________________
****
૪૬૪૬૬૯૪ : ૧૪૩૯૬૪૪૬: : : :************************************ -
આ મૂન્ય જોઉપયોગ કઇરીતે કરશો પૂ. ગુરુદેવશ્રી સુધર્મસાગરજી મ. સા. ની પ્રેરણું થી કેટલાંક દિશા સૂચનો X:44 €XS ******xx : * *xx 4xxxxxxxxxx ex <2:42 *xx <xxxxxxxxxxxxxxx xxxxxx (૧) મૂળ સૂત્રના ત્રણ ક્રમાંકન:- (1) સૂર્ય પૂર્વે પ્રરણાનુસાર ક્રમાંક ૧, ૨,૩ ..... (2) સૂત્ર પછી સિદ્ધહેમને ક્રમ (3) સૂત્ર પૂર્ણ થતાં નીચે સળગ ક્રમ. દા. ત. તેવા સમાસ સૂત્રને એમ (a) છે, સિદ્ધ હેમને ક્રમ ૧/૨/૮ છે અને સૂત્ર પુરું થતાં નીચે [૪૯] લઘુપ્રક્રિયાને સળંગ સુવ માંક છે. (૨) સૂત્ર પૃથક્કરણ :- સૂત્ર પછી સૂત્ર પૃથક્કરણ વિભાગ છે. જેમાં સન્ધિ રહિત સૂત્રની નેંધ છે. જેથી વૃત્તિની મદદ વિના પણ સુત્ર મહદ અંશે સ્પષ્ટ બનશે. જેમકે ત્રિઘાં નૃા. ૩ નું ત્રિથા ન-ત:
-કૃ–ઃ હી: કયું () વૃતિ - ત્રીજે વૃત્તિ વિભાગ પ્રક્રિયાની વૃતિ દર્શાવે છે. જે અપ્રાપ્ય બનતી જતી હૈમ લઘુપ્રક્રિયાની જરૂરિયાત પૂર્ણ કરશે (૪) વૃત્યર્થ:- પ્રયિાની મૂળ વૃતિ (શેષ વૃત્તિ સિવાયની) ને અનુવાદ દર્શાવે છે. છતા પ્રયિામાં મૂળ વૃતિનો અભાવ, અપૂર્ણતા કે અન્ય સંદિગ્ધતા હોય ત્યાં આ વિભાગ દ્વારા સિધ્ધહેમ શબ્દાનુશાસનની મદદ વડે પ્રત્યેક સૂત્ર ની વૃતિનો સરળ-પ. પૂરે અર્થ અપાય છે (૫) અનુવૃતિ- આ વિભાગ કેવળ જિજ્ઞાસુઓ માટે છે સિધ્ધહેમ વ્યાકરણ પરથી બનેલી પ્રક્રિયાઓમાં અનુવૃત્તિમ જળવાતું નથી. તેથી કેટલાંક સૂત્રમાં ન જણાતી બાબત વૃત્તિમાં જોવા મળતાં અભ્યાસકનેસ શય થાય કે આ બાબન વૃત્તિમાં કેમ ? જેમકે કારક સુત્ર: ૧૪ માડમ પળાતા માં નૌનની અનુવૃત્તિ છે જેની નોંધ પ્રક્રિયામાં પણું નથી. – આ સંજોગોમાં અનુકૃતિ વિભાગના સુત્રે જિજ્ઞાસા સંતોષવા દિશાસુચક (૬) વિશેષ વિભાગ:- વિશેષ હકીકતો માટે જ છે. સંદર્ભ સૂચિ મુજબના સાહિત્ય પથી સૂત્ર સંબંધિ પ્રશ્ન, ખુલાસા વિશેષતા, ન્યાય, વ્યુત્પતિ વગેરેની નોંધ છે જેના અભ્યાસથી સૂત્રો વધુ સ્પષ્ટ થશે. સારો અવબોધ થશે, સંશય નિવારણ શકય બનશે છતાં વૃત્વથ બરાબર સમજી ને આ વિભાગ વાંચો કેમ કે જે રીતે મધ્યમવૃતિ કે આનદ બોધિની ટીકામાં આવી છે અને મૃતપાસમાં ચા. સ. વિભાગ છે તે રીતે અહીં વિશેષ છે .......... આ ઉપરાંત વિશેષ ઉદાહરણ પ્રષ્ટિ સાથે સંબંધ ન હોવા માત્રથી છોડી દેવાયેલા સૂત્ર સંબંધિ દૃષ્ટાન્ત ને બૃહદવૃતિમાંથી અન્ને સ્થાન અપાયેલ છે. બૃહહેમપ્રક્રિયામાંથી ગણ પાઠોની ને ધ લીધેલી છે જે તે વડે સૂત્રના બાકી કાર્યક્ષેત્રનો બાધ શમ્ય બનશે () પાન- સંદર્ભોની પૃષ્ઠક સહિતની નેંધ છે જે વિશેષ માહિતી માટે અભ્યાસને મુળ સ્ત્રોત પુરો પાડે પાદનોંધ નિરડાની • • • • • • આ રીતે છે. () શેષવૃતિઃ- મૂળ સત્ર ઉપરાંતના અન્ય સત્રો કે સંબંધિત અન્ય હકીકત અહીં નોંધેલ છે અંત ગત સુત્રો [ ] આવા કૌંસમાં સળગ કેમ આપી નેધેલ છે. જે કે લંબાણ ભયે શેષાવૃતિના સૂત્રોમાં માત્ર નૃત્યર્થ આપેલ છે કેમ કે પ્રક્રિાના મૂળસૂત્રો – ૩૦૯ છે. અન્ય ૪૧૦ છે. આટલી સુચનાથી સ્વઅદયયન શકય બને શુભેચ્છા
-દીપરત્નસાગર
૧ બની
આ ગ્રન્થ માં ના સંક્ષેપ:- વ્યા – વ્ય કરવું. કાર-કારાન, એ વ.-એકવચન, દ્ધિ વ.- દ્વિવચન, બ. વ.-બહુવચન, પ્ર.-પ્રથમા દિ-દ્વિતીય, તૃ તૃતીયા વગેરે
=
[7]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org