________________ 102 4 બૃહદ્ ગુજરાત ૧૯૩૨માં ગાંધીજીએ “હરિજન સેવક સંઘ'ની સ્થાપના અન્યાયનો પ્રતિકાર ને સત્ય નિષ્ઠા પણ એમના જીવનમાં કરી તેના પ્રથમ મંત્રી ઠક્કરબાપા બન્યા. એમણે સંઘના 26 ઓતપ્રોત હતા. કોલેજજીવન દરમ્યાન અમદાવાદની ગુજરાત પ્રાંતકેન્દ્રો અને 200 જિલ્લા સમિતિઓ રચી. કોલેજના તે વખતના અંગ્રેજ આચાર્ય હર્ટની જોહુકમી સામે કેવા કેવા નરરત્નોએ “અન ટુ ધીસ લાસ્ટ' માટે જાત વિદ્યાર્થીઓમાં બંડ જગાવી આગેવાની ભર્યો ભાગ ભજવેલો ઘસી નાખી છે! આઝાદી આવતાં બાપાના પ્રયત્નથી “આદિમ અને હર્ટ ઇઝ વર્સ્ટ નું સૂત્ર આપી માત્ર અમદાવાદમાં નહિ, જાતિ સેવક સંઘ'ની સ્થાપના થઈ. આદિવાસીઓ અંગે ગુજરાતમાં તે અવાજ ગૂંજતો કરેલો. પોતાની લાગણી વ્યક્ત કરતાં એમણે કહ્યું હતું: “હરિજનોને તેઓ ગ્રેજ્યુએટ થઈને નોકરી કરતાં કરતાં વકીલાતનું તો વાચા છે. તેઓ કેળવાતા જાય છે. પોતાના હક્કો માટે ભણ્યા અને એવા જ બીજા એલ. એલ. બી. થયેલા મંડળો રચી તેઓ આંદોલનો કરી શકે છે. પરંતુ આ મુંગા મહાદેવભાઈ સાથે પરિચય થયો અને “સમાનેષુ સખ્યમ” ના પ્રાણીઓ જેવા અઢી કરોડ (અત્યારે પાંચ-છ કરોડ) ન્યાયે બંનેના શોખ અને વિચારોમાં સમાનતા હોવાથી આદિવાસીઓનું શું? તેમનો પ્રશ્ન અટપટો છે ખરો, પણ તેને મિત્રતાની અતૂટ ગ્રંથી બંધાઈ ને જીવનભર ચાલી. ૧૯૧૫માં ઉકેલ્વે જ છૂટકો છે.” ગાંધીજી અમદાવાદ આવ્યા, ત્યારે નરહરિભાઈ અમદાવાદમાં એમને મળેલું “બાપા”નું બિરુદ એ પ્રજાએ આપેલું જ વકીલાત કરતા હતા, તે એક દિવસે ગાંધીજીના વહાલસોયું નામ હતું. દીન-દુખિયાઓ પ્રત્યે એમણે બાપનું નિવાસસ્થાને મળવા ગયા. એ એમની પ્રથમ મુલાકાત. પછી વાત્સલ્ય જ વહાવ્યું. ૧૯૫૧માં 19 જાન્યુઆરીએ એમણે તો એ અને મહાદેવભાઈ રાજચંદ્ર જયંતી નિમિત્તે બાપુનું દેહ છોડ્યો. ભાષણ સાંભળવા અમદાવાદના પ્રેમાભાઈ હોલમાં ગયેલા અને ત્યાંથી પાછા ફરતા બાપુના કોચરબ આશ્રમે પ્રખર રાષ્ટ્રપ્રેમી અને સાહિત્યવ્યાસંગી આશ્રમનિયમાવલિ વિષે પોતે મોકલેલા અભિપ્રાય વિષે ચર્ચા નરહરિભાઈ પરીખ કરવા લાગ્યા અને ત્યારથી બંને બાપુ પ્રતિ એવા આકર્ષાયા કે ગાંધીજીએ જેમના વ્યક્તિત્વ માટે “સરળ, પ્રપંચ પહેલાં નરહરિભાઈ અને પછી મહાદેવભાઈ બંને ૧૯૧૭થી રહિત અને નિર્વિકાર' શબ્દો વાપર્યા હતા, તે શ્રી નરહરિભાઈ બાપુના આશ્રમવાસી બની ગયા. દ્વારકાદાસ પરીખ ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના તે સમયમાં બાપુએ ગુજરાતી ભાષાના શબ્દકોશ પ્રથમ પંક્તિના સાથીઓમાંના એક તથા ગાંધીજીના મંત્રી શ્રી માટેની વાત વિદ્યાપીઠ સમક્ષ મૂકી અને તેની જવાબદારી પણ મહાદેવભાઈ દેસાઈના અત્યંત નિકટના પરમ સાથી અને નરહરિભાઈને સોંપવામાં આવી. આજે જે જોડણીકોશ મિત્ર હતા. મહાદેવભાઈ અને નરહરિભાઈની જુગલ જોડીએ આપણા હાથમાં છે, તેના પાયામાં બે વર્ષ સુધી સતત મહેનત ગુજરાતના જાહેર જીવનમાં અને સાહિત્યક્ષેત્રે અનન્ય ફાળો લઈને અનેક વિદ્યાપુરુષો અને ભાષાવિદોની મદદથી આ કોશ આપ્યો છે. એમણે તૈયાર કર્યો હતો. આવા નરહરિભાઈ મૂળ ખેડા જિલ્લાના કઠલાલ વલ્લભભાઈ પટેલ જેને કારણે સરદાર બન્યા. તે ગામના. નરહરિભાઈ રાષ્ટ્રપ્રેમી અને સાહિત્યવ્યાસંગી હતા. બારડોલીની લડતમાં પણ તાલુકાના ખેડૂતોને તૈયાર કરવામાં ૧૯૦૫ની બંગભંગ ચળવળ વખતે દેશમાં લાલ, બાલ અને રોજરોજની માહિતી પૂરી પાડવામાં નરહરિભાઈની અને પાલની ત્રિપુટીએ લોકહૃદયમાં સ્થાન મેળવ્યું હતું અને બારડોલીના ખેડૂત’ નામની પત્રિકાએ ખૂબ મહત્ત્વનો ફાળો અનેક યુવાનોના તે રાહબર હતા. એ જ પ્રમાણે નરહરિભાઈ આપ્યો હતો. આનું કારણ એ હતું કે બારડોલી પાસે સરભોણ માટે પણ આ ત્રિપૂટી “હીરો' હતી, અને એમાંથી દેશપ્રેમ, ગામમાં એમણે ઠેઠ ૧૯૨૩થી થાણું નાંખ્યું હતું. અને ત્યાંની સ્વાતંત્ર્યપ્રિયતા તેમ જ બહાદુરીના ગુણો કેળવ્યા હતા. ‘દૂબળા' કહેવાતી પ્રજાને શિક્ષણ દ્વારા સબળ બનાવવાનું કામ નરહરિભાઈ અભ્યાસમાં જેવા હોંશિયાર હતા તેવા રમતગમત તેઓ કરી રહ્યા હતા. આ પ્રવૃત્તિ ત્યાંના ધણિયામાઓને નહિ ને તોફાનમસ્તીમાં પણ કંઈ જાય એવા નહોતા. સાથે સાથે ગમતાં તેણે દખલગીરીઓ ઊભી કરવા માંડી. ત્યારે Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org