________________
555555 A55555555555555555H历五X55555552 E ધ્યાકરણ અભ્યાસ શામાટે છે
AFFFFFFHHHHHHHHHHHHHHESE%EAF%FFFFFFFFFFEE વિદ્યાવ્યાસંગી પૂ. ગુરૂદેવ સુધર્મસાગરજી મ. સા. ની અંતઃકરણની પ્રેરણાથી આ અભિનવ અહેમ' લઘુપ્રક્રિયા, તૈયાર તે થઈ–પણ–યાકરણ અભ્યાસની આવશ્યકતા સમજ્યા વિના માત્ર ગતાનુગતિક રીતે બે બુથી લધુવૃત્તિનાં અન્યૂસને આપણે નિસ્પૃહી પંહિતાર્ય શ્રી વજુભાઈ કાળી મજુરી સમાન ગણે છે તેથી વ્યાકરણ અભ્યાસનું મહત્વ માનસમાં પ્રતિપાદિત કરીને ધ્યેય સિદ્ધિની દિશામાં કદમ માંડવા ઉચિત ગણાય,
કે ઈપણ ભાષાનાં પ્રમાણિક અને સર્વાગ સંપૂર્ણ અભ્યાસ માટે તેના પારણનું જ્ઞાન નિતાન્ત આવશ્યક છે. વાણી દ્વારા માનવ પોતાના વિચારોને આકાર આપે છે -વાણીનું નિયમન વ્યાકરણ થકી થાય છે તેથી વ્યાકરણના અભ્યાસ વિના શિષ્ટ વાણી વ્યવહાર મુશ્કેલ બને શઆ ચર્થોના અવયન અને પરિશીલન માટે વ્યાકરણ જ્ઞાન આવશ્યક છે. તેથી જ કહેવાય છે કે :
0 “વ્યાકરણ એ ભાષાનું વ્યુત્પાદક શાસ્ત્ર છે. પ્રયાગનું શુધ્ધ સાચું જ્ઞાન કરાવનાર છે. ભાતમાં મૃત યેત પ્રગટાવનાર છે. સલ શાસ્ત્રમાં દીપક સમાન છે .. શબ ઘાતુરૂપ દરિયે છે સંજ્ઞા-પરિભાષા-ન્યા-ગણ-ધાતુઓ-કાર-અ -પ્ર આદિને પ્રતિપાદન કરનાર અનુપમ ખજાને છે. પ્રત્યે રચનામાં સહાયક છે. ગ્રન્થ માગમાં મુસાફરી કરનારને ભોમિયા તુલ્ય છે.? 0 “લેકમાં અને શાસ્ત્રમાં આવતા શબ્દો જેના વડે સધાય એવું જે શબ્દ શાસ્ત્ર તેનું નામ વ્યાકરણ”
- આવકવૃતિ-પૂ હરિભદ્રસૂરિજી 0 “વ્યાકરણ ભગવાથી પદની સિદ્ધિ થાય છે. પદની સિધિથી અને નિર્ણય થાય છે. અથ નિર્ણયથી તત્ત્વનું જ્ઞાન થાય છે તત્ત્વજ્ઞાનથી મોક્ષની પ્રાપ્ત થાય છે.'
શ્રીપ્રશ્ન વ્યાકરણ સૂત્ર FEESEFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFF કે વાણી-વ્યવહારમાં પરોક્ષ બનેલી એવી સંસ્કૃત ભાષાના પથ છે કક પર કદમ માંડવા વ્યાકરણ એક માત્ર સાધન છે. ક ÉEFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFF
કકકકકકકકકકકકકક
શ્વકકકકકકકકકકકકકકકક કકw
હું આ અભિનવ “કેમ” લખ્રક્રિયાના અભ્યાસનું મહત્ય
જે રીતે અષ્ટાધ્યાયી (
સિધહેમમાં સાત અધ્યાય) ક્રમમાં રચાયેલ વ્યાકરણને કાળક્રમે પ્રક્યિા કમમાં પરિવર્તિત કરવાની આવશ્યકતા ઉદ્દભવી અને જુદા જુદા પ્રાંકયા પુસ્તકોની રચના થઈ. હેમ
દિત નવતા તેમાં ‘‘ટીપણે મુકી સ્પષ્ટીકરણ માટેનો પ્રયાસ થયે તે રીતે આ અનુવાદ અધ્યયન અધ્યાપન કાર્યમાં તે ઉપયોગી થશે-ઉપાંત તેમાં નિમ્નલિખિત વિશેષતાઓ સમાવિષ્ટ છે. જેના વડે અભ્યાસ સાધન બનશે 0 માત્ર બે બુક કરતાં વિશેષ જાણકારી મળે o સંદિગ્ધતા નિવારણ :- લધુનિના અભ્યાસમાં પણ ઉભવતી કેટલીક સમસ્યાઓનું અહીં બૃહદવૃત્તિ
ન્યાસ, કેશ જેવા સંદર્ભોમાંથી થયેલ ગુજરાતી અવતરણ સંદિગ્ધતા નિવારવા મદદરૂપ બને 0 અપૂર્ણવૃત્તિ કે વૃતિ અભાવે પૂરતો મૃત્યર્થ પૂરો પાડે :- પ્રક્રિયાકારે કેટલાંક સુત્રોની વૃતિ
અપૂણ રાખી છે. જેમકે - “ સ્ત્રીપ્ર ”નું સૂત્ર: ૩ રૂાપુ..રે ની વૃતિમાંમg : શબ્દની વૃતિ નોંધાઈ જ નથી તેમજ માન છે પણ તેંધાયું નથી. ત્યાં ત્યર્થ દ્વારા વૃત્તિની અપૂર્ણતા નિવારાઈ છે .....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org