________________
૨૩૨/૪
| બૃહદ્ ગુજરાત અનેકવિધ ગુણવૈભવતા ધાસ્ક : સાહિત્યસર્જક રાજસ્થાનના વિસલપુરના વતની પ્રેમચંદજી સાથે પરમેશ્વરી અને દેશ-વિદેશમાં વસતા હાલારીઓને પ્રેરણાતાં
પ્રવજયા અંગીકાર કરી. પ્રેમચંદજી મુનિ શ્રી પ્રદ્યોતનવિજયજી અને
કેશવજી મુનિ શ્રી કુંદકુંદવિજયજી બન્યા. છેલ્લા ૪૦ વર્ષના પાત કરાવતાર
ઇતિહાસમાં હાલારની કોઈ વ્યક્તિએ તપાગચ્છમાં દીક્ષા લીધી પૂ. આ. શ્રી વિજ્યકુંદકુંદસૂરીશ્વરજી મ હોય તો આ પ્રાયઃ પહેલી હતી. વળી તેમણે દીક્ષા માટે છવિગઈનો સંતભૂમિ સૌરાષ્ટ્રના હાલાર પ્રદેશમાં માંઢા ગામે સં.
ત્યાગ કર્યો અને પોતાના મનોરથને દીક્ષિત બની સફળ પણ ૧૯૭૫ના ફાગણ સુદ ૧૧ને શુભ દિવસે પૂ. આ. શ્રી
બનાવ્યો. મુનિશ્રી કુંદકુંદવિજયજી મહારાજ ૨૩ વર્ષની વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજનો જન્મ થયો હતો. તેમનું
ભરયુવાનીમાં સંયમી બન્યા અને આત્મસાધનામાં લાગી ગયા. જન્મનામ કેશવજી હતું. તેમનું કુટુંબ ધર્મપ્રેમી હતું. તેથી કેશવજીમાં
દીક્ષાના પ્રથમ પાંચ વર્ષ તો ફક્ત બે દ્રવ્યથી જ એકાસણાં કર્યા, નાનપણથી ધાર્મિક સંસ્કારોનો વિકાસ થતો રહ્યો. નવમાં ધોરણ
આવા ગુણિયલ મહાત્માને તેમના ગુણો જોઈને પદ માટે આગ્રહ સુધીનો અભ્યાસ કરી પોતાના ઘીના વેપારમાં જોડાયા. વાકપટુતા
થતાં ગુરુદેવની જેમ તેઓશ્રીએ પણ હંમેશા અનિચ્છા જ દર્શાવી. તો વરેલી હતી જ, તેથી ધંધામાં જમાવટ થવા માંડી. એવામાં
સમુદાયમાં બીજા પણ તેમનાથી ઓછા પર્યાયવાળા પંન્યાસ બનવા ગાંધીજીની સ્વાતંત્ર્ય ચળવળનાં રણશીંગા ફૂંકાયાં. કેશવજીને એનું
છતાં તેઓશ્રી મુનિવર જ રહ્યા. પણ પૂ. પંન્યાસજી શ્રી ઘેલું લાગ્યું. તેઓ ખાદીધારી બન્યા અને આઝાદીની ચળવળમાં
ભદ્રંકરવિજયજી મહારાજ સં. ૨૦૩૬માં પાટણ મુકામે સમાધિઝંપલાવ્યું. કલાકો સુધી ભાષણ કરવાં અને ચળવળમાં સક્રિય રહેવું
પૂર્વક કાળધર્મ પામતાં, અનેકોની આગ્રહભરી વિનંતિથી, એ જ તેમનો નિત્યક્રમ થઈ પડ્યો. પરંતુ આ અરસામાં જ
પૂજયશ્રીને શ્રી ભગવતી સૂત્રના યોગોદ્વહન પૂર્વક સં. ૨૦૩૭માં કેશવજીભાઈના જીવનમાં પરિવર્તન આવે એવી ઘટના બની. તેઓ
કારતક વદ પાંચમે પૂ. આ. શ્રી વિજયકનકચંદ્રસૂરીશ્વરજી પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના દર્શનથી, ચુંબક
મહારાજના વરદ હસ્તે મહોત્સવપૂર્વક ગણિપંન્યાસપદ અર્પવામાં તરફ લોઢું ખેંચાય તેમ આકર્ષિત થયા. આ આકર્ષણનો પ્રભાવ
આવ્યું. પછી ટૂંક સમયમાં જ તેઓશ્રીને પૂજયપાદ ગચ્છાધિપતિ એટલો ઘેરો પડ્યો કે તેમના જીવનમાંથી સ્વાતંત્ર્ય-ચળવળની
આચાર્યભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની પ્રવૃત્તિને બદલે સંયમ સ્વીકારવાની તાલાવેલી જાગી. તેઓશ્રીને
આજ્ઞાથી અમદાવાદ - નવરંગપુરામાં પૂ. આ. શ્રી વિજયકનકદિલ-દિમાગમાં એમ લાગવા માંડ્યું કે જીવનની સફળતા પામવા
ચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૩૮ના મહા વદ ને સર્વવિરતિનાં સોપાન સિદ્ધ કર્યા વિના ચાલે નહિ. તેમની ભાવનાને
દિવસે આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા અને પૂજયશ્રી આચાર્ય કટુંબના સભ્યો સમજી-સ્વીકારી શકે તેમ ન હતાં. પરંતુ મોટાભાઈ
શ્રી વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. માણેકભાઈ (પૂ. મુનિ શ્રી મહાસેનવિજયજી મહારાજ) કેશવજીની પૂજ્યશ્રીએ જ્યાં જ્યાં સ્થિરતા કરી કે ચાતુર્માસ કર્યા ત્યાં, ભાવના સમજી શક્યા. દિલની ધરતી પર દીક્ષાની ભાવનાનાં સૌનાં દિલને જીતી લીધાં. તેઓશ્રીને સૌમ્યભાષામાં સામાને ગળે બીજનું વાવેતર થયું અને તરતમાં જ એના ઉપર પુષ્કરાવર્તની ઊતરી જાય એવા મીઠા શબ્દોમાં કહેવાની અનોખી શૈલી વરેલી મેઘવૃષ્ટિ થવા જેવો એક અવસર કેશવજીએ ઝડપી લીધો. મુંબઈ- હતી. તેઓશ્રીએ અન્યના ઉપકાર અર્થે વિવિધ પ્રકારનાં સત્ત્વશીલા . અંધેરીમાં શ્રી ભાણજીભાઈ શાપરિયા તરફથી ઉપધાન તપનું સાહિત્યની રચના કરી. આ સાહિત્ય ગુજરાત, રાજેસ્થાન, આયોજન પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી નૈરોબી, મોંબાસા, લંડન આદિ શહેરોમાં વસતાં અસંખ્ય જૈન મહારાજની નિશ્રામાં થવાનું જાહેર થતાં જ તેમણે એમાં જોડાઈને કુટુંબો સુધી પહોંચ્યું છે. ત્યાંના હજારો જૈનકુટુંબોની ધર્મભાવનાને પોતાની ભાવનાને વૃદ્ધિવંત કરવાનો મક્કમ નિરધાર કર્યો અને એ સુદઢ કરવામાં સફળ થયું છે. ત્યાં પણ જૈન મંદિરો, ઉપાશ્રયો આદિ તપમાં જોડાઈ ગયા. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી બનાવવાની પ્રેરણા આપી રહ્યું છે. ભારતમાં અને વિદેશમાં જ્યાં, મહારાજની ત્યાગવાહક ધર્મદશનાના શ્રવણ પછી કેશવજીભાઈને જ્યાં સાત ક્ષેત્રોની આવશ્યક્તા જણાઈ ત્યાં ત્યાં સુખી કુટુંબોને સંસારવાસ જેલવાસ જેવો અસહ્ય-આકરો થઈ પડ્યો. પણ પ્રેરણા કરી અઢળક સંપત્તિ સન્માર્ગે વાળવામાં પૂજ્યશ્રીનાં પ્રવચનો સંસારની જેલ એમને છટકવા દે તેમ ન હતી. છતાં ભાગ્યજોગે અને પુસ્તકોએ સારો ભાગ ભજવ્યો છે. પૂજયશ્રીના નવા ઉપધાન તપ પૂર્ણ થયા બાદ ધંધાર્થે બે વર્ષ માટે યવતમાલ પુસ્તકોની સંખ્યા ૬૦નો આંક વટાવી ગઈ છે. વળી, પૂજ્યશ્રીએ (મહારાષ્ટ્ર) તરફ જવાનું થતાં ત્યાં પૂ. પંન્યાસજી શ્રી પોતાના વડીલબંધુ તથા ભત્રીજા સહિત સાત શિષ્યોને દીક્ષિત કર્યા.” ભદ્રંકરવિજયજી મહારાજનો વધુ લાભ મળ્યો. અંતે સં. ૧૯૯૮ના હાલારમાં પધારવાનો ભક્તજનોનો વર્ષોથી વારંવાર આગ્રહ થતો વૈશાખ સુદ પાંચમના શુભ દિને નાસિક પાસેને વણી ગામે શ્રી હતો. ચાતુર્માસ પૂર્ણ થતાં, સ્વાચ્ય સહકાર આપશે એવી શ્રદ્ધા ભદ્રંકરવિજયજી મહારાજની નિશ્રામાં દીક્ષા મહોત્સવ ઉજવાયો, સાથે સં. ૨૦૩૯ના કારતક વદમાં અમદાવાદથી વિહાર કર્યો અને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org