________________
"પ્રતિભા દર્શન
૪ ૨૩૨/૧૫ દરમ્યાન તેમણે જીનશાસનની અદ્ભુત પ્રભાવના કરી.
ચિરસ્થાયી બનાવ્યું. રાત્રે પણ ચંદ્રની ચાંદનીમાં ચિંતનધારા રેલાવી - ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બંગાળ, ૪૦/૪૦ વર્ષ સુધી દર અઠવાડિયે “દિવ્ય દર્શન' પ્રકાશિત કરી બિહાર, મધ્યપ્રદેશ, કર્ણાટક, તામિલનાડ વગેરે અનેક રાજ્યોમાં સમાજમાં જ્ઞાનનો ઉજાસ પાથર્યો. હજારો કિ.મીના પગપાળા વિહાર કરી લાખો આત્માઓના એકદા લાંબો વિહાર કરી ભરૂચ વેજલપુર પહોંચ્યા. જીવનમાં ધર્મનો પ્રકાશ પાથર્યો.
શ્રાવકોએ વ્યાખ્યાનની વિનંતી કરી. ખૂબ થાક લાગ્યો હોવા છતાં - શાલિભદ્ર, થુલીભદ્ર, ધન્યકુમાર વગેરે પુણ્યપુરુષોના
રાત્રે ૯-૩૦ થી ૧૧-૦૦ વાગ્યા સુધી અવિરત વાચનામૃત જીવનચિતારને ચિત્રકળામાં ઉતારવા સાઉથનો એક ચિત્રકાર
વહેવડાવી શ્રોતાઓની જિજ્ઞાસા સંતોષી. સાહેબજી પાસે રહેતો હતો. સાહેબજી તેને આઈડિયા માટે પોતાનાં શ્રમ કે પ્રતિકૂળતા ન ગણકાર્યા. સંઘ પ્રત્યેનો કેવો પૂર્વપુરુષોનાં જીવન સંભળાવતા. આશ્ચર્યની વાત છે કે, ગુજરાતી અપૂર્વ વાત્સલ્યભાવ હતો, તે આ પ્રસંગ ઉપરથી સમજી શકાય છે. નહીં જાણતો, જૈન ધર્મનો કક્કો પણ નહીં જાણતો, પેટ ખાતર જ ગમે તે રીતે જીવોને ધર્મમાં જોડવા માટે તેઓ સદા પ્રયત્નશીલ પેઈન્ટીંગ કરતા આ સાઉથ ઇંડિયન ચિત્રકાર ઉપર સાહેબજી દ્વારા રહેતા. ધર્મથી જ સુખ-શાંતિ મળે. અધર્મથી નહિ. માટે ધર્મને જ રજૂ કરાતા જીવનચરિત્રનો ગજબનો પ્રભાવ પડ્યો. તે ધર્મી બન્યો. કોઈપણ ભોગે જીવનમાં પ્રાધાન્ય આપવાનું સમજાવતા. આ વૈરાગ્યવાસિત બન્યો. આખા ઘરને ધર્મી બનાવ્યું. અને પોતાની વાણીના પ્રભાવે જ સેંકડો આત્માઓ સંસારના તમામ ભોગસુખોને એક દીકરીને દીક્ષા પણ આપી. શું પ્રભાવ હશે સાહેબજીના લાત મારી દીક્ષિત બની જતા. મુખમાંથી નીકળતા શબ્દનો !! તેમના આધ્યાત્મિક જીવનનો ૮૨ વર્ષની ઉંમરે, ૪૦૦થી અધિક દીક્ષાના દાતા, સેંકડો વૈરાગ્યવાસિત અંતઃકરણનો ! આ તો માત્ર સેમ્પલ પીસ છે. આવા શિષ્યોના સર્જક. લખલૂટ સાહિત્યના સર્જક, વર્ધમાન તપની ૧૦૮ તો એક નહીં હજારો દાખલા મોજૂદ છે.
ઓળીના આરાધક, ન્યાય વગેરે શાસ્ત્રોમાં પારગામી, મોક્ષના 1 નાનકડા જીવનમાં વર્ધમાનતપની ૧૦૮ ઓળી કરી તપનો સાચા રાહબર એવા ગુરુદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના ઉચ્ચ આદર્શ શિષ્ય પરિવાર અને સંઘ સમક્ષ ઊભો કર્યો. જીભડીની જીવન કવનની આશ્ચર્યજનક કુદરતી બીના એ હતી કે લાલસાને ખોખરી કરી નાખી. જ્ઞાનની સાથે તપનો સમાગમ ૧૯-૪-૧૧ના તેમનો અમદાવાદમાં જન્મ હતો અને લાખોં મેં એક” જેવો વિરલ હોય છે જે ભુવનભાનુસૂરિમાં હતો. ૧૯-૪-૯૩ના અમદાવાદ મુકામે જ તેમનો કાળધર્મ થયો. જીવનકાળ દરમિયાન ભણેલા-ગણેલા ઉચ્ચકુળના
જીવનચક્રનું એક સંપૂર્ણ વર્તુળ જાણે પૂર્ણ થયું. સાહેબજી આજે ભલે સુસંસ્કારી 100 જેટલા આત્માઓને સ્વહસ્તે દીક્ષિત કરી સંયમનો
આપણી સમક્ષ નથી પણ શિષ્ય દ્વારા, સાહિત્ય દ્વારા, સાધનાની નાદ જગત સમક્ષ ગુંજતો કર્યો. પરમાત્માના શાસનની સાધુ
સુવાસ દ્વારા, સદ્ગુણોની મહેંક દ્વારા, જૈન શાસનના ઇતિહાસમાં પરંપરાને આગળ વધરવામાં સિંહફાળો આપ્યો.
સદા માટે અમર બની ગયા. તેમના જેવા ગુણો આપણામાં આવે - ૨૧૦ જેટલા પોતાના શિષ્ય-પ્રશિષ્યની વિરાટ હારમાળા
એવી ભાવના ભાવીએ. ઉભી કરી, સુખી, સંપન્ન, વેલ એજયુકેટેડ, બુદ્ધિશાળી, જમાનાના
સાગર છલકતાં આસુડાં વહેતાં તમારી યાદમાં, રંગે રંગાયેલા, નાસ્તિક, ઇતરધર્મી આવા વિશેષયુક્ત યુવાવર્ગની
પળ પળ યુગો સમ જય ગુરુદેવ! બેદ ને વિષાદમાં રગેરગમાં વૈરાગ્યના રસોનું પાન કરાવવું યાવત્ તેમને દીક્ષિત
ભવોભવ તમારું ચરણ મળજો એજ છે મુજ કામના, કરવા એ કોઈ નાનુંસૂનું કાર્ય નથી. આ વિરાટ સિદ્ધિને શબ્દમાં ગુરુ ભુવનભાનુ ચરણકમલે ભાવથી કરું વંદના. વર્ણવવી શક્ય નથી. સાહેબજીના સુવિશુદ્ધ સંયમનો જ આ પ્રભાવ
સૌજન્ય : પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આ.ભ. શ્રીમદ્ વિજય હતો. ગુરુકૃપાનું જ આ પરિણામ હતું.
હેમચંદ્રસૂરિજી મહારાજના ૫૦ વર્ષના નિર્મળ સંયમજીવનની
અનુમોદનાર્થે તેમના અગણિત ઉપકારની સ્મૃતિ નિમિત્તે મૂળી બેન જ સાહિત્યના ક્ષેત્રે અંગ્રેજી, ગુજરાતી, હિંદી, મરાઠી જેવી
અંબાલાલ શાહ, રમાબેન પુંડરિકભાઈ શાહ, ખ્યાતિ રમેશ શાહ, મલય વિવિધ ભાષાઓમાં ૮૨ જેટલાં પુસ્તકો લખી સંઘના શ્રુતવારસાને
(ખંભાત નિવાસી) તરફથી. અતિસમૃદ્ધ બનાવ્યો. પરમ તેજ, યોગદષ્ટિ સમુચ્ચય, અમીચંદની અમીદષ્ટિ, સીતાજીનાં પગલે પગલે, ધ્યાન અને જીવન, યશોધર ચરિત્ર જેવા અવ્વલ ગ્રંથોને સર્જી જીવનનું ઉમદા કાર્ય કર્યું છે. : સંસ્કૃત, પ્રાકૃત, માગધી વગેરે ભાષા નિબદ્ધ લગભગ ૫૦ થી અધિક ગ્રંથોના સંશોધન-સંપાદન કરી શાસ્ત્રગ્રંથોના વારસાને
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org