SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ 444 ( રાગ........ દેખી શ્રી પાર્શ્વતણી....... ) પામર..... દ્વેષ ને બુદ્ધિ ભરી આચાર્યના મનમાં, શોધે હવે કેવો લાગ રે, પામર જીવો કર્મને બાંધતા. કાળા ગોરા ભૈરવતણી સાધના, કરતા બેસી એકાંત રે ..... સાધનાના બળથી ભૈરવ બોલાવતાં, પૂછે ભૈરવ શું કામ રે કામ પડ્યું છે ભૈરવજી તમારું, કરો અમારાં તમે કામ રે મારા ભક્તોના કોણે વિચાર ફેરવ્યા, કરો ઉપયોગથી તપાસ રે ઉપયોગ મૂકીને જોતાં ભૈરવજી, જુએ હેમવિમલસૂરિ રાય રે કહ્યું એ સાધુને આગ્રામાં આચાર્યજી રહ્યા ચોમાસું પરિવાર રે મુજ. આજ્ઞા છે આજે ભૈરવજી તમને, વિઘ્ન કરો ત્યાં તત્કાળ રે મંત્રથી બંધાયેલો ભૈરવ વાતને, કરતો તિહાં શિરોમાન રે સાધનાનો ઉપયોગ કરવો સુકર્મમાં, મંત્રનું એ પરિણામ રે સ્વાર્થીલા જીવો ન જાણે મંત્રપ્રભાવને, કરતા તેનાથી ઘોર કામ રે ધર્મના મર્મને સમજે ન જીવડા, રખડ્યા કરે સંસાર રે જુઓ ગોશાળો તેજોલેશ્યાને છોડે, વીરને વિડંબના થાય રે તપાગચ્છાધિષ્ઠાયક ..... Jain Education International ..... For Private & Personal Use Only ..... ..... – દોહા – પરિવાર સાથે શોભતા, હેમવિમલસૂરિ રાય; ભૈરવ આવ્યો તિહાં કને વિઘ્ન કરવાને કાજ; ખબર ન પડે કોઈને, પ્રવેશ કરે સાધુની કાય; વિપત્તિ જુઓ કેવી પડે, સાંભળતાં દિલ ધ્રૂજી જાય. પામર..... પામર..... પામર..... પામર..... પામર..... પામર..... પામર..... પામર..... પામર..... પામર..... પામર..... ( રાગ પરણ્યા વિના સ્વામી...... ) આમ તેમ કરીને પછાડે, ચારે કોર ઘુમાવતા જાય, સાધુજીને કરતા દુ:ખી. મોઢામાં ફીણ લાવે, શરીર હંફાવે કરતો દયા ન જરાય ............ . સાધુજીને. સવારથી સાંજ સુધી દુઃખી આમ કરતાં, કાળધર્મ બીજે દિને થાય ........ . સાધુજીને. એક પછી એક એમ વારા સૌના આવતા, દેશના પ્રાણ ખોવાય . સાધુજીને. હેમવિમલસૂરિ નિજામણાં કરાવે, સમાધિમાં સ્થિર થાય . સાધુજીને. જ્ઞાની ગુરુવર નિમિત્તજ્ઞાનથી, જાણી ગયા વાત પલવાર........... સાધુજીને. આરાધના કરે તે શ્રદ્ધાના બળથી, શાસનદેવી પ્રગટ થાય ........... . સાધુજીને. કહેતા દેવીને ઉપદ્રવ શાનો, દૂર કેમ તે કરાય .......... સાધુજીને. – દોહા – શાસનદેવી કહે તિહાં, વિહાર કરો તત્કાળ; દેવનો પરચો મળશે, ગુર્જર હદ શરૂ થાય. દેવ પ્રગટ થશે તિહાં, વિઘ્ન થશે વિસરાળ, તે ભૂમિની હદ સુધી કરીશ તમને સહાય. www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy