SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ [ ખેડા જિલ્લાના પેટલાદ શહેરમાં યક્ષરાજશ્રી માણિભદ્ર સ્થાનકમાં બિરાજમાન માણિભદ્રદેવ ] કલ્યાણ પાર્શ્વનાથ જિનાલયમાં આ સ્થાન આવેલું છે. સ્થાનકની દેવકુલિકાનો લાભ શ્રી વિજય આણસુર ગચ્છ જૈન સંઘ, અમદાવાદ તરફથી, પ્રતિમાનો લાભ કાન્તિલાલ છગનલાલ પરિવાર તરફથી, પ્રતિષ્ઠાનો લાભ ચંદ્રકાન્ત કાન્તિલાલ પરિવારે લીધેલ. પૂ.પ્રવર્તક શ્રી ધર્મગુપ્તવિજયજી મ.સા., પૂ. પં.શ્રી જગવલ્લભવિજયજી મ.સા. આદિ ૬૧ સાધુ- સાધ્વી ભગવંતોની શુભ નિશ્રામાં માણિભદ્ર યક્ષરાજની પ્રતિષ્ઠા સં.૨૦૫ર ફાગણ સુદિ ૧૨ તા. ૨/૩/૯૬ના રોજ થઈ. પ.પૂ.આ.શ્રી જગવલ્લભસૂરિજી મ.સા. તથા પૂ. મુનિશ્રી ક૯પવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી યક્ષરાજ શ્રી માણિભદ્રવીર સ્થાનક-પેટલાદ (જિ.ખેડા) ના સૌજન્યથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy