SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 261 અચલગચ્છ રૂપી સમુદ્રને સમ્યક પ્રકારે ઉલ્લસિત કરવા માટે ચંદ્ર સમાન એવા પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા પૃથ્વીતલ ઉપર સદા જયવંત રહો. ૩૩. तेषां शिष्येण गणिना, महोदयाब्धिना मया । अग्निबाणखनेत्राब्दे, द्वात्रिंशिका विनिर्मिता ॥ ३४ ॥ તેઓશ્રીના શિષ્ય મુનિ મહોદયસાગર ગણિ દ્વારા વિ. સં. ૨૦૧૩માં આ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની સ્તુતિ રૂપે બત્રીસીની રચના થયેલ છે. ૩૪. तपागच्छे प्रसिद्धा हि, जयघोषाख्यसूरयः । विद्वांस्तेतेषां प्रशिष्योऽस्ति, जयदर्शनसंयमी ॥ ३५ ॥ विज्ञप्त्या तस्य सौहार्दात् रचितेयं स्तुतिर्मया । गीयमाना प्रगे भव्यैः सिद्धिसौख्यप्रदा भवेत् ॥ ३६ ॥ તપાગચ્છમાં પ.પૂ.વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા. નામે સુપ્રસિદ્ધ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત છે. તેઓશ્રીના વિદ્વાન પ્રશિષ્ય મુનિરાજ શ્રી જયદર્શનવિજયજીની મિત્રભાવે વિનંતિથી આ સ્તુતિ મારા વડે (વિ.સં. ૨૦૧૩માં મહા વદિ ૧૩થી ફાગણ સુદિ ૨ દરમ્યાન મહુડીથી વિજાપુર થઈને વિસનગર તરફના વિહાર દરમ્યાન) રચાઈ છે. ભવ્ય જીવો દ્વારા પ્રાતઃકાલમાં ગવાતી આ સ્તુતિ સિદ્ધિ સુખને આપનાર થાઓ. ૩૫-૩૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy