________________
શ્રી શમવસરણ મહામંદિરની અન્ય વિશિષ્ટતા
B
શાળTTTTTTTTTE
uTuu
rish
I
HTTU
L She
પૂજન તીર્થ દર્શનભવન,
s
s
ગાકIIIIIIIIIIIIMA
મes પાલિતા
ગ્રીસમવસ્થા
(
I/IIIIIIIIIIIII
Input
પmmit
THw
જ ૧૦૮ ફૂટ ઉંચાઈ, ૨૫૦ x ૨00 સમચોરસ ફૂટ ૨૦ હજાર વાર જમીન ઉપર શ્રી સમવસરણ મહામંદિર નિર્માણ થયેલ છે. ઉદ અશોકવૃક્ષ-ચૈત્યવૃક્ષ ઉંચાઈ ૨૭ ફૂટ અને ૩૭ ફૂટ ઘેરવામાં એકલા પત્થરથી જ નિર્માણ થયેલ છે. ચૈત્યવૃક્ષ અંદાજે ૫૦૦ ટન વજન છે. શિ પ્રભુ શ્રી મહાવીર સ્વામીજી ભગવંત સાત હાથના શરીરવાળા હતા, જે પદ્માસને બેઠેલ ૬ ૧ ઈચના બીરાજમાન છે અને અષ્ટ પ્રાતિહાર્ય સહિત છે. જે ૩ ગઢ, ૧૨ દરવાજા, ૧૦૮ પગથિયાં, બાર પાર્ષદ, તિર્યંચો, વાહનો, દ્વારપાલો, કાંગરા વગેરે શાસ્ત્રીય રીતે થઈ રહેલ છે. જે દર્શનીય વિભાગ : ભારતભરના ૧0૮ તીર્થોના મૂળનાયક, ભગવાન, તેમજ દેરાસર તથા તેનો ઇતિહાસ-પરિચય સહિત આધુનિક લેમીનેશન પદ્ધતિએ પધરાવેલ છે. તેમજ ૧૦૮ ચતુર્વિધ સંઘના ૨૭ સાધુ, ૨૭ સાધ્વીજી, ૨૭ શ્રાવક, ૨૭ શ્રાવિકાના માર્બલ ઉપર લેમીનેશનથી ફોટોગ્રાફ છે. # ૧૨૭” ઈચના પંચધાતુના કાઉસગ્ન પ્રતિમા શ્રી આદિશ્વર ભગવાન બીરાજમાન છે.
Jain Education Intemational
ational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org