________________
૧૦૬ જે
બૃહદ્ ગુજરાત
GIIC
Rવી.પSENEA
રા )
SA
(
lit
ISilli
&
P
IFFEREIGHEEEEEHSTREENBELIENTIFIENTS
સ્તુતિ, સ્તવત, ચૈત્યવંદન, સઝાય, રાસ વગેરે આદર હતો. તેથી તેઓ તેમને ‘વાચકરાજ'નામથી સંબોધતા. વિપુલ સાહિત્યના સર્જક
પૂજ્ય ઉપાધ્યાયજીનાં બનાવેલાં ઘણાં સ્તવનો ઉપર આચાર્ય શ્રી
જ્ઞાનવિમલસૂરિએ ટીકાઓ રચી છે. ઉપરાંત ઉપાધ્યાયજીના પૂ. આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિજી મ.
સ્વર્ગવાસ પછી તેઓએ અને શ્રી દેવચંદ્રજીએ સંયુક્તપણે (શ્રી આચાર્ય શ્રી જ્ઞાનવિમલસરિનો જન્મ વિ.સં. ૧૯૯૪માં શ્રીપાલરાસનો ઢાળ લઈ) શ્રી નવપદજીની પૂજાની રચના કરી. તે મારવાડ દેશના ભિન્નમાલનગરમાં થયો હતો. તેઓ વીશા કૃતિને મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની કૃતિ તરીકે રજૂ કરી છે. ઓસવાલ જ્ઞાતિના હતા. તેમના પિતાનું નામ વાસવ શેઠ, માતાનું તેમણે અનેક વખત શ્રી સિદ્ધાચલજી તીર્થની યાત્રાઓ કરી નામ કનકાવતી હતું. અને તેમનું પોતાનું નામ નાથુમલ હતું. હતી. ૧૭ અંજનશલાકા કરી હતી. તેમ જ બીજા પણ અનેક તેમણે આઠ વર્ષની વયે મુનિ શ્રી ધીરવિમલ ગણિ પાસે સંયમ પ્રતિષ્ઠાદિ કાર્યો કરાવ્યાં હતાં. ઘણા મુનિઓને પંડિત અને સ્વીકાર્યું હતું. તે વખતે તેમનું નામ મુનિ નવિમલ રાખવામાં વાચકપદનાં દાન કર્યા હતાં. વિ.સં. ૧૭૭૦માં સુરતના શ્રી આવ્યું હતું. સંયમ સ્વીકાર્યા પછી તેમણે શ્રી અમૃતવિમલ ગણિ પ્રેમજી પારેખે શ્રી સિદ્ધાચલજીનો સંઘ તેમના ઉપદેશથી કાઢ્યો તેમ જ શ્રી મેરુવિમલ ગણિ પાસે શાસ્ત્રાધ્યયન કર્યું. તેમને સુયોગ્ય હતો. તેમનું વિહારક્ષેત્ર મોટે ભાગે ગુજરાત, સૌરાષ્ટ્ર તેમ જ જાણી વિ. સં. ૧૭૨૭માં ગુરુએ તેમને પંન્યાસપદથી વિભૂષિત મારવાડું હતું. સુરત શહેરમાં તેમણે અનેકવાર સ્થિરતા કર્યાના કર્યા. તેમના ગુરુ વિ.સં. ૧૭૩૯માં સ્વર્ગવાસ પામ્યા.
ઉલ્લેખો સાંપડે છે. વિ.સં. ૧૭૭૫માં તેમણે સુરતમાં તીર્થમાલા તે સમયના સર્વ ગીતાર્થોએ વિચાર્યું કે, હાલમાં સંવિગ્ન, રચી. વિ.સં. ૧૭૩૩માં સકલાર્તસ્તોત્ર પર સુરતમાં ટબો . જ્ઞાન, ક્રિયા અને વૈરાગ્યવાદી ગુણોથી સંપૂર્ણ અને આચાર્યપદ વિ. સં. ૧૭૮૦માં સુરતમાં પ્રભુપ્રતિષ્ઠા કરાવી. માટે યોગ્ય પંન્યાસ નવિમલ ગણિ છે.” તેથી તેઓએ આચાર્ય “ તેમની કાવ્યશક્તિ અદ્દભૂત હતી. સંસ્કૃત સાહિત્યમાં જેવું શ્રી વિજયપ્રભસૂરિને પં. નવિમલ ગણિને સૂરિપદથી અલંકૃત સ્થાન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું હતું, તેવું જ રસ્થાન કરવા વિનંતિ કરી. આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિએ એ વિનંતિને લોકભાષાની કવિતામાં તે યુગમાં આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિનું યોગ્ય જાણી વિ. સં. ૧૭૪૮માં ફાગણ સુદ પાંચમને દિવસે સંકેર હતું. તેમણે સંસ્કૃત, ગુજરાતીમાં અનેક ગ્રંથો રચ્યા છે, તે પૈકી ગામમાં તેમને આચાર્યપદવીથી વિભૂષિત કર્યા અને તેમનું નામ નીચેના ગ્રંથો મુખ્ય છે : જ્ઞાનવિમલસૂરિ રાખવામાં આવ્યું. આ નામ પાછળ તેમનો વિશાળ
નરભવદિટું તોવનયમાલા, પ્રશ્નવ્યાકરણસૂત્રવૃત્તિ, સંસારજ્ઞાનઅનુભવ આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિએ અનુભવ્યો હતો તે
દાવાનલ સ્તુતિવૃત્તિ, શ્રીપાલચરિત્ર, સંયમતરંગ, નવતત્ત્વ છે. આ સમયે નાગજી પારેખે આચાર્યપદનો મહોત્સવ કર્યો અને
બાલાવબોધ, આનંદઘન ચોવીશી બાલાવબોધ, ૩૫૦ ગાથાનાં સારું દ્રવ્ય ખર્યું. તેમના સમયમાં જૈનસંઘના સાધુવર્ગમાં
સ્તવનો બાલાવબોધ, દીવાલીકલ્પ બાલાવબોધ, અધ્યાત્મકલ્પદ્રુમ શિથિલાચાર સારા પ્રમાણમાં પ્રવેશ્યો હતો અને તેથી તેમણે
બાલાવબોધ, પાક્ષિક સૂત્ર બાલાવબોધ, ધ્યાનમાલા ઉપર ટબો, ક્રિયોદ્ધાર કરી તપસ્વી જીવોને મોક્ષનો માર્ગ સાચી રીતે અને શુદ્ધ
પ્રશ્રદ્વાર્વિશિકાસ્તોત્ર, જિનપૂજાવિધિ, વીશસ્થાનકતપવિધિ, રીતે આચરી બતાવ્યો હતો.
જ્ઞાનવિલાસ, તીર્થમાલા, સૂર્યાભનાટક, સાધુવંદના રાસ, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી જંબુસ્વામીરાસ, શ્રી ચંદ્રકવલીરાસ, બે ચોવીસીઓ, દશદૃષ્ટાંતની મહારાજ, ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી, શ્રી દેવચંદ્રજી, શ્રી સઝાય, યોગદૃષ્ટિની સજઝાય. ઉપરાંત, સિદ્ધાચલનાં સંખ્યાબંધ આનંદઘનજી વગેરે તેમના સમકાલીન હતા. તે સૌ સંવિગ્ન સ્તવનો, રાસો, સ્તુતિઓ વગેરેની રચના કરી છે. ગીતાર્થો હતા અને પરસ્પર પ્રત્યે આદરભાવ રાખતા હતા.
તેમનું આયુષ્ય ૮૮ વર્ષનું હતું, જેમાં ૮૦ વર્ષનો સુદીર્ઘ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પ્રત્યે, તેમની ચારિત્રપર્યાય હતો. તેમનો સ્વર્ગવાસ વિ.સં. ૧૭૮૨માં ખંભાત શુદ્ધ પ્રરૂપણા પ્રત્યે આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિજીને અભુત મુકામે આસો વદ ૪ને દિવસે પ્રભાતકાળે અનશનપૂર્વક -
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org