SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 719 યુદ્ધમાં ઊતરવાની ફરજ પડશે." કાળાગોરા ભૈરવે પોતાના નિશ્ચયની અગતા દઢતાપૂર્વક જણાવી દીધી. માણિભદ્ર દવે હવે વિચાર્યું કે આ લોકો શાન્તિપૂર્વકની સમજાવટને કદી પણ વશ થાય એમ નથી. એમના અતિ ઉગ્ર તામસી સ્વભાવને પહોંચી વળવા માટે દેવ માણિભદ્ર પોતાના દેવત્વને આધારે વૈક્રિયલબ્ધિ ફોરવી, સોળ ભુજાઓને ધારણ કરી કાળાગોરા સાથે યુદ્ધ કરી તેમને નમાવ્યા, અને આચાર્યશ્રી હેમવિમલસૂરિજી પરિવાર પરનો એમનો ઉપદ્રવ સદાને માટે દૂર કર્યો અને અગિયારમા સાધુ મૃત્યુમુખમાંથી ઊગરી ગયા. આ રીતે ઉજ્જયિની નગરીના એક વખતના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠીએ પોતાના અપૂર્વ ધર્મપ્રેમ અને અદ્ભુત આત્મબલિદાનને લીધે દેવ કોટિનું અતિ દુર્લભ સ્થાન પ્રાપ્ત કરીને પોતાનું યશસ્વી નામ સદાને માટે અમર કર્યું. હજારો ધન્યવાદ હો ! એ ધર્માત્માના પરમ પવિત્ર આત્માને ! imli TUDIIIIII, ( દાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy