SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ બૃહદ્ ગુજરાત સાહેબના આગમનથી રવિ-ભાણ સંપ્રદાયમાં હરિજનોને જગ્યા-અન્નક્ષેત્રના આદ્યપુરુષ. આપા જાદરાના શિષ્ય. સ્થાન મળ્યું અને આગળ જતાં “વાડીના સાધુ તરીકે અનુયાયીઓમાં ઈશ્વરના અંશાવતાર ગણાતા આ ચમત્કારી ઓળખાતા હરિજન સંત-ભક્તો-કવિઓની સમૃદ્ધ પરંપરા સિદ્ધ ગૌસેવકનો જન્મ વિ. સં. ૧૭૮૪માં કાઠી જ્ઞાતિની મળી. હિન્દી અને ગુજરાતી ભાષામાં રચાયેલી એમની ખાચરશાખામાં પિતા કાળા ખાચર અને માતા માલુબાઈને ત્યાં ભજનવાણી ઉપર કબીરસાહેબનો અને તેમની વાણીનો આણંદપુર ભાડલા (તા. જસદણ, જિ. રાજકોટ) ગામે થયો વ્યાપક પ્રભાવ પડ્યો છે. એમાં આધ્યાત્મિક ઉન્માદની લહેરો હતો. એમના નોંધાયેલા જીવનપ્રસંગોમાં ઈ.સ. ૧૭૪૫-૪૮ વ્યક્ત થઈ છે. શિષ્યો : ભીમ સાહેબ (આમરણ) અને વચ્ચે ગુરુ જાદરા ભગતે જન્મથી જ અંધ એવા આપા નથુરામ (રાધનપુર). સમાધિસ્થાન : રાપર ગામે. દાનાભગતની જન્માંધતા ટાળી કંઠી બાંધી. એ પછી મોલડી ગામે આપા રતાની જગ્યામાં થોડો સમય ગૌસેવા કર્યા બાદ દયાનંદ, મુંડિયાસ્વામી (ઇ. ૧૮૫૨-૧૯૨૯) કોઠી ગામે આવ્યા. ત્યાં સાધુ ચેતનદાસજી પાસે ગુરુમંત્ર લઈ ડમરાળા ગામે શ્રીગોડ માળવી બ્રાહ્મણ જ્ઞાતિમાં સંપૂર્ણ ભક્તિમાર્ગ ગ્રહણ કરી સંતસેવા ને અન્નદાન કરતા કાશીરામ અને પાનબાઈને ત્યાં વિ. સં. ૧૯૦૮માં જન્મ. ૨૦-૨૨ વર્ષ કોઠી રહ્યા. ઇ.સ. ૧૭૬૮માં ગરમલી (ચલાલા જામનગરના સાધુ બ્રહ્માનંદ પાસે ઇ. ૧૮૮૬માં દીક્ષા. પાસે) ગામે ગૌસેવા અને સદાવ્રત શરૂ કર્યું. ૧૮ વર્ષ જૂનાગઢના રેવન્યુ ખાતામાં અથવા પોલીસ ખાતામાં નોકરી ગરમલીમાં રહ્યા પછી બોડકા ગામે આવ્યા ઇ.સ. ૧૭૮૫માં, કરતા. એકવાર વિના કારણે નિરપરાધીને દંડ કર્યો, પાછળથી ત્યાંથી ચલાલા દરબાર ભોકાવાળાના આગ્રહે ઇ.સ. ૧૭૮૬માં પશ્ચાતાપ થતાં રાજીનામું આપી સન્યસ્ત ધર્મ સ્વીકાર્યો. ઇ.સ. ચલાલા ગામે આવી ધરમની ગામે આવી ધરમની ધજા ખોડી ૧૯૨૯માં જામનગરમાં ગુરુ બ્રહ્માનંદની સમાધિ પાસે સમાધિ ગોળ-ચોખાનું સદાવ્રત શરૂ કર્યું. જીવનમાં અનેક ચમત્કારમય લીધી. રચના : ઉપદેશાત્મક જ્ઞાનમાર્ગી સંતવાણી, ભજનો. ઘટનાઓ સર્જીને, આપા વિસામણ (પાળિયાદ), આપા ગીગા દયાનંદ સરસ્વતી (ઇ.સ. ૧૮૨૪-૧૮૮૩) (સતાધાર) અને મૂળી આઈ જેવી પ્રતાપી વિભૂતિઓને પ્રબોધી સુસમૃદ્ધ સંતપરંપરા ઊભી કરીને સં. ૧૮૭૮ના ભાદરવા વદ આર્યસમાજ સંપ્રદાયના આદ્યસ્થાપક ધર્માચાર્ય ૧૧ શનિવારે, ઇ.સ. ૧૮૨૨માં બ્રહ્મલીન થયા. ચલાલાની સંન્યાસી. ગુરુ : વિરજાનંદ સ્વામી. મોરબી પાસેના ટંકારા જગ્યાના ઉત્તરાધિકારી તરીકે આપા દાનાએ પોતાના નાના ગામે ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં કરસનજી ત્રિવેદીને ત્યાં. જન્મ ભાઈ આપા નાથાના દીકરા આપા જીવણાને દીક્ષિત કરેલા. એ નામ : મૂળશંકર. જ્ઞાનની ખોજમાં ગૃહત્યાગ કર્યો. રૂઢિ, પરંપરા અનુક્રમે આપા જીવણાભગત, આપા દેવાભગત, વહેમો, અંધશ્રદ્ધા, મૂર્તિપૂજા વગેરે સામે જેહાદ જગાવી અને આપા ઉનડભગત અને આપા દાદાભગત સુધી ચાલી. આપા ઇ.સ. ૧૮૭૫માં મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી. દાદાભગત પછી તેમના ભાઈ લોમા ભગતના પુત્ર આપા વેદધર્મના હિમાયતી એવા આ તત્ત્વચિંતકનો “સત્યાર્થ પ્રકાશ” ભાણાભગત, આપા મંગળુબાપુ ભગત અને વર્તમાન ગ્રંથ વેદો-ઉપનિષદો-પુરાણોનું ખરું રહસ્ય સમજાવે છે. ગાદીપતિ શ્રી વલકુબાપુ સુધી ચાલી આવી છે. આ દવારામ (ઇ. ૧૮૪૯-૧૯૨૬) દેવાનંદ સ્વામી (ઇ.સ. ૧૮૦૩-૧૮૫૪) ભાણવડ (જિ. જામનગર)માં અન્નક્ષેત્રના સ્થાપક સ્વામીનારાયણ સંપ્રદાયના સંત-કવિ. દલપતરામ સંત-ભક્ત. ખાખી સાધુ નરસંગજીના શિષ્ય. લોહાણા કવિના ગુરુ. બળોલ (તા. લીંબડી. જિ. સુરેન્દ્રનગર) ના બાય જ્ઞાતિમાં વિઠ્ઠલદાસ ઠક્કરને ત્યાં ભાણવડ ગામે જન્મ. પત્ની: જમનાબાઈ, પુત્ર : વલ્લભદાસ. અવસાન સં. ૧૯૮૨ શાખના ચારણ જીજીભાઈ અને બહેનજીબાને ત્યાં જન્મ. છે વર્ષની ઉંમરે ગઢડા (જિ. ભાવનગર) સહજાનંદ સ્વામી પાસે માગશર સુદ-૪ ગુરુવારે. આવ્યા. ઇ.સ. ૧૮૧૦માં સહજાનંદ સ્વામી પાસે દીક્ષા લીધી. દાના ભગત-આપા દાના (ઇ. ૧૭૨૮-૧૮૨૨) બ્રહ્માનંદ સ્વામી પાસે કાવ્ય શાસ્ત્ર-પિંગળનો અભ્યાસ, પાંચાળની સંતપરંપરાના તેજસ્વી સંત, ચલાલાની ઈ.સ. ૧૮૨૯માં સહજાનંદ સ્વામીએ કવિ તરીકેની પદવી Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy