________________
૨૩૨/૩ર છે
બૃહદ્ ગુજરાત. છેલ્લી બેતારકધામ તીર્થની પ્રેરણા કરતા ૨૧ મહાન લક્ષ્મીપુરી મુકામે આચાર્યપદથી અલંકૃત થયા. એ પછી તો તેઓ આચાર્યો તથા ૬૦૦ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ૨૦ શ્રી સૂરિમંત્રની સાધનામાં જ જબરા ઓતપ્રોત થઈ ગયેલા. શ્રી હજાર ભાવિકો સાથે ઐતિહાસિક ભવ્ય અંજનશલાકા પ્રસંગ સૂરિમંત્રની પાંચે પીઠિકાઓની પાંચથી વધારે વાર તેઓશ્રીએ તપધામધૂમથી ઊજવાયો.
જપ દ્વારા સાધના કરી. અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી અને (સંકલન : પૂ. પંન્યાસ રવિરત્નવિજયજી મહારાજ) શ્રી સૂરિમંત્ર પ્રત્યે તેઓશ્રીની આંતરિક બહુમાન સાથે અપાર સૌજન્ય: આડત્રીસ વડી દીક્ષા નિમિત્તે પૂ. મુનિશ્રી ભક્તિ હતી. એના પ્રભાવે આંતરિક શુદ્ધિ સાથે બાહ્યપુણ્યપ્રકર્ષ કલ્યાણરત્નવિજયજીની પ્રેરણાથી પણ તેઓશ્રીનો ખૂબ વધેલો. જેના પ્રભાવે તેઓશ્રીએ
શાસનપ્રભાવક ૧૬ અંજનશલાકા - ૪૦ પ્રતિષ્ઠા વગેરે અનેક કાર્યો શ્રી સૂરિમંત્રના અતુપમ સાધક દક્ષિણમહારાષ્ટ્રના
નિર્વિઘ્નરૂપે કરાવેલાં. એમાં પણ કોલ્હાપુર - શિરોલી શ્રી પ્રભાવક
સીમંધરધામની અંજનશલાકા પ્રતિષ્ઠાએ તો વિક્રમસર્જક રેકર્ડ પ. પૂ. આચાર્ય શ્રીમવિજયજી કરેલા. વણી-વાસંદાના જંગમ સાધુ - સાધ્વીજી ભગવંતોના
વિહારમાં વૈયાવચ્ચે થઈ શકે એ માટે સ્વ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિ જયશેખરસૂરીશ્વરજી મહારાજ
મહારાજે તથા સ્વ. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે જે સુરતના ધર્મનિષ્ઠ સુશ્રાવક ચીમનભાઈ ઝવેરીનાં ધર્મપત્ની મનોરથો સેવેલા તેની પૂર્તિરૂપે સાપુતારા મુકામે, પૂજયશ્રીની પાવન મોતીકોરબેનની કુલિએ વિ.સં. ૧૯૮૬ જેઠ વ. પના જયંતિલાલ પ્રેરણાથી અને અનેરી પુણ્યાઈથી કોઈ જ વિશેષ પ્રકારના પ્રયાસ નામે પુત્રરત્નનો જન્મ થયો. સ્તનપાન કરાવતી વખતે માતાએ વિના ગજાભિષેક જેમ તીર્થ સાકાર થઈ રહ્યું છે. કાનમાં ફેંકેલો “બેટા ! સંયમ એ જ સાર છે' નો મંત્ર, ધર્મસંસ્કારી
કોઈને પોતાના કરવાની ખેવના નહીં, સહુને શાસનના જ વાતાવરણ, સચ્ચારિત્ર્યચૂડામણિ સ્વ. પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી કરવાની તત્પરતા. ચતુર્વિધ સંઘ તો રત્નોની ખાણ છે. એમાં ઉત્કર્ષ મ.સા નું વાત્સલ્ય, સકલસંઘ હિતૈષી સ્વ. પૂ. આ. શ્રી. ભુવન
જ થવો જોઈએ આવી સતત ભાવના. શ્રી ગૌતમસ્વામી પ્રત્યે ભાનુસૂરીશ્વરજી મ.સા.નાં વૈરાગ્યરસઝરતાં પ્રવચનો, સ્વકીય
અનન્ય ભક્તિ. આ વાતો જીવનની અંતિમ ક્ષણ સુધી જાળવી વડીલબંધુ પૂ. મુનિરાજશ્રી ધર્માનંદવિજયજી મ.ની કે જેઓ
રાખી. કેવો યોગાનુયોગ ! એમના વડીલબંધુ - ગુરુદેવ સ્વ. પૂ. પાછળથી સહજાનંદી, અધ્યાત્મસિદ્ધ, કર્મસાહિત્ય મર્મજ્ઞ, આ, શ્રી ધર્મજિતસૂરીશ્વર મહારાજ સાહેબ વિ.સં. ૨૦૪૪ ચત્રવદ વ્યવહારદક્ષ, નિષ્કપટ, સદા સુપ્રસન્ન શ્રી ધર્મનિષ્ઠ સ્વ. પૂ. આ.
૧૪ ના પપ્ની પ્રતિક્રમણમાં પક્ઝીસૂત્ર સાંભળતાં સમાધિમૃત્યુને શ્રી ધર્મજીતસૂરીશ્વર મહારાજ સાહેબ બન્યા. તેઓની મસ્તી ભરી વર્યા... તો તેઓ પોતે વિ.સં. ૨૦૫૭ ભાદરવા વદ ૧૨ પુષ્ય સંયમ સાધનાનાં દર્શન તથા જીવલેણ અકસ્માતમાંથી આબાદ
નક્ષત્રમાં મલાડ શ્રી હીરસૂરિ ઉપાશ્રયે શ્રી ગૌતમસ્વામીનું પૂજન બચાવ થવા પર સૌથી જયેબંધુ મોહનભાઈની મળેલી પ્રેરણા. આ
કરતાં કરતાં અને ચતુર્વિધ શ્રી સંઘને વાસક્ષેપ કરવા દ્વારા શ્રી બધાનો સરવાળો એટલે જયંતિલાલનું વિ.સં. ૨૦૦૮ જેઠ સુદ સંઘના ઉત્કર્ષની ભાવનામાં રમતાં રમતાં સમાધિમૃત્યુને વર્યા. પાંચમે મુનિ જયશેખરવિજયમાં રૂપાંતરણ. જોતજોતામાં વર્ધમાન
જેમના સંસારી પરિવારમાંથી માતા વગેરે ૧૪ પુણ્યાત્માઓ તપની ૬૨ ઓળી, નૂતનકર્મસાહિત્ય બંધ વિધાન અંતર્ગત મૂળ
સંયમ માર્ગે સંચર્યા અને જેમના ૧૭ શિષ્ય-પ્રશિષ્યાદિ સંયમ સાધી પ્રકૃતિ રસબંધોની સંસ્કૃતમાં ૧૬OO૦ શ્લોકપ્રમાણ વૃત્તિ,
રહ્યા છે એવા પૂ. ગુરુદેવશ્રી જયશેખરસૂરિજી મ.સા.ના ચરણોમાં ગુજરાતીમાં “કર્મસિદ્ધાંતનું વિજ્ઞાન”, મધુર પ્રવચનો દ્વારા
અગણિત વંદન. ચોમાસાઓમાં અનેકવિધ શાસનપ્રભાવના.. આ બધાં બાહ્ય
પ. પૂ. આ. શ્રી અભયશેખરસૂરિજી મહારાજ સાહેબની પ્રેરક્ષાથી એક સોપાનો સાથે શ્રી અરિહંત પ્રત્યે અનેરી પ્રીતિ-ભક્તિ, ગુરુઓ
સદગૃહસ્થના સૌજન્યથી હ: રવીન્દ્ર સુચંદ્ર શાહ માધવનગર (મહારાષ્ટ્ર) પ્રત્યે અનુમોદના - પ્રમોદભાવ, નાના-મોટા સહુ સાધુઓ પ્રત્યે ઊછળતો બહુમાનભાવ, પરાર્થવૃત્તિ, સંઘો પ્રત્યે વાત્સલ્ય, બધા
યુવક-જાગૃતિના પ્રેરણાદાતા, પાસે નમ્રતા, નિખાલસતા અને નિષ્કપટતા, દિલની વિશાળતા
વ્યાકરણવિશારદ, દીક્ષા દાતેશ્વર ઉદારતાને કારણે અનેકને સંયમમાં સ્થિર કરવાની કલા, પોતાના - પરાયાની સંકુચિત વૃત્તિનો અભાવ, શાસન અને ચતુર્વિધ પૂ. આ. શ્રી વિજયગુણરત્નસૂરિજી મ. શ્રીસંઘની ઉન્નતિ જોવાની ભારે ખેવના. આવાં બધાં આંતરિક વિનય-વિવેક જેવા સદૂગુણોથી સંપન્ન અને જિનશાસનની સોપાનો સર થતાં જોઈ પૂજ્ય ગુરુદેવોએ ક્રમશઃ ગણિ વગેરે પદથી પાટપરંપરાને સમયે સમયે જે ધર્મપ્રભાવક મહાપુરુષોની ભેટ મળી અલંકૃત કર્યા. વિ.સં. ૨૦૪૪ના દ્વિતીય જેઠ સુદ ૧૦ના કોલ્હાપુર છે તેમાં શ્રી વિજપ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં પૂ. આ.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org