SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ કારક પ્રકરણ સૂત્ર: ૧૬સિદ્ધ તૃતીયા કે સમાસ સૂત્ર: ૭ હિરોઢ is૩૨ માં વૃતિ જ નથી ત્યાં આ ગ્રન્થ વાર્થ દ્વારા વૃતિ પૂરી પાડે છે. 0 જન જેવા શબ્દો પ્રક્રિયાની વનિમાં છોડી દેવાયા છે. પણ અર્થની દૃષ્ટિએ જરૂરી જણાત શબ્દો યોગ્ય સ્થાન આપેલ છે. 0 એક કરતાં વધારે સૂત્રોની વૃત્તિમાં યોગ્ય પૃથક્કરણ- પ્રક્રિયામાં કેટલાંક સૂત્ર એવા છે જેમાં એક કરતાં વધુ સૂત્રો આવે છે. જેમકે “સ્ત્રી પ્રત્ય” સૂત્ર ૧૬ નાસિ .... 98ા કુલ ૧૧ અન્ય સૂત્રો ગોઠવેલ છે. ત્યાં અભ્યાસકને ગેટાળો ન થાય તે માટે “શષવૃત્તિ” નામક અલગ વિભાગમાં આ સૂત્રો પૃથતિ ર્યા છે. o સૂત્ર કે વૃત્તિના અભાવ નું નિવારણ – મwાં હુક્ર સૂત્ર માં એક વધારા નું સૂત્ર માત્ર વિત્ શબ્દ લખી ગોઠવેલ છે ત્યાં ઉદાહરણ પરથી મૂળ સુત્ર સિદ્ધહેમ વ્યાકણધારે શોધીને ધેલછે .. તડવર્થાત સૂત્રમાં વધારાનું સૂત્ર પદ્ધતિ માં વૃત્તિ છે પણ સૂત્ર નથી ત્યાં અલગ પિટા ક્રમાંક આપી સૂત્રને ધેલ છે–સમાસ સૂત્ર • ત્રિદ્ધિમત્તે સુત્રની વતિને બદલે બીજું જ સુત્ર વૃતિમાં છે ત્યાં બને ના નૃત્યથ આપેલ છે. 0 મૂળ સુરા ને બદલી દેવાયું હોય ત્યાં મૂળ સૂગ આપવું - જેમકે તાર વ ા ..... દેવો ૨/૪/૧૩ ને બદલે ત્રિનેત્વમ સુત્ર લખી દીધું છે. 0 સૂર સધી આમ કેમ જેવા પ્રશ્નોનું નિવારણ – સ્ત્રી પ્રત્યય સૂત્ર ૧૩ રાહુગુણાઃ માં સ્વરાંત કેમ? ન કેમ? વગેરે પ્રશ્ન કર્યા છે તેમજ જીન ની વ્યાખ્યાને શ્લોક છે આવા પ્રશ્નો ઘણુ બધા સૂત્રોમાં ઉદ્દભવે જ છે- જેને બૃહદ્રવૃત્તિમાં વિસ્તારથી ખુલાસો છે. જ્યારે પ્રક્રિયાકારે ચાર-પાંચ સુત્રોમાં આવા સમાધાને આપેલ છે તે સ્થિતિમાં આ અન્ય શકય તેટલાવધુ સુત્રોમાં સૂત્ર સંબંધી પ્રશ્નોના નિવારસો આપે છે 0 મૂળભૂત ખલનાનું નિવારણ - તદ્ધિત સૂત્ર:૪૨ પૃષ્ટા સમૂહે માં પિટા સૂત્ર વર્ષો સુવા ૨/૨ નૈધેલ છે. હૈમ પ્રકાશમાં પણ વક લખ્યું છે ખરેખર અહીં ખલન થઈ છે. આ 5 કારાન્ત નામ નથી તેથી ઘર્ષાત્ ન થાય પણ દીધું 5 કારાન્ત નામ છે માટે પંચમી ? થાય. ઘg એ પુલિંગ શબ્દ છે. તેને કટુ ૨ ૪/૭૩ થી થતાં દીધ વ’ શબ્દ બને છે. વળી સિદ્ધહેમ વ્યાકરણમાં પણ પૂ. જ લખેલ છે. ઉપરોકત મુદાના નિવારણ ઉપરાંત નીચેની બાબતો પણ નોંધપાત્ર છે. 0 સંદર્ભ સાહિત્ય - જા, લિંગાનુશાસનથી સિંગ નિણ", પ્રસંગોચિત ઉદિ વગેરેની મૂળ ભે સહિત નોંધ કરેલ છે. 0 મૂળવૃત્તિ- લધુ પ્રક્રિયાની મૂળ વૃત્તિ હેવાથી મૂળગ્રંથની આવશ્યકતા ન રહે. 0 સાધનિકા – જરૂરી સાધનિકાને લીધે સંબંધિત સૂત્ર સંબંધો સ્પષ્ટ બને 0 પરિશિષ્ટ - કારાદિ બને સિદ્ધહેમ સૂત્ર ક્રમથી પ્રક્રિયા અને લઘુતિ બંનેના અભ્યાસીઓને જે માગર્દન મળે સંક્ષેપમાં આ અનુવાદ ગ્રંથ માત્ર પ્રક્રિયા ઉપરાંત વ્યાકરણ ના પાંચ અંગોને યથોચિરા બધ કરાવે છે જે અધ્યાપકને પણ ઉપયોગી થશે, કકકકક કકકકકકકકકકકકક જ જરુર૦૦૦ - [6] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005136
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1987
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy