________________
૧૩૨ ૪
બૃહદ્ ગુજરાત નામ ભગવાનનું, કામેય ભગવાનનું બોલીને ઘોડે
અણધાર્યા રાજના સિપાયું ગામમાં આવેલા ભાળી ચડીને હાલવાની તૈયારી કરતાં કેસરિયાના ઘોડાની વાધ માણસો હેબતાઈ ગયા. પકડીને જુવાન મરાઠો બોલ્યો : “તમારું નામ ઠામ ન આપો
“વાલા કેસરિયા કહાં રેતા હૈ ?” તો તમને મારા છોકરાના સમ છે.”
‘બાપુ, આથમણા બારનું ખોરડું કળાય એનું.” લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા, “મારું નામ વાલો કેસરીયો. નામ મારું ગરણી, અમરેલી પરગણાનું. લ્યો,
આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ રામેરામ.બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના
આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ છોકરાનાં આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક
થયેલા અસવારના સરદારે ડણક દીધી : “વાલા કેસરિયા.” ઘોડો વેચીને વાટ ખરચી કાઢી લીધી..
દિ’ ઊગ્યામાં અજાણ્યો સાદ સાંભળ્યો. પણ દાતણરાઘોબા જુવાન હતો. હૈયામાં હામ. પણ કુદરતે એની
પાણીથી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની ઉપરાછાપરી માંગેલી આફતે ડુંગર જેવડો જણ ઘેરાઈ ગયો
સ્તુતિ કરતા વાલાએ જવાબ નો દીધો. ત્યાં તો બીજો સાદ
સંભળાણો : “વાલા ઘરમેં હૈ ?” હતો. ભગરી ભેસુ રોગમાં એક પછી એક ટપોટપ મરી. એકાંતરીઆ તાવમાં ઘરવાળીએ આંખ મીંચી દીધી. ફૂલ જેવા બીજા સાદે પછવાડાના વાડામાં વાશીદું કરતાં બે છોકરાને ઉછેરવામાં અટવાઈ પડેલા રાઘોબાની માથે
કેસરિયાનાં ઘરવાળા આવીને બોલ્યાં : “છે તો ઘરમાં” પણ દેણાંના થર ઉપર થર જામી ગયા. દેણાંમાં ડૂબેલાથી પહોંચી રાજના સિપાઈને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા. સાત વળાયું નહિ ને છેવટે માથે ટાંપ આવી.
પેઢીમાંય રાજના સિપાઈ આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. એક દિ' રાઘોબાએ વડોદરાના રાજા આગળ અરજ
આ શું? કરી : “ચાકરી માગવા આવ્યો છું.”
ક્યું બોલતા નહિ ?” શું કરીશ !”
વાલાની માળા પૂરી થઈ ગઈ. ઊઠીને ડેલીએ આવ્યો. “જે ચીંધશો એ કરીશ.”
આવો બાપ આવો.” મહારાજાએ મંજૂરીની મહોર મારી. રાઘોબા ચાકરીમાં
“તુમેરા નામ વાલા કેસરિયા!” લાગી ગયો. રહેમ મેળવવા વફાદારી ને પ્રામાણિક્તાની “હા બાપ, હું જ વાલો કેસરિયો.” લાયકાતો એનામાં હતી તે જાળવી જાણી. રાઘોબા રાજનાં
તુમકો અભીને અભી સૂબાને અમરેલી બોલાયા હૈ.” એક પછી એક પગથિયાં ચડવા માંડ્યો. એની શ્રીમંત સરકારે
મને !” નોંધ લીધી.
હા, તુમકો સૂબા કા ફરમાન હૈ, અબી ને અબી વાત ઉપર દોઢ દાયકો ગડથોલિયાં ખાઈ ગયો.
વાલા કેસરિયાકો હાજર કરો.” ગરણી ગામ માથે પ્રભાતનાં તેજ પથરાવા માંડ્યા છે.
“અરે બાપ, કાંક ભૂલ થાતી લાગે છે, હું તો ઘોડાનો કરણુકીના લીલા કુંજા૨ કાંઠા ઉપર બેઠેલા ગરણેશ્વરના
સોદાગર, સૂબો મને તેડાવે ઈ માન્યામાં નથી આવતું, મેં કાંઈ મંદિરમાં બ્રાહ્મણોનાં મંત્રોચ્ચાર ગૂંજી ઊઠ્યા છે. ખીલેથી
રાજનો ગુનો કર્યો નથી.” છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યાં છે.
“ફરમાન હૈ ચલો.” બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના દસ ઘોડેસવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોષાકમાં ઢંકાઈ ગઈ છે.
સિપાઈની આંખ કરડી થઈ. “હાલો બાપ ! કાંઈ દરેકના ખભામાં જામગરીઝંઝાળ્યુઝલતી આવે છે. મોં ઉપર પંથ રાજના તડાને પાછું થોડું ઠેલાશ." કાપ્યાની ધૂળની ઝણ ઊડેલી છે. આંખ્યુંમાં રતાશ ફૂટેલી છે. વાલાએ કસુંવાળું કેડિયું પહેર્યું, માથે પાઘડી મૂકીને માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. સિપાઈ સાથે ઘોડે ચડ્યો. જાતાં જાતાં આઈને કેતો ગયો કે
Jain Education Intemational
cation International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org