________________ 108 2 બૃહદ્ ગુજરાત ચૌરી ચોરાના હત્યાકાંડને કારણે અસહકારનું આંદોલન પાછું વિઠ્ઠલભાઈએ પણ વડી ધારાસભામાંથી રાજીનામું આપી દીધું ખેંચાયું, પરંતુ તે પહેલાં બારડોલી તાલુકા પરિષદના હતું, કેમકે ગવર્નર કે વાઇસરોય એક જ વટહુકમ કાઢી બધું પ્રમુખસ્થાનેથી વિઠ્ઠલભાઈએ મહત્ત્વપૂર્ણ ભાષણ આપ્યું હતું. નાકામયાબ બનાવી દે, એટલે સરકારમાં જઈને નહિ, પણ તેમણે કહ્યું હતું, “લગભગ સાઠ ગામડાંના માણસોને હું પ્રજામાં રહીને જ કામ કરવાનું છે, એ ખાતરી થતાં મળ્યો છું. તેમને પૂછીને મેં ખાતરી કરી છે કે તાલુકાના વિઠ્ઠલભાઈ પ્રજાકામમાં લાગી ગયા. લોકોએ ૧૦૦માંથી 99 સહીઓ તો પૂરું સમજયા પછી જ ૧૯૩૦ની લડતમાં એ જેલમાં પણ ગયેલા પણ કરી છે. હિંદુ મુસલમાન અને બીજી કોમોની આપસમાં ૧૯૩૧માં તબિયત બગડવાથી એમને જેલમુક્તિ મળેલી. એકતાની બાબતમાં મને અહી ન્યૂનતા નથી જણાતી. ૧૯૩૨માં એમના માતાનું અવસાન થયેલું ને તે પછી તબિયત અસ્પૃશ્યતાનિવારણની બાબતમાં આ તાલુકાએ કરેલી પ્રગતિ વધુ બગડતાં તેઓ સારવાર માટે પરદેશ ગયેલા. જીનીવામાં મને સંતોષકારક ભાસી છે.... એક વાર રણે ચડ્યા પછી ૧૯૩૩ના ઓક્ટોબરની ૨૨મી તારીખે તેમનું અવસાન થયું કાયર થઈ પાછી પાની કરવી, તે કરતાં પહેલેથી જ નાલાયકી ત્યારે વીર સુભાષચંદ્રબોઝ એમની પાસે હતા. કબૂલ કરવી એમાં શૂરવીરતા છે, માટે ફરી ફરીને વિચાર કરજો. કેટલાક કહેશે કે વિઠ્ઠલભાઈએ બહુ બિવડાવ્યા, પણ પદ્મશ્રીતા ઇલ્કાબથી વિભૂષિત-મૂકસેવક ચેતવવા ખાતર બહુ બીક બતાવવી એ સારી. “ગાંધીજીની ડાહ્યાભાઈ નાયક હાજરીમાં આ ભાષણ એમણે આપ્યું હતું” પંચમહાલના ભીલોમાં “ડાહ્યા ગુરુજી' તરીકે જાણીતા વિઠ્ઠલભાઈ ફેરવાદી વિચારના હતા. તેમણે ડાહ્યાભાઈ મૂળે તો સુરત જિલ્લાના વતની, પણ આખી મોતીલાલનહેરુ, ચિત્તરંજનદાસ વગેરે સાથે મળીને “સ્વરાજ જંદગી ભીલો-આદિવાસીઓની સેવામાં ગાળી. ઠેઠ પક્ષની સ્થાપના કરી, ચૂંટણીઓ આવી રહી હતી, તે સમયે ૧૯૨૨થી માંડીને જીવનના અંત સુધી લગભગ 70-72 વર્ષ સ્વરાજપક્ષે પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા. વિઠ્ઠલભાઈ પણ એમની વચ્ચે રહીને એમણે જે સેવાની ધૂણી ધખાવી છે, તે તો ગુજરાતમાંથી ઉમેદવાર હતા. આખા ગુજરાતમાં ઠેર ઠેર એમના જીવનની તવારીખ જોઈએ ત્યારે જ ખ્યાલ આવે. સભાઓ કરીને પોતાનું દૃષ્ટિબિંદુ લોકોને સમજાવતા. તે વખતે એમનાં જન્મ અને મૃત્યુ બંને ધોમ ધખતા તાપમાં મે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ સરદાર વલ્લભભાઈ હતા. માસમાં. ૧૯૦૧માં જન્મેલા ડાહ્યાભાઈએ સૌ પ્રથમ 16 વલ્લભભાઈની હાજરીમાં વિઠ્ઠલભાઈની પ્રચારસભાઓ થતી. વર્ષની ઉંમરે સુરતની એમ. ટી. બી. કોલેજમાં પ્રથમવાર વિઠ્ઠલભાઈ બહુ વિગતે લોકોને સમજાવતા કે ધારાસભાઓમાં ગાંધીજીનું ભાષણ સાંભળ્યું અને કોલેજ છોડીને ગુજરાત જઈને તેઓ કેવી રીતે આઝાદીની લડત ચલાવશે. વિદ્યાપીઠમાં અભ્યાસાર્થે જોડાઈ ગયા. અભ્યાસ દરમ્યાન જ વિઠ્ઠલભાઈ છેલ્લે દિલ્હીની વડી ધારાસભાના પ્રમુખ બાપુની હાકલને માન આપીને સેવકો ગામડાંઓમાં બેસવા ચૂંટાયા. પોતાને મળતા પગારમાંથી દર મહિને તેઓ કોંગ્રેસને માંડ્યા ત્યારે તેણે દાહોદમાં ભીલ સેવામંડળની સ્થાપના કરી. રૂ. 1000 એના કામકાજ માટે આપતા. ધારાસભામાં એમણે ૧૯૨૩માં ગૂજરાત વિદ્યાપીઠના બીજી ટુકડીના સ્નાતક પ્રજાકીય કામો માટે ખૂબ મહેનત કરી. ૧૯૨૭માં ગુજરાતમાં થયા, ત્યારે તેઓ પંચમહાલના ભીલોની સેવામાં લાગી ગયા રેલસંકટ આવ્યું, ત્યારે વિઠ્ઠલભાઈ દિલ્હીમાં વડી ધારાસભાના હતા. ૧૯૨૬માં જ્યારે જેસાવાડા આશ્રમમાં શ્રીરામ મંદિર પ્રમુખ હતા. રેલસંકટના કામ માટે વિઠ્ઠલભાઈએ તે સમક્ષ ઠક્કર બાપાએ 20 વર્ષ માટે સેવાવ્રતની પ્રતિજ્ઞાની વાત જમાનામાં હજારો રૂપિયાની મદદ મેળવી આપી હતી. કરી, ત્યારે આ યુવાન ડાહ્યાભાઈએ આજીવન સેવાવ્રતની - ૧૯૨૮માં બારડોલી લડત સમયે દર માસે રૂ. પ્રતિજ્ઞા લીધી અને એ પ્રમાણે આજીવન પાળી બતાવી. ૧000ની મદદ મોકલતા અને સક્રિય સહાનુભૂતિ દાખવી 1930 અને ૧૯૪૨ની લડતોમાં ડાહ્યાભાઈએ સક્રિય હતી. છેવટે એમને એમ લાગ્યું કે ગાંધીનો રસ્તો જ સાચો છે, રીતે ભાગ લીધો અને જેલ યાત્રાઓ કરી. આ દરમિયાન ત્યારે અનેકોએ ધારાસભામાંથી રાજીનામાં આપ્યા. એમ હરિજન સેવા માટે સ્થપાયેલ અ. ભા. હરિજન સેવક સંઘના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org