________________
પ્રતિભા દર્શન
* જે ૧૯૦ શિબિર શબ્દનો વિરોધ શા માટે ? વિરોધીઓ એકવાર શિબિરમાં ભગવાન મહાવીરનું વચન તેઓએ આત્મસાત્ કરેલ. તેનો જીવતોકાર્યો અને પરિણામો જુએ તો તેઓ સંમત થયા વિના રહેશે નહિ.” જાગતો અમલ જીવનમાં કરેલ. માત્ર સ્વ સમુદાયમાં જ નહીં, પણ પૂજયશ્રીના આશિષથી ૪૫ વર્ષ પૂર્વ શરૂ થયેલ આ શિબિરના કોઈ પણ સાધુ માત્રની બિમારીમાં ભક્તિ વૈયાવચ્ચ કરતાંમાધ્યમથી આજ સુધી હજારો નહિ, લાખો યુવાનો સન્માર્ગે આવી કરાવતા. ગયા છે. ધનોતપનોત થતા તેમના જીવનમાં ગેબી ટર્નિંગ પોઈટ
સમયની સાત્ત્વિક સાધના દ્વારા પૂજયશ્રીએ વિશિષ્ટ કોટિની આવ્યો છે.
લબ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, પણ તેનો ઉપયોગ ભક્તોનાં ટોળાં સંપૂર્ણ અંતર્મુખી બની આત્મસાધના કરતા આ ઊભા કરવા કદાપિ ન કર્યો હતો. અધ્યાત્મયોગીએ ભારતભરના સંઘોમાં ૮૨ વર્ષની ઉંમર સુધી પિંડવાડામાં એ સમયે દૈવી ઉપદ્રવ હતો. રખડતા વ્યંતરો પગપાળા વિહાર કરી જબરજસ્ત શાસનપ્રભાવનાનાં કાર્યો કર્યા. સ્ત્રીઓના શરીરમાં પ્રવેશ કરતા. બપોરના બે વાગ્યે શ્રાવિકાઓ
ઈર્લામાં પૂજયશ્રીની નિશ્રામાં ૧૧૦૦ જેટલા તપસ્વીઓએ અગાસીમાં જઈ વાળ છૂટા કરી દોડાદોડ કરતી. જોનારા ભયભીત ઉપધાનતપની આરાધના કરેલ જે આજ સુધીનો ઐતિહાસિક રેકોર્ડ થઈ જતા. ગામડાવાળાઓએ અનેક ઉપાયો કર્યા પણ વ્યર્થ. છે. અનેક ઐતિહાસિક યાત્રાસંઘો, દીક્ષાઓ, અંજનશલાકાઓ, આખરે ગેબી ચમત્કાર સર્જાયો. પ્રતિષ્ઠા નિમિત્તે પૂ. પ્રેમસૂરિ મ.ની પ્રતિષ્ઠાઓ, જીર્ણોદ્ધારો પૂજ્યશ્રીના વરદ હસ્તે થયા છે. પિંડવાડામાં પધરામણી થઈ. બસ એ જ મિનિટથી ઉપદ્રવ શાંત. એકબાજુ નરી અંતર્મુખતા, તો બીજી બાજુ પ્રભાવક
પૂજ્યશ્રીના તપોમય તેજ પરમાણુના પ્રભાવે બધા ભૂતડાંઓ ભાગી પ્રસંગોની અખંડ હારમાળા.... સંયમ જેમ ઉચ્ચ કોટિનું હતું તેમ
ગયા. ગયા તે ગયા....આજ દિન સુધી પાછા આવ્યા નથી. પુન્યપ્રભાવ પણ ગજબનો હતો.
પૂજયશ્રીના વરદ હસ્તે શુભ ઘડીએ થયેલા આ પ્રતિષ્ઠાના ખાસિયત ને વિશેષતા તો એ હતી કે આટલી વિરાટ
પ્રભાવે પિંડવાડાનો સંઘ આબાદીના શિખરો સર કરતો જ ગયો. પ્રસંગોની હારમાળા ને પ્રભાવક કાર્યો કરવા છતાં ક્યાંય તેમના
કોલ્હાપુરમાં ઉપધાન કરાવનાર હુકમચંદજીને માળના. નામનો શિલાલેખ કે તકતી જોવા મળતાં નથી.
આગલા દિવસે જ પેટમાં શૂળ ભોંકાય તેવી વેદના શરૂ થઈ. તેમનું આત્મબળ અત્યંત નિસ્પૃહી હતું. મુમુક્ષુઓને
વૈદકીય ઉપચારો વ્યર્થ ગયા. સાહેબજીએ સૂરિમંત્રનો વાસક્ષેપ
નાખ્યો અને વેદના છૂમંતર. સંપૂર્ણતયા તૈયાર પોતે કરે અને શિષ્ય બીજાના બનાવે આથી જ ગુરુ દાનસૂરિજીને ઓર્ડર કરવો પડેલો કે “હવે તૈયાર થતા
આમોદના ઉદેચંદ માસ્તર આજે હયાત છે. તેમનાં પત્ની મુમુક્ષુઓને તારા જ શિષ્યો બનાવવાના.”
આઠ મહિનાથી માનસિક અસ્થિરતાનો ભોગ બનેલ, ઉપચારની
કોઈ કચાશ નહિ ને સુધારનું નામનિશાન નહિ. અંતે સાહેબજી પદવી પ્રત્યે પણ એવી જ નિસ્પૃહતા. આથી જ બાપજી મ.
પાસે શુભભાવનાપૂર્વક વાસક્ષેપ નંખાવ્યો.. ને તે બેન તે જ ને કહેવું પડેલું કે, “જો તમે પંન્યાસ પદવીની હા નહિ પાડો તો હું
મિનિટથી સ્વસ્થ થઈ ગયાં. ઉપવાસ કરીશ.”
આવા તો અગણિત પ્રસંગ છે. પણ ““હીરા મુખસે ના કહે આચાર્ય પદવી પણ ગુરુજીએ આદેશ કરીને પરાણે જ આપી
લાખ હમારા મોલ.” હતી. તેઓ તો ફક્કડ ગિરધારી હતા.
કસ્તૂરભાઈ લાલભાઈ, માણેકભાઈ, ચુનીલાલ, નમ્રતા પણ એવી અવ્વલ કે પોતાનાથી દીક્ષામાં નાના
જીવતલાલ પ્રતાપશી, રમણલાલ વજેચંદ, ભાલચંદ છગનલાલ, પર્યાયવાળા અને પોતાની પાસે ભણેલા આચાર્યને વંદનાદિ
ચંદ્રકાંત બકુભાઈ, નગીનદાસ કરમચંદ, કસ્તુરભાઈ અમરચંદ કરવામાં કોઈ સંકોચ કે શરમ રાખતા નહિ.
જેવા તે સમયના અતિ ધનાઢ્ય શેઠિયાઓ સાહેબજીની સંયમગુરુકૃપા દ્વારા મેળવેલ શાસ્ત્રોનાં તલસ્પર્શી જ્ઞાન દ્વારા સાધનાથી અતિ પ્રભાવિત હતા. પણ સાહેબજીને આવા શ્રીમંત પૂજયપાદ પ્રેમસૂરિ મહારાજ પરમગીતાર્થ બનેલા. શાસ્ત્રોને તેઓ ભક્તો મળ્યાનું કોઈ અભિમાન ન હતું. તેઓ તો આત્મસાધનામાં વિદ્વાન બનવા માટે નહિ પણ આત્મામાં પરિણત કરવા અને જ મસ્ત રહેતા. જયારે જુઓ ત્યારે કર્મસાધનાના વાંચનમાં લીન આચારમાં મૂકવા ભણેલા. ગીતાર્થતા માટે જરૂરી છેદસૂત્રોના બધા થઈ જાય. પ્રતિપળ શાસ્ત્રનું જ વાંચન, તેનું જ ચિંતન, તેનું જ જ પદાર્થો તેઓને લગભગ ઉપસ્થિત હતા.
પારાયણ.... ગ્લાન મુનિઓની કાળજી એ તેમનો જીવન મંત્ર હતો, ‘જે ૬૭ વર્ષના સંયમપર્યાયમાં પૂજયશ્રીને છાપાં-ચોપાનિયાં ગ્લાન-બિમાર મુનિઓની સેવા કરે છે તે મને માને છે.” એવું શ્રી વાંચતા કદાપિ કોઈએ જોયા નથી. બાહ્યભાવથી કેવી અલિપ્તતા !
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org