________________
૯૮ ૪
બૃહદ્ ગુજરાત, ભારતીય નારીત્વતી જીવંતસંજ્ઞા સમાન
એક સન્નિષ્ઠ નારીની સાથે સાથે બા એક ભારે ધર્મનિષ્ઠ
નારી પણ હતાં. ૧૯૦૪માં દક્ષિણ આફ્રિકામાં પોતાની રાષ્ટ્રમાતા કસ્તુરબા
ભયંકર બીમારી વખતે ડોક્ટરના કહેવા છતાં દવામાં માંસનો “નારી, તું નારાયણી', આપણાં શાસ્ત્રોમાં નારી વિષે
સેરવો લેવાની ઘસીને ના પાડી. ““મારે આ દેહને અભડાવો ઉજ્જવલ કલ્પના કરવામાં આવી છે. નારી સ્વયં ભગવતી છે,
નથી. ક્યારેક તો આ દેહ જવાનો છે.” આ હતી એમની જન્મદાત્રી છે. માતા છે. આ એનું સૌથી ઉત્તમ સ્વરૂપ. આવાં અનેક નારીરત્નો આપણા દેશમાં પાક્યાં છે, જેમાનાં એક
૩૭ વર્ષની વયે ભર યુવાન વયે જયારે બાપુએ રાષ્ટ્રમાતા કસ્તૂરબા છે.
બ્રહ્મચર્યનું વ્રત લીધું, ત્યારે એમાં કસ્તુરબાની સહમતિએ બાપુએ બહેનો વિષયક જે લેખો લખ્યા છે, તેને નામ
મહત્વનો ભાગ ભજવ્યો છે. બાપુએ આને પ્રમાણમાં અપાયું છે – ‘ત્યાગમૂર્તિ અને બીજા લેખો.” કસ્તુરબા એટલે
આત્મકથામાં લખ્યું છે, “જાહેર સેવકને કોઈ અંગત જીવન ન સાક્ષાત ત્યાગમૂર્તિ. બાપુની સાથે રહીને એમણે પોતાના
હોય”. પછી તો બાપુની જેમ કસ્તુરબા પણ એક જાહેર સેવિકા જીવનને એવું એકરૂપ બનાવી દીધું હતું કે છેલ્લે બાપુના બન્યાં અને સમગ્ર જીવન જનસેવા ને દેશસેવામાં સમર્પિત કર્યું. ખોળામાં જ તેમણે પોતાના પ્રાણ છોડ્યા.
બાપુ પણ આ પ્રત્યે કેટલા એકનિષ્ઠ અને વફાદાર હતા તે જમાનામાં બાલવિવાહ સામાન્ય હતા. ૭ વર્ષની
તે ૧૯૦૮ની દક્ષિણ આફ્રિકાની પ્રથમ જેલ વખતે બાની ઉમરે મોહનદાસ સાથે સગાઈ ને ૧૩ વર્ષની ઉંમરે લગ્ન. બાપુ
ભયંકર બીમારી સમયે એણે જેલમાંથી જે પત્ર બાને લખ્યો મોહનમાંથી મહાત્મા બન્યા, તેમાં કસ્તુરબાનો પણ કંઈ ઓછો
હતો, તેમાં આ પ્રતિબિંબિત થાય છે. બાપુ લખે છે, “તારી ફાળો નથી. એ ત્યાગમૂર્તિ જીવનભર બાપૂની છાયા બનીને
પાછળ બીજી સ્ત્રી કરવાનો નથી.” અને ભગવાને બાને રહ્યાં હતાં અને છતાં પોતાના સ્વતંત્ર અસ્તિત્વને કદી ભૂલ્યાં
ઉગારી લીધાં. ૬૦-૬૨ વર્ષનું સભર દાંપત્યજીવન બા-બાપુની નહોતાં. એક અભણ નારી અને છતાં સ્વમાની અને
અભિન્નતાનું એક ઉત્તમ ઉદાહરણ સમાજને પૂરું પાડે છે. સ્વાભિમાની. દક્ષિણ આફ્રિકાનો પેલો જાણીતો પ્રસંગ. પંચમ જાતિના મહેમાનનું પેશાબનું વાસણ સાફ કરવાની એમણે
ભારતમાં આવ્યા પછી બાના સ્વતંત્ર વ્યક્તિત્વનાં ધરાર ના પાડી અને એ વખતે બાપૂએ જે પતિપણું બતાવ્યું છે,
અનેક ઉદાહરણો જોવા મળે છે. આઝાદીની લડતોમાં એમણે તે વખતે આ નારીએ છેલ્લે એટલું જ કહીને બાપુને શાંત
અગ્રભાગ ભજવ્યો હતો. ૧૯૧૮માં ખેડા સત્યાગ્રહ વખતે પાડ્યા, કે “બારણું બંધ કરો કોઈ જોશે, તો હું કે તમે બેમાંથી
બહેનો આગળ જાહેર ભાષણ આપ્યું, ૧૯૩૮-૩૯ના રાજકોટ એકેય સારાં નહિ લાગીએ.” અને બાપુનો અંતરઆત્મા
સત્યાગ્રહમાં ત્રંબામાં નજરકેદ થયાં અને છેલ્લે ૧૯૪૨માં પણ જાગૃત થયો. બાપુને કસ્તુરબા મારફત મળેલો આ
જાહેરસભામાં ભાષણ આપવા જતાં ધરપકડ વહોરી. આ બધી સત્યાગ્રહનો પ્રથમ પાઠ! આવાં હતાં કસ્તુરબા!
ઘટનાઓ કસ્તૂરબાના રાષ્ટ્રપ્રેમ અને દેશસેવાની દ્યોતક છે. દક્ષિણ આફ્રિકાનો બીજો એક પ્રસંગ. બીજી વાર બાપુ
૧૯૪૩ના બાપુના છેલ્લા ૨૧ દિવસના ઉપવાસ ભારત આવવા તૈયાર થયા ત્યારે ત્યાંના લોકોએ તેમના આગાખાન મહેલમાં થયા, ત્યારે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા સન્માનમાં અનેક કિંમતી ભેટો આપી, એમાં પુ. કસ્તૂરબાને બાપુને અંતરની પ્રાર્થના દ્વારા ઉગારી લેના૨ કસ્તૂરબાવાસ્તવમાં પણ કેટલીક ભેટો મળેલી. આખી રાત ચિંતનને અંતે તેનું ટ્રસ્ટ
એક મહાસતી નારી હતાં, એમ પ્રાચીન સતી નારીઓના
એક મહાસતા નારી હતા, અમ મા કરી દેવાનો બાપુનો નિર્ણય. તેમાં કસ્તુરબાએ પણ પોતાને સ્મરણ કરીએ, ત્યારે અવશ્ય યાદ આવ્યા વગર ન રહે. મળેલી ભેટો તો આપી દીધી. પણ એક ૫૦ ગીનીનો હાર બાના મૃત્યુ પછી બાપુએ કહ્યું હતું, “જન્મોજન્મ જો પોતાને માટે નહિ, પણ આવનાર વહુઓ માટે રહેવા દીધો. મારે સાથીની પસંદગી કરવાની હોય, તો હું બાને જ પસંદ બાપુએ ખૂબ સમજાવ્યાં ને છેવટે આ પતિપરાયણ નારીએ એ કરું.” બાપુના પરમ મિત્ર દિનબંધુ એન્ડ્રુઝે એક વાર બાની હાર પણ આપી દીધો. આ હતી કસ્તુરબાની ત્યાગવૃત્તિ અને મહત્તા બતાવતાં યોગ્ય જ કહ્યું હતું. "Bapu is no doubt બાપુને અનુકુળ થવાની પતિવ્રતાવૃત્તિ!
great but Ba is greater still."
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org