________________
પ્રતિભા દર્શન
૬ ૧૨૦ દાદાને આંગણ આંબલો
મોટા ગામતરા પછી ઝમકુબાનો જીવ લીલવાળા ગામના આંબલો ઘોર ગંભીર જો,
ઝાડવાં પરથી ઊઠી ગયો. લીલવળાની હાટડી અને ઊભા રો’તો દાદા પાસે માગું શીખ જો.”
ઘરખોરડાંને તાળાં મારીને ચારેય છોકરાને લઈને બાબરા જાનના ગાડાએ ઉતાવળીનો પટ વળોટ્યો.
ગામમાં આવીને ઝમકુબાએ વસવાટ કર્યો. અણધાર્યો ચાર
દીકરાને ઉછેરવાનો આવી પડેલો ભાર ભલી ભાત્ય ઉપાડવાને વધુ માહિતી
ઝમકુબાએ હામ ભીડી. ઘરે દૂઝણાં બાંધ્યાં ને છાશનાં પરબડા દેરડી (જાનબાઈ) ગામ અમરેલી જિલ્લાના લાઠી
માંડ્યાં. ગામનાં છોકરા-છાબરાં માંદા પડે તો ઝમકુબા તાલુકામાં આવેલું છે. દોલતભાઇના વડવાનું આ વતનનું ઓહડિયાં સાથે છોકરાના ખબર અંતર પૂછે. મંદવાડમાં ગામ છે.
ઝમકુબા રાતના ઉજાગરા કરે. ગામની વહુઆરૂઓની તો સાંકળીબાઈ પોતાના સાસરવાસમાં રહીને સંપૂર્ણ ‘ઝમકુબા' બોલતાં જાણે જીભ સૂકાય. ભક્તિમય જીવન ગુજારી, સદાવ્રત ચલાવી સંતકોટીએ મોટો દિકરો ડાહ્યાભાઈ કલકત્તે ગયો. કલકત્તામાં પહોંચ્યાં હતાં.
કમાણી કરવા માંડ્યો એટલે ઝમકુમા ડાહ્યાભાઈને પત્તે લખે.
ઓણ સાલ ટાઢ બહુ પડે છે તે ગરીબ માણસોનાં છોકરાંથી ટાઢ દિલાવર ઝમકુમાં
ખમી ખમાતી નથી. તે ધાબળા મોકલજે. દાન કરે એટલી ભગવાન શિવના મંદિર માથે સોનાનો કળશ શોભે ત્રેવડેય ડાહ્યાભાઈની નો'તી, પણ જેણે કાળજાના કટકા કરી, એમ પાંચાળના પાદરમાં બેઠેલું લીલવળા ગામ શોભી રહ્યું હૃદયના રવાયા કરી ઉછેર્યા એ બાનો બોલ કેમ ઉથાપાય ! છે. લાંપડી - આવી પાંચાળની ભોમકા માથે હાથીઓની એમ સમજીને કડા ભેગા કરીને ડાહ્યાભાઈ ધાબળાનું પાર્સલ વણઝાર જેવો સાલેમાળનો ડુંગર, ગેબી ભોંયરાં ને
મોકલે. ઝમકમા ધાબળા સંઘરીને જે ઘેર આપવા જેવા હોય આહલેકનો નાદ જગાવતી જોગી જોગંદરોની જગ્યાઓ, પીર ત્યાં આપી આવે. વળી પાછો વખત જાય ને વરસ મોળું આવે પીરાણાના તકિયા, તસ્બીઓના રંગીન પારા ને માળાના એટલે ઝમકુમનું પતું કલકત્તે પૂગે. મણકા આઠેય પહોર અલેખને આરાધતા ફર્યા કરે. નેકી
ઓણ સાલ વરસાદ નથી. વરસ મોળું છે. કઢારે ટેકીના નેકદિલ આદમીને નિપજાવતી ધરતીમાથે પલોંઠી
લાવેલા દાણા ખવાઈ ગયા છે. છોકરાને મોઢે ચણ નથી. વાળીને બેઠેલા લીલવાળા ગામમાં નાનચંદ વાણિયા વેપારીનું
આપણે તો ખાધું પીધું છે પણ ગામના છોકરાંને ભૂખ્યાં ઊંધી ખોરડું એટલે વટ, વચન, અને વહેવારની જલતી જયોત જોઈ
જતાં જોઈ મારો જીવ બળે છે. હુંય જાણું છું કે તું કાંડા તોડીને લ્યો. નાનચંદ શેઠ એટલે પાંચ ગામનું પૂછવા ઠેકાણું.
કમાણી કરતો હોઈશ. પણ ગામના છોકરાનું આપણે ધ્યાન વહેવારના વાંધા-વચકા હોય કે કુટુંબ-કબીલાના કજિયા હોય
રાખવું પડે. પરગામના થોડા રાખે ? માટે દાણા દુણીના પૈસા કે સરકારી અમલદારને જવાબ દેવાના હોય આ બધાનો તોડ નોમ મોહજે ,
નોખા મોકલજે.” આણવામાં નાનચંદ શેઠ પંકાયેલા. દુશ્મનનેય ખોટી સલાહ ન
ડાહ્યાભાઈનું મનીઓર્ડર છૂટે. આમ ઝમકુમ દીકરા દે એવા અમીર દિલના વાણિયાનું ખોરડું માણસોને મન
પાસે પંડ્ય માટે કંઈ ન મંગાવે. જે કાંઈ મંગાવે એ ગામનાં છોકરાં વિહામો થઈ પડેલું.
માટે, ઝમકુમા ગામને ટીંબે જગદંબા જેવા લેખાવા લાગ્યાં. આવાં ખોરડા માથે એક દિ' કાળનો કરાળ પંજો પડ્યો.
ડાહ્યાભાઈ ધંધામાં ઠરીઠામ થયા એટલે ત્રણેય ભાઈને એક દિ'ના મંદવાડે આધેડ અવસ્થાને આવ્યું આંબું થાતા
તેડાવી લીધા. મણિભાઈ, વિઠ્ઠલભાઈ અને જેઠાભાઈએ મોટા નાનચંદ શેઠને ઝડપી લીધા, લીલવળાનો થાંભલો ભાંગ્યો.
ભાઈના ધંધાની ધીકતી કમાણી કરવા કલકત્તાની બજારમાં મોટા ઘરનો મોભ પડ્યો. તે દિ' ચારેય સીમાડા સૂના પડ્યા.
કમ્મર કસી. જોતજોતામાં કલકત્તાની બજારમાં હામ, દામ ને પાદરનાં ઝાડવાંએ પોહ પોહ આહુડાં પાડ્યાં. રૈયત રાતે
ઠામનો ત્રગડ રચાઈ ગયો. દિલાવર દિલના દાતાઓ મોટે પાણીએ રોઈ. નાનચંદ શેઠનાં ઘરવાળાં ઝમકુબાની તે દિ’
આસને આરૂઢ થયા. એમ એના અંતરના ઓરડા અનેકને તેત્રીસ વરસની અવસ્થા, ખોળામાં ચાર છોકરા રમે, શેઠના
માટે ઊધડતા થયા.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only