________________
TRાના.
પ્રતિભા દર્શન
* ૨૩૨/૧૯ ભોગવાઈ જશે તેમ તેમ આત્મગુણો વધુ પ્રબળ બનશે તેવી સાધક બહારના કોઈ મોટા ડૉક્ટરને બોલાવી બતાવીએ. સંઘને વાતની આત્માને સાચી સમજણ પ્રાપ્ત થયેલી છે.
જાણ કરી. તરત જ રાજકોટથી સર્જન ડૉ. દસ્તૂરને બનતી ત્વરાએ ક્ષમાપનાથી આરાધનાનો પ્રારંભ થાય છે. પૂજયપાદ
બોલાવ્યા. ડૉ. દસ્તૂર આવી ગયા. તપાસી કેન્સરનો રોગ વધુ પ્રગુરુદેવ આચાર્યભગવંત પ્રેમસૂરીશ્વરજી મહારાજના ખોળામાં
પ્રસરી ગયાનું નિદાન કર્યું. અન્નનળીમાં કાણું પડ્યું છે. તેથી જે કાંઈ મસ્તક મૂકી ધ્રુજતા હાથે અંજલી જોડી, અવાજ બેસી ગયો હોવા
ખવાય કે પીવાય તે શ્વાસનળીમાં ઊતરી જાય છે પરિણામે ભયંકર છતાં ગદગદ સ્વરે ક્ષમાની યાચના કરતા કહે છે, “ સંસારના ખાંસી આવવા દ્વારા બધું નીકળી જાય છે. પેટમાં ઓપરેશન કરી દાવાનળમાંથી બહાર કાઢી, સંયમના સુખકારી મહેલમાં પ્રવેશ નળી મૂકીએ તો તે દ્વારા પ્રવાહી અપાવી શકાશે તેથી દરદીની ભૂખ કરાવી, શ્રુતજ્ઞાનનું દાન કરી, ઉચ્ચસ્થિતિ સુધી પહોંચાડનાર તરસની પીડામાં રાહત થશે. બાકી કેન્સરના દર્દનો કોઈ ઉપાય મહોપકારી ગુરુદેવ! આપશ્રીના પ્રત્યે જીવનમાં મેં ઘણો અવિનય,
નથી. તુરત જ નિર્ણય લેવામાં આવ્યો. ઉપાશ્રયમાં જ ઓપરેશનની અપરાધ મન-વચન-કાયાથી કર્યા છે. તેની ઉદાર ચિત્તે ક્ષમા
તૈયારી કરી. પૂજ્યશ્રીને બે પાટ ઉપર સુવાડ્યા. સ્થાનિક ડૉક્ટરોની આપો.” હૃદયગત ઉદ્દગારોથી પૂજય આચાર્યદેવ પણ દ્રવિત થયા.
સહાયથી ડૉક્ટર દસ્તૂરે પેટમાં કાણું પાડી નળી હોજરી જોડે જોઈન્ટ આંખોમાંથી નીકળેલા આંસુ દ્વારા આરાધક પ્રશિષ્યના મસ્તક પર
કરી. ટાંકા દીધા. સૂર્યાસ્તની વાર હતી. દૂધ મંગાવી નળી દ્વારા અભિષેક કરી ક્ષમા આપી. પોતાના સંસારી પક્ષે વડિલ બંધુ તેવા
ડોક્ટરે આપવાની પદ્ધતિ બતાવી. ઓપરેશન સારું થયું છે. કેસ પૂ. ગુરુદેવ પં. ભાનુવિજયજી મ. સન્મુખ અંજલિ કરી ગદગદ બચી જશે તેવી ડોક્ટરની વાણી સૌએ વધાવી. સ્વરે કહ્યું. આપે તો અનંત ઉપકાર કર્યો છે એનો બદલો વાળી શકું રાત પડવા લાગી. ઘેન ઉતરવા માંડ્યું. ભયંકર પીડા વચ્ચે તેમ નથી. ક્યારે ઋણ મુક્ત બનીશ? અવિનય અપરાધોની ક્ષમા પૂજ્યશ્રીએ પ્રતિક્રમણ યાદ કર્યું. સાથેના સાધુએ કરાવ્યું. યાચું છું.” -ગુરુદેવે પણ અશ્રુભીની આંખે માથા પર વાત્સલ્યપૂર્ણ પૂજયશ્રીએ ઉપયોગપૂર્વક કર્યું. રાત્રી ઘોર વેદનામાં પસાર થઈ. હાથ ફેરવી ક્ષમા આપી. તેમની આંખમાંથી પણ અશ્રુ સવાર થતાં જ નવકારશીના પચ્ચખાણે નળી દ્વારા પ્રવાહી લેવાનું ટપક્યાં.....વાતાવરણ અતિશય ગંભીર બન્યું. ચતુર્વિધ સંઘની થયું. જાણે બે-ત્રણ ચોવિહાર ઉપવાસના પારણાં થયાં. ભૂખઆંખોમાં ઝળહળિયાં આવ્યાં. સૌ વિસ્મયભાવે અંતિમ આરાધના તરસની વેદના શાંત થઈ. પણ કેન્સરના રોગની પીડાઓ, જોઈ રહ્યા છે. કોઈ કલ્પના પણ કરી શકતું નથી કે થોડી જ મિનિટો શ્વાસની, કફની, માથાનો દુઃખાવો, આંખનું ખેંચાણ વગેરે અઢળક કે એક-બે કલાકમાં આ પૃથ્વી પરથી પોતાની અંતિમ વિદાય તકલીફો ચાલુ છે. પૂજ્યશ્રી સમતાભાવે સહન કરતાં વિપુલ થવાનો ખ્યાલ આવી ગયો છે. તેઓ બધી જ વેદના ભૂલીને આટલી કર્મનિર્જરા કરતા જાય છે. આરાધના પણ ચાલુ જ છે. જાપ, સ્વસ્થતાથી મૃત્યુનો સામનો કરી શકે. છતાં આ દશ્ય સ્પષ્ટ આંખ
સાધના, સ્વાધ્યાય, ધ્યાન, પંચસૂત્ર વગેરે ઉત્તમ સૂત્રો, વૈરાગ્યમય સામે દેખાઈ રહ્યું છે. શાસનની આ અદ્ભુત સાધના પ્રત્યે સૌ સઝાય વગેરેનું શ્રવણ ચાલુ જ છે. રાત્રે પણ નિદ્રાના અભાવમાં નતમસ્તક બને છે.
જાપ, ધ્યાનની સાધના ચાલુ જ છે. દિવસો પસાર થતા જાય છે. પ્રત્યેક મુનિ સામે આંગળી કરતા જાય ને હાથ જોડીને દીવાળીમાં ફરી રોગે ઉથલો માર્યો પણ આયુષ્યની પ્રબળતાથી બચી ક્ષમાપના કરતા જાય છે. ૫૩ મુનિઓ સાથે ક્ષમાપના કરી. ગયા. શ્રાવકસંઘ પણ ખડે પગે સેવામાં તત્પર રહ્યો છે. ડોક્ટર પણ ઉપસ્થિત સાધ્વીગણ, શ્રાવક-શ્રાવિકાઓ જોડે પણ ક્ષમાપના કરી. ભક્તિભાવે ઉપચાર કરે છે. ચાતુર્માસ બાદ થોડી વધુ સ્થિરતા કરી આટલું કર્યા પછી બહારગામના મુનિઓ જોડે પણ તેમના કહેવાથી પૂજયપાદ આચાર્યદવે સપરિવાર ૫૩ સાધુઓ સાથે સાધક તેમના નામે ક્ષમાપનાના પત્ર લખાવ્યા.
પંન્યાસજીને ડોળીમાં સાથે લઈ વિહાર કર્યો. રડતી આંખે આચાર્ય ભગવંત તથા મુનિઓએ સુકૃતોનાં દાન જાહેર સુરેન્દ્રનગર સંઘે વિદાય આપી. કર્યો. સંઘે પણ સો ઓળીમાં તેમની ખૂટતી ઓળીઓના આયંબિલ સુરેન્દ્રનગરથી અમદાવાદ થઈ સૌએ પીંડવાડા તરફ પ્રતિષ્ઠા તથા જિનભક્તિ મહોત્સવના સુકતની જાહેરાત કરી. સાધક નિમિત્તે વિહાર કર્યો. અમદાવાદ ડૉક્ટરો પાસે ચેકિંગ કરાવી લીધું. આત્માની ભાવના પંચમહાવ્રત ઉચ્ચરાવવાની થઈ. તુરત જ ડૉક્ટરો પણ તેમની ક્ષમતા જોઈ આશ્ચર્ય પામતા. ભગવાન મંગાવી પૂ. પં. કાંતિવિજયજી ગણિવરે નંદીનું ચૈત્યવંદન
વર નદાનુ ચત્યવદન પિંડવાડા તરફ વિહાર થયો. રાજસ્થાનની ઉગ્ર ગરિમામાં વગેરે કરાવી પાંચ મહાવ્રત ઉચ્ચારાવ્યા. આરાધનાનો યશ પણ પૂજયશ્રી ગુરુદેવોની નિશ્રા ન જ છોડવી તેવા સંકલ્પથી મંડાવ્યો. નવકારમંત્રની ધૂન ચાલુ થઈ ગઈ.
સમાધિપૂર્વક ગુરુદેવોની સાથે જ વિહાર કરે છે. કેન્સરનું દર્દ વધતું બીજી બાજુ ગુરુદેવ પં. ભાનુવિજયજી ગણિવરને વિચાર જાય છે. પૂજયશ્રીની આરાધનાનું જોમ પણ વધતું જાય છે. કેન્સર ઉદ્ભવ્યો. અત્રેના ડૉક્ટરો ભલે છૂટી પડ્યા, પણ છતાં પણ જેવી ઘોર બિમારીમાં મોટું, ગળું બંધ. એક માત્ર નળી દ્વારા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org