________________
પ્રતિભા દર્શના
જે ૨૩૨/૩૫ પર્યાયમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પશ્ચિમ તા. ૧૦-૯-૧૯૩૫ને શુભ દિને અજીમગંજ (બંગાળ)ની પાવન બંગાળ, કર્ણાટક, રાજસ્થાન આદિ અનેક જગ્યાએ વિચરણ કરી વસુંધરા પર થયો. પિતાનું નામ શ્રી રામસ્વરૂપસિંહ અને માતાનું ૬૦ હજાર કી.મી. પગપાળા વિહાર કર્યો છે.
નામ ભવાનીદેવી હતું. પૂજ્યશ્રીનું સંસારી નામ પ્રેમચંદ રાખવામાં - તેઓશ્રીની નિશ્રા પામી અનેક પુણ્યાત્માઓએ આવ્યું હતું. જન્મથી તેમને નમ્રતા, વિવેક, વિનય, સરળતા, સંયમજીવનનો સ્વીકાર કર્યો છે, ઉપધાનતપની આરાધના કરી છે નિજાનંદની મસ્તી, ભાવનાશીલતા, મધુભાષીપણું, ગુણજ્ઞદષ્ટિ તથા સમ્યક્ત્વમૂલ ૧૨ વ્રતધારી શ્રાવક-શ્રાવિકા બન્યાં છે. એવા સગુણો વારસામાં મળ્યા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ - સમ્યકતપની આરાધનામય તો પૂજ્યશ્રીનું જીવન જ છે.
અજીમગંજમાં જ થયું. ત્યાર પછી ધાર્મિક અને વ્યાવહારિક ઉચ્ચ ઇચ્છાનિરોધરૂપ” એ સૂત્રને નજર સમક્ષ રાખી જિનાજ્ઞાને,
શિક્ષણ કાશીવાળા આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીની પ્રેરણાથી ગુવજ્ઞાને સમર્પિત રહીને વર્ધમાનતપની ૧૦૦ ઓળી કરી જેમાં
મધ્યપ્રદેશના શિવપુરી શહેરમાં સ્થપાયેલા શ્રી વીરતત્ત્વ પ્રકાશન ૨૩ અને ૩૩ મી ઓળી ઉપવાસથી, ૪૨-૩૩-૩૦-૧૦-૧૩
મંડળમાં રહીને પ્રાપ્ત કર્યું. ત્યાં તેમને વિભિન્ન ચિંતકો અને ૧૨-૧૧-૧૦-૯ ઉપવાસની આરાધના માત્ર દોઢ વર્ષમાં જ કરી.
સાધુસંન્યાસીઓના સાહિત્યનું વાંચન-મનન કરવાનો અવસર પ્રાપ્ત
થયો. - ૮ ઉપવાસ દશવાર, ૭ ઉપવાસ સાતવાર, છ ઉપવાસ છવાર, ૫ ઉપવાસ પાંચવાર, ચારના પારણે ચાર ઉપવાસ ૧
વિદ્યાકાળ દરમ્યાન તેમનું મન જીવનમાં કંઈક કરવા માટે મહીના સુધી, છ8ના પારણે છઠ્ઠ ૧ મહિના સુધી, ૧૦૮ અઠ્ઠમનો
વારંવાર ઉત્સુક રહ્યા કરતું હતું. ઘણાં આંતરિક ચિંતન પછી તેઓ તપ, ૨૪ ભગવાનના ચઢતા ઉતરતા ક્રમે આયંબિલ, સત્તરમાં
એવા નિર્ણય પર પહોંચ્યા કે અતિ દુર્લભ માનવજીવન પામીને માત્ર ભગવાનનાં ચઢતા ક્રમે આયંબિલતપ ચાલુ.
ભૌતિક્તાના રંગોમાં જ લપેટાઈ રહેવું, ભોગ અને આસક્તિમાં સૌજન્ય : પૂજ્યશ્રીના સંયમજીવનનાં ૫૦ વર્ષ પ્રવેશ પ્રસંગે
રચ્યાપચ્યા રહેવું એ તો પશુતુલ્ય જીવનની નિશાની છે. માનવીનો
અણમોલ અવતાર સાધના સુકૃત માટે છે. એ રીતે તેમણે પતાના અનુમોદનાર્થે સેવકવર્ગ તરફથી
જીવનની દિશા સુનિશ્ચિત કરી દીધી. શ્રી વીતરાગ પ્રભુપ્રેરિત જાહેરક્ષેત્રે, રાષ્ટ્રિય કક્ષાએ, યશસ્વી તામતાને સંયમમાર્ગ અપનાવીને રત્નત્રયીની આરાધના દ્વારા સ્વપરના વરેલા - અજોડ પ્રવચનકાર, પ્રભાવશાળી કલ્યાણનો માર્ગ ગ્રહણ કરવાનો સંકલ્પ કર્યો. અને એ સંકલ્પની વ્યક્તિત્વ ધારણ કરનાર
સિદ્ધિ રૂપે તેમને સં. ૨૦૧૧ના કારતક વદ ૩ના શુભ દિને,
ગુજરાતની પુણ્યભૂમિ સાણંદ મુકામે પૂ. પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ પૂ. આ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.
શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા કાદવમાં રહીને જે કાદવથી આપવામાં આવી અને મુનિ શ્રી પદ્મસાગરજી નામે ઘોષિત કરવામાં અલિપ્ત રહે છે તેને ‘પદ્મ' કહેવાય છે, આવ્યા. વિરાટ વ્યક્તિત્વ, પ્રભાવશાળી વાણી અને વિશાળ પાણીથી ભરપૂર હોય છતાં જે શાસનપ્રભાવનાથી પૂજયશ્રીનો સંયમપર્યાય સોળે કળાએ શોભી છલકાય નહીં તેને “સાગર' કહે છે ' રહ્યો. તીવ્ર સ્મરણશક્તિ, અપૂર્વ અભ્યાસપ્રીતિ અને પૂજયપાદ અને જે “પદ્મ પણ છે અને “સાગર ગુરુદેવશ્રીના અંત:કરણના આશીર્વાદથી બહુ થોડા સમયમાં માત્ર પણ છે તેમને પદ્મસાગર' કહેવાય ધર્મગ્રંથોનો જ નહીં પરંતુ ન્યાય, વ્યાકરણ, દર્શનશાસ્ત્ર, કાવ્ય
આદિ વિષયોનો અગાધ અભ્યાસ કરી લીધો. આગમગ્રંથોનું ઊંડું જન્મ લે છે, જેમની આત્મિક આભા પરિશીલન કર્યું. અને સગુણોની સુવાસ સૌને મનોહર મુખમુદ્રા, ચમકભરી આંખો, આકર્ષક અને
સુગંધિત અને આનંદિત કરી મૂકે છે! પ્રભાવશાળી વ્યક્તિત્વ તથા સુમધુર વાણીથી લાખો જિજ્ઞાસુઓ આવા વિરલ મહાત્માઓનું વ્યક્તિત્વ જનસામાન્યથી નિરાળું અને પૂજયશ્રી પ્રત્યે આકર્ષિત રહે છે. મહાપુરુષ ક્યારેય કોઈ પણ અદ્ભુત હોય છે. તેઓની વિશિષ્ટતાઓ વંદનીય હોય છે. આવી ગચ્છસમ્પ્રદાયની સીમાઓમાં સીમિત રહેતા નથી. સ્થાન, સમય વિભૂતિઓ સ્વજીવનના ઉચ્ચ આદર્શો દ્વારા પ્રાણી માત્રના અને સંપ્રદાયના બંધનો પૂજયવરને બાંધી શકતા નથી. પૂજ્યશ્રી કલ્યાણની ભાવનાપૂર્વક સર્વ આત્માઓનું હિતમંગલ માર્ગદર્શન કરે પોતાનાં પ્રવચનોમાં ઘણીવાર કહે છે, “હું બધાંનો છું, બધાં મારાં છે. પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી છે, હું મુસ્લિમનો પીર છું. હિંદુઓનો સંન્યાસી, ઇસાઈઓનો મહારાજ એવા જ એક દેદીપ્યમાન સિતારા છે. પૂજયશ્રીનો જન્મ પાદરી, શીખોનો ગુરુ અને જૈનોનો આચાર્ય છું.” આવી વિશાળ,
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org