SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ જે બૃહદ્ ગુજરાતી ૧૬૭૯ શ્રાવણ વદ ૪ સોમવારે નાથજીદાદાએ જીવતાં સમાધિ પ્રેમસાહેબ (ઇ. સ. ૧૭૯૨-૧૮૯૩) લીધી એમ સંત ચરિત્રોમાં નોંધાયું છે, પરંતુ એ સમયને કોઈ પ્રમાણભૂત આધારો પ્રાપ્ત થતા નથી. રવિ-ભાણ સંપ્રદાયના સંત-કવિ. દાસી જીવણના શિષ્ય. કોટડાસાંગાણી (જિ. રાજકોટ) ગામે, કડિયા જ્ઞાતિમાં નીલકંઠદાસજી સ્વામી નીલકંઠપૂરી પિતા પદમાજી અને માતા : સુંદરબાઈને ત્યાં જન્મ. પત્ની : (અવસાન ઈ. સ. ૧૯૨૬) મલબાઈ, પુત્ર : વિશ્રામસાહેબ. બુંદશિષ્ય પરંપરા : વિશ્રામ સાહેબ-માધવસાહેબ-પુરુષોત્તમદાસજી પ્રેમવંશ ગુરુચરણદૂધરેજ વડવાળાધામના સ્થાપક પટ્ટયજ્ઞદાસજીની ગુરુ. દાસજી (હયાત), રચના : ભજનવાણી. પરંપરામાં, રઘુનાથપૂરીના ગુરુ. મૂળ આશ્રમ ઝીંઝુવાડા ગામ પાસે હતો. ઇ.સ. ૧૫૩૯ માં તેમણે આશ્રમની સ્થાપના પ્રેમાનંદ સ્વામી/પ્રેમસખી પ્રેમાનંદ કરી હોવાનું નોંધાય છે. રામાનંદી વૈષ્ણવ, દશનામી શૈવ, (ઇ. સ. ૧૭૭૯-૧૮૪૪) (ઇ. સ. ૧૭૮૪-૧૮૫૫). કબીર શિષ્ય પદ્મનાભની પરંપરા અને મારગીપંથ એમ - સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ-કવિ. જન્મસ્થાન : જુદા જુદા પંથ-સંપ્રદાયોના અનુયાયી દૂધરેજનાં સ્થાનને દોરા (જિ. ભરૂચ) ઇ.સ.૧૮૧૪-૧૫માં સહજાનંદ સ્વામીને પોતાના સંપ્રદાયના આદ્યસ્થાન તરીકે ઓળખે છે. એટલે મૂળ ગઢડા ગામે મળ્યા. દીક્ષા લીધી. સંગીતના જાણકાર, કોઈ એક પરંપરાને વળગી ન રહેતાં સાંપ્રદાયિક ઐક્યની પ્રેમલક્ષણા ભક્તિનાં પદોના રચયિતા. ગાંધર્વ/ગવૈયા જ્ઞાતિમાં ભાવના તેમના અનુગામી શિષ્ય પરંપરાઓમાં વિકસી તેની જન્મ. દીક્ષાનામ : નિજબોધાનંદ પાછળથી “પ્રેમાનંદ પાછળ નીલકંઠદાસજીનું પ્રતાપી તેજસ્વી વ્યક્તિત્વ હશે એવું સહજાનંદ સ્વામી દ્વારા “પ્રેમસખી' સંબોધન. ૧૨૦૦૦ જેટલાં લાગે છે. પદોની રચના. ઉપરાંત “દાણલીલા', તુલસીવિવાહ', નિષ્કુલાનંદસ્વામી (ઈ. સ. ૧૭૬૬-૧૮૪૮) રાધાકૃષ્ણ વિવાહ', “એકાદશી વ્યાખ્યાન' વગેરે. સ્વામીનારાયણ સંપ્રદાયના સંત-કવિ. ગુર્જર સુતાર, બજરંગદાસ બાપુ (અવસાન ૧૯૭૭) જ્ઞાતિમાં શેખપાટ ગામે જન્મ. પિતા : રામજીભાઈ, માતા : અર્વાચીન સમયના સંત. જગ્યા : બગડાણા. અધેવાડા અમૃતબા. પૂર્વાશ્રમનું નામ : લાલજી. પોતાની અનિચ્છા છતાં (જિ. ભાવનગર) ગામે ઈ.સ. ૧૯૦૦ આસપાસ જન્મ, અઘોઈ ગામનાં કંકુબાઈ સાથે કુટુંબના આગ્રહથી લગ્ન કર્યા. રામાનંદી સાધુકૂળમાં પિતા : હીરદાસજી. માતા : શિવસંતાન : માધવજી, કાનજી. ઈ.સ. ૧૮૦૪માં સહજાનંદ સ્વામી કુંવરબા. અવસાન : ઇ.સ. ૧૯૭૭ સં. ૨૦૩૩ પોષ વદ ૪. પાસે દીક્ષા. અવસાન. ધોલેરામાં ઈ.સ. ૧૮૪૮. રચના : તા ૧૧-૧-૭૭. ૨૩ જેટલી નાની મોટી કૃતિઓ અને ૩૦૦ જેટલાં પદો. બાલકસાહેબ (ઇ. સ. ૧૮૦૧-૧૯૦૬) પ્રાણનાથસ્વામી/ઇન્દ્રાવતી/મહારાજ રવિભાણ સંપ્રદાયના હરિજન સંત કવિ. (ઇ. સ. ૧૬૧૮-૧૯૯૫) ત્રિકમસાહેબના શિષ્ય નથુરામના શિષ્ય. મેઘવાળ જ્ઞાતિના મૂળદાસ પઢિયારને ત્યાં મારવાડમાં જન્મ. દાસી જીવણના પ્રણામિ નિજાનંદ સંપ્રદાયના આદ્યસ્થાપક દેવચંદ્રજીના પુત્ર દેશળભગતના ગુભાઈ. ઈ.સ. ૧૮૭૦માં શિષ્ય. જ્ઞાની વિદ્વાન કવિ. જામનગરમાં લોહાણા જ્ઞાતિના દાસીજીવણના સમાધિસ્થાન પર દહેરી બંધાવી. શિષ્યો : કેશવજી ઠક્કર અને માતા : ધનબાઈને ત્યાં જન્મ. દીક્ષા. પીઠો, માણંદ, માવજી. જગ્યાઓ : (૧) રામવાડી, કરણપરા ૧૬૩૧. જન્મનામ : મહારાજ. દીક્ષાનામ : પ્રાણનાથ. શેરી નં. ૩ રાજકોટ (ભરવાડ જ્ઞાતિ પાસે) (૨) નવા થોરાણા કેટલીક રચનાઓ “ઇન્દ્રાવતી'ના નામે. હિન્દી, ઉર્દૂ, સિંધી (રાજકોટ), (૩) ચુનારાવાડા પાસે (રાજકોટ) (૪) સમી અને ગુજરાતી ભાષામાં મોટી સંખ્યામાં પદો-કીર્તનો ઉપરાંત (જિ. મહેસાણા) (૫) રાધનપુર (જિ. મહેસાણા), (૬) બારમાસી’ ‘ષડઋતુ' અને “તારતમ સાગર | શ્રીજી વારાહી (જિ. બનાસકાઠાં) (૭) જૂનાગઢ - ભવનાથ મુખવાણી’ ગ્રંથ. તળેટીમાં. રચના: ભજનવાણી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy