SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ મંદિર પાસે આવતાં જ અચાનક બંધ થઈ જાય. કોઈ બ્રેક નહીં.. કોઈ રેડ સિગ્નલ નહીં.. એંજિનની મશીનરીમાં કોઈ ખામી નહીં કે કોઈને સાકળ ખેંચવાની વૃત્તિ-પ્રવૃત્તિ નહીં... છતાં... આમ કેમ ? સતત ત્રણ–ત્રણ દિવસ આમ બન્યું, કલાક-અર્ધો કલાક ગાડી ઊભી રહી.. પછી આપો- આપ ચાલુ થાય. ગાડીનો નિશ્ચિત સમય ખોરવાયો તો ઉતારુઓને ભર જંગલમાં, ગરમીમાં અટવાવાનું થયું. ટ્રેન કેમ અટકી જાય છે ? આ પ્રશ્ન ઉતારુઓ તથા રેલખાતાના ઑફિસરો, ડ્રાઈવરો માટે જિટલ બની ગયો... કોઈ પગેરું ન મળ્યું. છેવટે ત્રીજા દિવસે ડ્રાઈવરનું ધ્યાન ગયું. ગાડીમાંથી નીચે ઊતરી માણિભદ્ર–ગોરૈયાના સ્થાનને નમસ્કાર કર્યો અને તુરંત ગાડીએ ગતિ પકડી. રેલ્વે—ટ્રેન અટકવાનું કારણ મળી ગયું. રેલ્વે ખાતાએ તે સ્થાનને સુધાર્યું. ત્યાર પછી રેલ્વે નિયમિત ચાલુ થઈ: કયારેય અટકી નથી. 515 રેલ્વે જોઈને શરૂ-શરૂમાં અગ્નિદેવનો ચમત્કાર માની ભોળા ગામડિયા એંજિન આગળ શ્રીફળ વધેરતા.. ત્યાં કદાચ અજ્ઞાનતા ગણી શકાય.. પણ એજ્યુકેટેડ અંગ્રેજ ઑફિસરોએ અટકેલી ગાડીને ધપાવવા શ્રીફળ વધેર્યાં તે તો ચમત્કાર જ કહેવાય... આજે પણ એ ચમત્કાર સ્થાન પ્રભાવિક છે. અનેક શ્રદ્ધાળુ–ભાવિકોના દિલમાં તેમનું સ્થાન છે. ચાણસ્મા અને કંબોઈ—બે તીર્થ વચ્ચે કંબોઈ જતાં આવતું આ સ્થાન છે. ત્યાંથી પસાર થાઓ ત્યારે એ ગૌરૈયા વીરના નામે પ્રસિદ્ધ જાગૃત માણિભદ્રના સ્થાનનું દર્શન રખે ચૂકતા. તેને જૈન યક્ષરાજ તીર્થ બનાવીએ. તેમની જાગૃતિનો શાસનસેવામાં ઉપયોગ કરીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy