SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ ૪ બૃહદ્ ગુજરાત, ગાંધી પ્રાગટ્યસ્થાન કિર્તિમંદિર પોરબંદર જન્મ તા. ૨ ઓક્ટોબર ૧૮૬૯ ખરડા સામે ભારતીઓને બચાવવા નાતાલ ઈન્ડિયન કોંગ્રેસના જન્મસ્થળ : પોરબંદર અવસાન તા.૩૦ જાન્યુઆરી ૧૯૪૮ નેજા હેઠળ ગાંધીજીએ ભારતીઓને સંગઠિત કર્યા અને ઇ.સ. ભારતીય લોકોનાં હૃદયની અમર પ્રેરણામતિ બનનાર ૫ ૧૮૯૪ થી ૧૯૧૪ સુધી લડત ચલાવી. બાપુ મોહનદાસ કરમચંદ ગાંધી ૨૦મી ઈ.સ. ૧૯૧૪માં ભારત પરત આવીને ૨૫મે સદીના એક માત્ર માનવી હતા જેમનો ૧૯૧૫ના રોજ અમદાવાદમાં સત્યાગ્રહ ચમત્કારિક પ્રભાવ દાયકાઓ સુધી પથરાયેલો આશ્રમ સ્થાપ્યો જે ૧૯૧૭ જૂનમાં સાબરમતી રહ્યો હતો. ૨૧મી સદી સુધી ભારત દેશના નદીના કિનારે ખસેડાયો. ઘડતરમાં તેઓનો મહાન ફાળો રહ્યો છે. ૧૦ માર્ચ ૧૯૨૨માં ગાંધીજીની ધરપકડ તેમનો જન્મ પોરબંદર શહેરમાં તા. ૨ થઈ અને ઐતિહાસિક ખટલામાં છ વર્ષની સજા ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ થયો હતો. થઈ. અલબત્ત તેમને ૫ ફેબ્રુઆરી ૧૯૨૪ના ગાંધીજીએ સૌ પ્રથમ સત્તાથી દૂર રહેવા રોજ છોડી મુકાયા. આ જ વર્ષમાં તેઓ અહિંસા અને અસહકારના પાઠ શીખવ્યા. કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયા. નાગરિક અસહકારની ૧૨ વર્ષની વયે તેઓએ કસતુરબા સાથે લગ્ન ચળવળ આરંભી અને ૧૨ માર્ચ ૧૯૩૦ના કર્યો અને તેમણે ગાંધીજીની ઈચ્છાને ? રોજ દાંડીકૂચ કરી, તેને વિશ્વમાં વ્યાપક પ્રસિદ્ધિ અનુમોદન આપ્યું. સપ્ટેમ્બર ૧૮૮૮માં કાયદાનો અભ્યાસ મળી. .સ. ૧૯૪૨માં “કરો યા મરો'નું આહવાન આપ્યું. કરવા ઈગ્લાંડ ગયા. રસ્કીન અને ટોલસ્ટોયના વ્યક્તિત્વનો આખરે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત દેશ સ્વતંત્ર થયો ગાંધીજી પર જબરો પ્રભાવ પડયો. ભારત પરત આવ્યા બાદ અને ૩૦ જાન્યુઆરી ૧૯૪૭ના રોજ ગાંધીજી પ્રાર્થના સભામાં પ્રથમ મુંબઈ અને બાદમાં રાજકોટમાં વકીલાત શરૂ કરી. પરંતુ જઈ રહ્યા હતા ત્યારે ગોડસેએ તેમના પર ગોળીબાર કરી ઠાર ત્યાં નિષ્ફળ રહ્યા. આથી તેઓ ઈ.સ. ૧૮૮૩માં દ.આફ્રિકા માર્યા. ગાંધીજીની આ વાત તો તેમની કારકિર્દીની હજારો જવાની ઓફર સ્વીકારી અને ત્યાં એશિયનોના વસાહત સામેના પાનાઓનાં પુસ્તક પૈકી એક જ પાનાની છે. સફર સદીની.... માંથી સાભાર સંકલન : મહેન્દ્ર ગોહિલ રેખાંકન ચિત્ર : કે. ટી. ગોહિલ જ ? છે, થે લગ્ન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy