SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 313 મારી-મરકી વગેરે ઉપદ્રવો દૂર કરવા સંઘે ભેગા મળી કાયોત્સર્ગ દ્વારા શાસનદેવ વગેરેની સહાય મેળવ્યાનાં ઘણાં દૃષ્ટાંતો મોજૂદ છે. પ્રતિક્રમણમાં શ્રુતદેવતા, ક્ષેત્રદેવતા, ભવનદેવતા આદિનો કાયોત્સર્ગ પાછળનો આશય એ જ છે કે કાયોત્સર્ગના પ્રભાવે તે દેવતાઓ જાગૃત રહી સંઘ-શાસન, તીર્થસ્થાનો, આરાધના સ્થાનો અને આરાધકોની રક્ષા કરતા રહે. દેવવંદનમાં પણ ચોથી થાય દ્વારા.અધિષ્ઠાયકોને યાદ કરાય છે: "વાણિતિયણ સમિણિ સિરિદેવી જખરાય ગણિપિડગા, ગહદિસિવાલ સુરિંદા સયાવિર ખતુ જિણભરે". સંતિકસૂત્રમાં આવતી આ ગાથામાં કહેવાયું છે કે હે સરસ્વતીદેવી! ત્રિભુવન સ્વામિની દેવી ! યક્ષરાજ ગણીપીટક! ગ્રહો ! દિગ્ધાલો ! સુરેન્દ્રો ! તમે પરમાત્માના ભક્તોની સદા રક્ષા કરો. વિશિષ્ટ સાધક આચાર્યો દ્વારા થતાં સંઘનાં કાર્યોમાં પરોક્ષ રીતે પણ દૈવી તત્ત્વોની વિદ્યમાનતા જણાતી હોય છે. * સર કરનાર ન દ8 I O : * K -: YOooogorofoXXoXoXoXoX GJ જય શત્રુંજયના ધ્યાનથી માણેકચંદમાંથી શ્રી માણિભદ્રદેવ બનેલા વ્યંતરેન્દ્રનો વર્ણ શ્યામ છે પણ સૌને લાગે છે સોહામણો વીશ હજાર સામાનિક દેવતાઓની મધ્યમાં માણિભદ્રજીનો દિવ્ય પ્રભાવ ઝળહળા થઈ ઉઠે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy