________________
પ્રતિભા દર્શન
જે ૧૯૯ ગુમાન ન હતું. સદા બાળક જેવા નિર્દોષ અને નિર્મળ દેખાતા. કેટલાક ગુણ ગાવા ? છતાં અગણિત નક્કર ગુણરત્ન-ના ક્યારેક પોતાને કોઈ શાસ્ત્રમાં શંકા પડે તો પોતાના શિષ્યના થાળમાંથી હજી કાંઈક વીણી લઈએ. શિષ્યના શિષ્ય એવા જયઘોષ વગેરે જેવાને પૂછવામાં નાનમ
- દોષિત કદાપિ વાપરવું-વપરાવવું નહીં. - સામાન-પોટકા અનુભવતા નહિ. તુરંત પાટ ઉપરથી ઊભા થઈ નીચે બેસી વિનય
ઊંચકવા માણસ રાખવા નહીં. - ફરતાં વા'નો દુખાવો દૂર કરવા પૂર્વક પૂછી લેતા.
શેકના પાણીની જરૂરિયાત પડે તો પણ સ્પેશ્યલ ગરમ પાણી પણ તેમના કાળમાં અદ્વિતીય-વિદ્વત્તા હોવા છતાં આશ્ચર્ય તો એ કરાવતા નહીં. હતું કે તેઓ એક પેન્સિલના ટુકડાનો પણ પરિગ્રહ રાખતા નહિ.
- પાંચતિથિ અવશ્ય ઉપવાસ કે આયંબિલ કરતા. - રોજ આ બધા બાહ્યગુણો સાથે તેમના મુખ્ય ગુણો હતા, ગજગતિએ ભર તડકામાં દૂર-સુદૂર સુધી નિર્દોષ અંડિલભૂમિએ ગુણાનુરાગ અને કરુણા.
જતાં. - હાથમાં કાયમ શાસ્ત્રોનાં પાનાં, તેનું જ ચિંતન-મનન દુશ્મનનો પણ ગુણ જોયો નથી ને તેમનો મનમયૂર નાચ્યા ચાલતું. વગર રહ્યો નથી. વિરોધીઓ પ્રત્યે પણ કરુણા દૃષ્ટિ અને અમીદ્રષ્ટિ - ગમે તે ગચ્છ-પક્ષ હોય, ગ્લાન સાધુની સેવા એ તેમનો જ સદા વરસાવી છે.
જીવન મંત્ર હતો. - સાધુઓને ભણવામાં આગળ વધારવા પોતે સમેતશિખરજીના સંઘર્ષ વખતે પૂજ્યશ્રીના મુખમાંથી શબ્દો ત્યાગ કરતા. - મારું તે સાચું નહીં, સાચું તે મારું. એવું માનનારા સરી પડ્યા હતા કે, “જો આજે સાગરજી મહારાજ હોત તો આજે હતા. - ભકતો, વાહ વાહ, શાહી સામૈયાઓ, તકતી, શિલાલેખો, સમેતશિખરજીના આ હાલ, આ સંઘર્ષ ના હોત. તેઓ પૂરી છાપાઓ, ફોટાઓ, પત્રિકાઓ, પ્રસિદ્ધિઓ, નામના, જાહેરાતો તાતથી આ કાર્યમાં મૂકી ગયા હોત.” કેવા ગુણાનુરાગ !!! આ તમામ બાહ્યભાવોથી સંપૂર્ણ અલિપ્ત રહેતા.
પોતાના પ્રશિષ્ય પુજય યશોદેવસૂરિજી જયારે તેમને વંદન - સ્વપ્રશંસાના કટ્ટર દ્વેષી હતા. - પદવી જેવી ઉત્તમ વસ્તુ કરી જતા ત્યારે પૂજયશ્રી પાછળથી તેમને ભાવવંદન કરતા અને યોગ્ય આત્માને જ મળવી જોઈએ, એવી સ્પષ્ટ માન્યતા હતી. બીજા સાધુઓને કહેતા.” આ તો તીર્થંકરનો જીવ લાગે છે. તેનો - નાના નાના લાગતા દોષોની આલોચના જાતે સ્વયં અને તુરંત સ્વભાવ ! તેની ઉદારતા ! તેનો સંયમ ! કેટલા ગુણોના આસામી કરી શુદ્ધ બની જતા. છે. પોતાના પ્રશિષ્ય પ્રત્યે પણ કે તેવી ગુણાનુરાગતા !
- નાના મહાત્માઓની સેવા કરવામાં પણ સંકોચ નહીં પોતે પાત્ર હોવા છતાં પદવી લેવાની વાતથી ખૂબ અપૂર્વ આનંદ અનુભવતા. - “ “કામ એ જ આરામ” આ માન્યતા ગભરાતા. પદવી લઈએ ને જવાબદારી ન નિભાવાય તો ? આ બનાવી આરામની જરૂરિયાત વખતે પણ સખત કાર્ય કરતા. ભય સદા તેમને સતાવતો. પરાણે પંન્યાસપદવી લેવી પડી, ત્યારે
- વારંવાર કહેતા કે, ‘વ્યાખ્યાનો કરીને કે ભક્તો બનાવીને તેમના મોઢામાંથી શબ્દો સરી પડ્યા, “પદવી માટેની મારી કોઈ શાસનપ્રભાવના થાય એવું હું માનતો નથી.’ યોગ્યતા નથી, પણ ગુરુકૃપાથી યોગ્યતા આવશે અને પદપ્રાયોગ્ય
- ‘‘પરિવાર વિશાળ પણ પદવીધર ઓછા” આ તેમના જવાબદારી નિભાવવાની શક્તિ પણ ગુરુકૃપાથી જ મળશે. ગુરુએ
સમુદાયની વિશેષતા હતી. - મોત વખતે સમાધિ તેને મળે જે ચાલુ આપેલ મંત્રના પ્રભાવથી હું સાધક બનીશ. મંત્રની અસર જો જડ
રોજીંદા જીવનમાં સમાધિ કેળવી શકે. આ માન્યતા આત્મસાત કરી તત્ત્વ ઉપર થાય તો મારા ઉપર કેમ નહીં થાય ?”
સંપૂર્ણ જીવન સમાધિમય બનાવ્યું હતું. કેવી નમ્રતા !! સરળતા !! શું પદવી પ્રાપ્ત કરવાની આ જ
- સદા ગોચરી વાપરતા પરિમિત દ્રવ્યમાં પણ રાગ ન થઈ તેમની યોગ્યતા નથી?
જાય તે માટે પંચસૂત્ર જેવા સૂત્રશ્રવણ, તાત્ત્વિક પ્રશ્નોત્તરી કે સૂક્ષ્મ સંઘના નાના મોટા સંઘર્ષોનો કુનેહ, બુદ્ધિ વાપરી અંત
ચિંતનમાં મનને ગરકાવ કરી દેતા. લાવતા. વર્ષો જૂના હઠી ગયેલા સંઘર્ષોના સમાધાન કરાવી આપતા અને સંઘર્ષને કારણે ખાડે ગયેલા સંઘોને આબાદીના શિખર ઉપર
આવી નાનીમોટી વિશેષતાઓનો તો કોઈ છેડો આવે તેમ મૂકી દેતા. પિંડવાડા, શિવગંજ જેવા અનેક સંઘો આ કાર્યો માટેના
નથી. અગ્રગણ્ય ગુણગ્રાહી, સંયમપ્રેમી, શ્રાવકોના શબ્દોમાં ' જીવંત દાખલા છે.
સાહેબજીને જોઈએ..... દાદર, શંખેશ્વર, ઇર્ષા, સિલદર, પિંડવાડા, પાલીતાણા,
શ્રીપાળ નગરના લાલચંદજી : “ “સાહેબજીના સંપર્કથી પૂના વગેરે અનેક સંઘોએ ઐતિહાસિક ઉપધાનતપની આરાધનાઓ
નવજીવન મળ્યું. શાસનના કાર્યોમાં આગળ આવવાની તમન્ના કરાવી વિરતિધર્મનો શંખનાદ ફૂંક્યો.
જાગી. મુંબઈ શ્રીપાળનગરમાં આજે જે ધર્મસાધનાનો સૂરજ તપી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org