________________
૧૨ જે
બૃહદ્ ગુજરાત કોઈ પણ ચર્ચાસ્પદ બાબતમાં પૂ. દાનસૂરીશ્વરજી મહારાજનો બોલ ગુરુદેવે માત્ર મણિલાલને દીક્ષા આપી. આથી હેમુ નિરાશ વદને ઘેર પ્રમાણ ગણાતો. આટલી હદ સુધી તેઓશ્રીની પ્રતિષ્ઠા હતી તેના પાછા ફર્યા. પરંતુ તેમનો દેઢ સંકલ્પ કોઈ કાળે ચલિત થાય તેમ ન મૂળમાં તેમનું અગાધ જ્ઞાન અને ઊંડી ચારિત્રનિષ્ઠા હતાં. પાટડી હતો. એક અંધારી રાતે ભાગીને હેમુ ગુરુદેવ શ્રી ઝવેરસાગરજી જેવા નાનાં ગામને પોતાની સ્વર્ગારોહણભૂમિ દ્વારા ઐતિહાસિક મહારાજ પાસે પહોંચ્યા. ત્યાં ગુરુદેવે દીક્ષા આપી, પણ બનાવી જનારા આ મહાત્માની તવારીખો નીચે પ્રમાણે છે : સંસારીવર્ગને જાણ થતાં સગીર વયના હેમચંદ્રને સંસારમાં પાછા લઈ
જન્મ સં. ૧૯૨૪ ઝીંઝુવાડા, દીક્ષા: સં. ૧૯૪૬ ઘોઘા, આવવા માટે શ્વસૂરપક્ષ સફળ થયો. આખરે પિતાએ પુત્રનો દૃઢ આચાર્યપદ : સં. ૧૯૮૧ છાણી અને સ્વર્ગવાસ : સં. ૧૯૯૨
મનોભાવ જાણી લીધો. પિતા તરફથી સંમતિ મળતાં હેમચંદ્ર લીંબડી પાટડી. સૌજન્ય : ત્રિભુવનતારક તીર્થાધિરાજ ચાતુર્માસ આરાધના
આવીને ગુરુદેવ શ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે, ૧૬-૧૭ વર્ષની સમિતિ સાંચોરી જૈનભવન - પાલીતાણા તરફથી
ઉંમરે, સં. ૧૯૪૭ના મહા સુદ પાંચમે દીક્ષા લીધી. બંને પુત્રો
પાછળ પિતાએ પણ દીક્ષા લીધી. પૂ. ગુરુદેવના સાંનિધ્યે સંયમની શૈલાતા નરેશ પ્રતિબોધક, સાક્ષર શિરોમણિ,
સાધના સાથે તપ, જ્ઞાનાભ્યાસ, ધ્યાન, ભક્તિ, વિનય, વૈયાવચ્ચે આગમ શાસ્ત્રોનું વિવિધ પ્રકારે સંવર્ધત-પ્રકાશત આદિ ઉલ્લાસથી કરવા લાગ્યા અને પં. શ્રી કમલવિજયજી મહારાજ કરતારા આગમોદ્ધારક
પાસે વડી દીક્ષા પામ્યા. પૂ. આ. શ્રી આનંદસાગરસૂરિજી મ.
આગમગ્રંથોનો ઉદ્ધાર કરીને તો પૂજયશ્રીએ અમર નામના
પ્રાપ્ત કરી અને પેઢી દર પેઢીના ભાવિકો માટે જ્ઞાનભંડાર સમૃદ્ધ કરી જેઓ જન્મ ધરીને સ્વ-પરના શ્રેયાર્થે જીવનના અંત સુધી
આપ્યા. પણ ‘આગમ-મંદિરો'ના નિર્માણકાર્યથી તો આગમવાણીને મહાનપણાનો ગુણ જાળવી રાખે છે તેમ જ કોઈ મહાન કાર્ય દ્વારા
યાવચેંદ્રિવાકરૌ અમર કરી દીધી. સાઠ વર્ષના સુદીર્ઘ દીક્ષાપર્યાયમાં એ સિદ્ધ કરી શકે છે. એવી વિભૂતિઓ વંદનીય બની જાય છે.
અવિરત અને અવિરામ કાર્યરત રહેતા. સં. ૨૦૦૬માં સૂરતમાં આગમોદ્ધારક પૂજય આચાર્યપ્રવર શ્રી આનંદસાગર સૂરીશ્વરજી
પૂજ્યશ્રીની સ્થિરતા હતી ત્યારે તેમનું સ્વાથ્ય કથળ્યું. વૈશાખ વદ મહારાજ એવી જ એક વંદનીય વિભૂતિ હતા.
પાંચમને બપોરે પૂજયશ્રી અર્ધપદ્માસને નવકારમંત્ર ગણતા હતા, | ગુજરાતના ખેડા જીલ્લામાં, કપડવંજ શહેરમાં ગાંધી શિષ્યો ‘અરિહંત શરણે પવન્જામિ' સંભળાવતા હતા, અને પરિવારમાં, પિતા મગનભાઈના ખાનદાનકુળમાં માતા ચતુર્વિધ સંઘ નમસ્કાર મહામંત્ર સંભળાવતા હતા, ત્યારે ધ્યાનસ્થ યમુનાબેનની ઉદરવાટિકામાં વીર સંવત ૨૪૦૧, વિ.સં. પદ્માસન અવસ્થાએ જીવનદીપ બુઝાયો. ૧OO થી અધિક સાધુઓ ૧૯૩૧ના અષાઢી અમાવાસ્યા એટલે દિવાસાના મંગલ દિવસે અને ૩૦૦થી અધિક સાધ્વીજીઓનો વિશાળ પરિવાર ધરાવતા એક પનોતા પુત્રનો જન્મ થયો. પુત્રની મુખકાંતિ પ્રમાણે નામ દિવંગત આચાર્યભગવંતને તેમના પટ્ટધર શ્રી માણિક્યસાગરરાખવામાં આવ્યું હેમચંદ્ર. સંસ્કારી માતાપિતાએ પાંચ વર્ષની ઉંમરે સૂરીશ્વરજી મહારાજશ્રીની નિશ્રામાં ચતુર્વિધ સંઘે દેવવંદન કર્યું. પૂ." હેમચંદ્રને અભ્યાસ માટે નિશાળે મૂક્યા. “પુત્રનાં લક્ષણ ગુરુભગવંતના અગ્નિસંસ્કાર સ્થળે રમણીય ગુરુમંદિરની સ્થાપના પારણામાંથી’ એ ન્યાયે બાળપણથી જ હેમચંદ્રમાં જ્ઞાનમાં પંડિતાઈ, કરવામાં આવી. સં. ૨૦૦૭ના મહાસુદ ૩ ને દિવસે ગુરુમૂર્તિની બુદ્ધિમાં ચતુરાઈ, વાણીમાં ગંભીરતા, હૃદયમાં મૃદુતા, નયનોમાં સ્થાપના કરવામાં આવી. દયાર્દ્રતા, અંતરમાં આદ્રતા અને સ્વભાવમાં સાહસિક્તા જેવા અનેક
આગમિક તથા સાહિત્યક્ષેત્રે યોગદાન : ૧. આઠ લાખ ગુણો પાણીદાર ઝવેરાતની જેમ ચળકતા હતા. તે સાથે જ તત્ત્વજ્ઞાન
શ્લોકપ્રમાણ ૧૮૦ ગ્રંથોનું સંપાદન. ૨. અઢી લાખ શ્લોકપ્રમાણ પ્રત્યે વિશેષ જિજ્ઞાસા અને ચિંતનશીલ પ્રકૃતિનો પણ વિકાસ થતો
ગ્રંથોનું વાચનાદાન. ૩. ૭૦ હજાર શ્લોકપ્રમાણ આગમિક ગ્રંથોનું જતો હતો. એટલે જ ૧૨ વર્ષની વયે માણેક નામની કન્યા સાથે
સર્જન. ૪. ૭૦ હજાર શ્લોકપ્રમાણ અનેક વિષયના ગ્રંથોનું મૌલિક હેમચંદ્રનું સગપણ થયું ત્યારે સર્વ કુટુંબીજનોના આનંદ વચ્ચે તેઓ
સર્જન. ૫. ૮૦ ગ્રંથો પર૧૫ હજાર શ્લોકપ્રમાણ સંસ્કૃત તો ઉદાસીન જ રહ્યા હતા. માતા-પિતાએ નારાજગીનું કારણ પૂછ્યું
પ્રસ્તાવનાઓ ૬. ૪૦ હજાર ફુલસ્કેપ કાગળ પ્રમાણે ગુજરાતી ત્યારે કહ્યું કે, “મને લગ્નગ્રંથીથી જોડશો નહિ. મારે શાશ્વત સુખની
ભાષામાં આગમિક આદિ ગ્રંથોના પદાર્થોનું વર્ણન. ૭. આગમ તથા પ્રાપ્તિ અર્થે દીક્ષા લેવી છે. તેમ છતાં, હેમચંદ્રનાં લગ્ન કરી
પ્રકરણ ગ્રંથોનું સંગેમરમર, પાષાણ તથા તામ્રપત્રમાં કંડારાવી નાંખવામાં આવ્યાં. માણેક વિનયી, વિવેકી, આજ્ઞાંકિત હોવા છતાં
દિર્ધાયુષ્યપ્રદાન.. ભિન્ન ભિન્ન સ્થાનમાં સાત વખત આગમવાચના હેમચંદ્રને સંસારરસથી ભીંજવી શકી નહિ. તેનું મન વધુ ને વધુ
(દરેક વાચના લાગટ છ માસ સુધી.) વૈરાગ્યવાસિત થતું ચાલ્યું. એક દિવસ મોટાભાઈ મણિલાલ સાથે અમદાવાદ આવ્યા. બંને ભાઈઓએ દીક્ષા લેવાની ભાવના દર્શાવી.
પુસ્તક પ્રકાશન પ્રવૃત્તિમાં પૂજયશ્રીએ પોતાનો અમૂલ્ય સમય
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org