________________
પ્રતિભા દર્શન
જે ૨૩૨/૨૦ અને અપૂર્વ વસ્તુ મળ્યાનો આનંદ થયો. તેઓશ્રી જ્ઞાન-ધ્યાન, પૂજયશ્રી પૂજયપાદ શાસનસમ્રાટના શુભાશીર્વાદ મેળવવા તપસ્યા અને ગુરુની ભક્તિમાં એકતાન બની ગયા. વિદ્યાર્થીતા, ભાગ્યશાલી થયા છે. એટલું જ નહિ, પણ સં. ૨૦૦૫માં પૂ. વિનય, વૈયાવચ્ચની ભાવના, વિવેકશીલતા, વિનમ્રતા પૂજયશ્રીનાં શાસનસમ્રાટશ્રી વિરાજતા હતા તે સમયે પ્રવ્રજપા પ્રાપ્ત કરી હતી. સાથી બની ગયાં. ભૂખ્યાને ભાવતાં ભોજન મળે પછી એમનો અધ્યાત્મની ભૂમિકામાં વડીલની વિદ્યમાનતા શિષ્યના સૌભાગ્યમાં લાભ લેવામાં શી મણા રહે ! એમ બાળ મુનિની સંયમયાત્રા પૂરક બને છે. એ અગમ્યતવ ગણાય છે. પછી તો વર્ષો સુધી પૂ. સુખપૂર્વક આગળ વધતી રહી. દીક્ષા લીધા પછી પૂરાં બાર વર્ષ શાસનપ્રભાવક આ. શ્રી વિજય મેરુપ્રભસૂરિજી મહારાજની સતત અધ્યયનમાં લીન બની ગયા. તેઓશ્રીની અભ્યાસ પ્રત્યેની ઝંખના કાળજીપૂર્વક જ્ઞાનાધ્યયન કરવાની તમન્ના અને ઉત્તમ સંયમ જોઈને ગુરુદેવે તેમને શાસ્ત્રીજી પાસે પાણિનીના વ્યાકરણનો સંસ્કારો સીંચવવાની ચીવટ, પૂજ્ય ગુરુવર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી અભ્યાસ કરવા મૂક્યા. વ્યાકરણની સાથોસાથ ન્યાય, સાહિત્ય મહારાજની સાચવણી, હૂંફ વગેરે જીવનવિકાસના અંગ બની અને આગમગ્રંથોનો પણ ઊંડો અભ્યાસ કર્યો. બૃહદ્ ગુજરાત ગયાં. એ પણ એટલું જ મહત્ત્વનું છે કે તેમના દાદાગુરુ પૂજયપાદ સંસ્કૃત પરિષદની પરીક્ષાઓ આપી. સિદ્ધાંત કૌમુદિ, પ્રૌઢ પીયુષપાણિ આચાર્યભગવંત શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મનોરમા, લઘુ શબ્દેન્દુશેખર, પરિભાષેન્દુશેખર, વાક્યપ્રદીપ, મહારાજની વ્યક્તિ પારખવાની અને પ્રસંગે પ્રસંગે યોગ્ય પ્રેરણા વૈયાકરણ, ભૂષણસાર આદિ વ્યાકરણ તથા મુક્તાવલી, પ્રશ્ન પાવાની વિલક્ષણ કળાનો લાભ છેલ્લે છેલ્લે સારો મળ્યો. લક્ષણીસિદ્ધાંત, વ્યુત્પત્તિવાદ, કુસુમાંજલિ વગેરે ન્યાયના તેમ જ
આવાં જ્ઞાનથી અને શીલથી ઓજસ્વી ધીર-ગંભીર પ્રકૃતિથી શિષ્ટ સાહિત્યના ગ્રંથોનો બાર બાર વર્ષ સુધી સતત અભ્યાસ કર્યોઃ
પરિપક્વ બનેલા આ મુનિપ્રવરની યોગ્યતા જોઈને પૂ. આ. શ્રી પ્રથમ, મધ્યમ, શાસ્ત્રી અને વ્યાકરણાચાર્યની પરીક્ષાઓમાં
વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજે ભગવતીસૂત્રના યોગોહન ઉત્તીર્ણ થયા. આમ, તેઓશ્રીએ વ્યાકરણની આચાર્ય-પરીક્ષા પસાર
કરવાપૂર્વક સં. ૨૦૨૩ના કારતક વદ ૬ને શુભ દિને સુરતમાં કરીઃ પ્રાચીન તેમ જ નવીન ન્યાયશાસ્ત્રનો અને કાવ્યોનો અભ્યાસ
ગણિપદથી અને સં. ૨૦૨૪ના વૈશાખસુદ ૧૦ના તીર્થાધિરાજ કર્યો અને જૈન ધર્મના પ્રાણરૂપ અને સંયમના આધારરૂપ
સિદ્ધગિરિની છાયામાં-પાલીતાણા નગરે પંન્યાસપદથી અલંકૃત આગમસૂત્રોનું અધ્યયન કર્યું. વળી, સંપાદન પદ્ધતિનો બોધ
કર્યા. ત્યાર બાદ સં. ૨૦૩૧ના પોષ વદ ૭ને દિવસે ભાયખલામેળવીને પોતાની જ્ઞાનોપાસના ઉપર જાણે સુવર્ણકળશ ચડાવ્યો.
મુંબઈમાં ઉપાધ્યાયપદ પ્રદાન થયું. અને સં. ૨૦૩૩ના મહા સુદ સ્વયં જ્ઞાનોપાસના કરવાની સાથે સાથે તેઓશ્રી બીજાને અધ્યાપન
૧૦ના દિવસે અમદાવાદ-રાજનગર સ્થિત નગરશેઠના વંડામાં, પૂ. કરાવવામાં અને ગ્રંથોનું સર્જન અને સંપાદન કરવામાં પોતાની
શાસનસમ્રાટશ્રીના સમુદાયના ૧૦-૧૦ આચાર્યભગવંતોની વિદ્યાવૃત્તિ આગળ વધારવા લાગ્યા. સંસ્કૃત શ્લોકોની અને વિશેષ
નિશ્રામાં, જ્ઞાન-દર્શન-ચારિત્રના અનુમોદનીય કાર્યક્રમો અને કરીને આચાર્યછંદમાં શ્લોકોની રચના કરવાની પૂજયશ્રીની
ભવ્યાતિભવ્ય મહોત્સવ યોજીને શાસનના શ્રેષ્ઠ એવા આચાર્યપદે નિપુણતા આદરપાત્ર લાગે છે.
આરૂઢ કરવામાં આવ્યા. તપસ્યા પણ સહજ રુચિ વર્તતી રહી. વર્ધમાન તપની
શાસનપ્રભાવના : પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી ઓળી, વીશ સ્થાનક તપની ઓળી, અઠ્ઠાઈ તપ વગેરે સુંદર
મહારાજની પ્રેરણા અને નિશ્રામાં શાસનપ્રભાવનાનાં કાર્યો પણ તપસ્યા પણ અનુમોદનીય છે. કુટુંબ પ્રથમથી જ ધર્મના રંગે
એક પછી એક એમ સતત થતાં આવ્યાં છે. તેમાં જિનમંદિર, રંગાયેલું, એવામાં આવા પનોતા પુત્ર ત્યાગધર્મનો ભેખ લીધો.
ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલ ભવન વગેરેનાં નિર્માણ કાર્યો તેમ એટલે એની અસર કુટુંબીજનો પર થયા વગર રહે? એમના પગલે
જ અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, ઉદ્યાપનો, દીક્ષા અને પદ એમના પરિવારમાંથી ચાર વ્યક્તિઓએ સંયમમાર્ગનો સ્વીકાર
પ્રદાનાદિના મહોત્સવો અનેક સ્થળે પ્રભાવનાપૂર્વક સંપન્ન થયાં છે. કર્યો. સં. ૨૦૦૯માં નાની બહેન હંસાએ દીક્ષા લીધી. એમનું નામ હેમલતાશ્રીજી છે. સં. ૨૦૧૭માં નાનાભાઈ પ્રવીણકુમારે દીક્ષા
સાહિત્ય સર્જનઃ પૂજ્યશ્રીએ માત્ર અઢાર વર્ષની ઉંમરે રચેલ લીધી. આ વિદ્યાવ્યાસંગી મુનિશ્રીનું નામ પ્રદ્યુમ્નવિજયજી છે અને
કીર્તિ કલ્લોલ કાવ્ય' તેમની જ્ઞાનગરિમાનો ખ્યાલ આપે છે. તેઓ પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજીના શિષ્ય બન્યા છે. સં.
સંસ્કૃતભાષામાં વિવિધ છંદોમાં રાણકપુર તીર્થનો ઐતિહાસિક ૨૦૧૭માં પિતાશ્રીએ દીક્ષા લીધી. એમનું નામ મુનિરાજ શ્રી
પરિચય આ ખંડકાવ્યમાં આપ્યો છે. વ્યાકરણના પ્રયોગો અને હીરવિજયજી રાખ્યું અને તેઓશ્રી પૂ. ઉપાધ્યાય શ્રી મેરુવિજયજી
સાહિત્યના લાક્ષણિકભાવોથી સભર આ કૃતિ સાહિત્યના શિખરે મહારાજના શિષ્ય થયા. બાર વર્ષના ગાળામાં જે કુટુંબની પાંચ
બિરાજે તેવી છે. તેઓશ્રીની અન્ય રચનાઓમાં “અષ્ટાદેશ વ્યક્તિઓએ પ્રવ્રયા અંગીકાર કરી હોય એવી ધર્મપરાયણતા
પાપસ્થાનકાલોચનાશતક', “કલ્યાણમંદિરપાદપૂર્તિવૃત્તિ', જિનદાસ સામે સહેજે મસ્તક ઝૂકી જાય !
શ્રેષ્ઠી કથા’, ‘કાત્રિશત્ કાત્રિશિકા', “સૂરસુંદરીચરિયું-છાયા',
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org