હોસ્પિટલ-કરમસદને આ ક્ષેત્રના પ્રાપ્તિના શુભ દિને ખાનદેશમાં સિરાળા ગામે તપસ્વી મુનિરાજ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાન કર્યો. ઉપરાંત સંચિત પૂ. ત્રિલોચનવિજયજી મહારાજના વરદહસ્તે એમણે દીક્ષા મૂડીમાંથી સરદાર પટેલ યુનિ. વિદ્યાનગરના મેડિકલ યુનિટના લીધી. એ પછી પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજય ઉત્તમ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક આપવા માટે યોગ્ય રકમનું પ્રેમસૂરિશ્વરજી મહારાજના શિષ્યરત્ન પન્યાસક્ષી દાન કર્યું. આમ સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું.
ભાનુવિજયજી ગણિવરના શિષ્ય તરીકે જાહેર થયાં. તત્કાળ જૈન મુનિઓમાં અમર સંત
તેમની આંતરિક સાધનાની મથામણ તીવ્ર બની. શૈશવથી
નવકારમંત્રમાં જે અતૂટ આસ્થા બંધાઈ હતી તે સતત દેઢ થતી પૂ. મુનિ અમરેન્દ્રજી મહારાજ
રહી. નવકારમંત્રના જાપ સાથે ધર્મશાસ્ત્રના પરિશીલનને કારણે જૈન મુનિઓમાં જેનું નામ જ્ઞાન-સાધનોનો પર્યાય બની સાધના પથના અવરોધો દૂર થતા ગયા. આ તીવ્ર મનોમંથન ગયું છે, અને જે અધ્યાત્મ પરંપરાના પ્રતીક બન્યા છે. એવા સાથે ચાલતી આર્ટ પ્રાર્થના અને પ્રતિક્રમણના પરિપાક રૂપે સંતનો જન્મ સંવત ૧૯૮૧ (ઈ.સ. ૧૯૨૫)માં કચ્છના છેવટે સં. ૨૦૧૭-૧૮ના અરસામાં રાજસ્થાનના લુણાવામાં ભુજપર ગામે થયો હતો - વિસા ઓસવાળ જ્ઞાતિના પિતા જ્ઞાનવૃદ્ધ ઉપાધ્યાય શ્રી ધર્મવિજયજી મહારાજના સાનિધ્યમાં મોણસીભાઈ અને માતા ભાણીબાઈની છાયામાં ઉછરતું આ તેમને સમ્યકજ્ઞાન પ્રાપ્ત થયું. એ જ્ઞાન ટપકાવી લેવા તેમણે બાળક શૈશવથી જ એકાંતપ્રિય, શરમાળ, સાત્ત્વિક અને કાગળ-કલમ લીધાં. પરિણામે “આત્મજ્ઞાન અને સાધના પથ” અંતરાભિમુખ પ્રકૃતિ ધરાવતું હતું, છતાં ભણવામાં તેજસ્વી નામનો મુનિશ્રીનો ઉત્તમ ગ્રંથ એમાંથી રચાયો. ભગવાન હતું. ઈ.સ. ૧૯૪૨માં વિજ્ઞાન સાથે મુંબઈમાં મેટ્રિકની પરીક્ષા મહાવીરે પ્રબોધેલી ધ્યાનસાધનાનું જીવંતરૂપ મુનિશ્રીને પ્રથમ વર્ગમાં વિશેષ યોગ્યતા સાથે પાસ કરી ડોક્ટર બનવાની ભગવાન રમણ મહર્ષિમાં જોવા મળ્યું. તેથી આ ગ્રંથમાં અપેક્ષાએ મુંબઈની વિલ્સન કોલેજમાં જોડાયા પરંતુ દેડકાની તેઓનો ફોટો મૂકી ગ્રંથ તેઓને અર્પણ કર્યો. ગ્રંથરચના બાદ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org