SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ***** ૧૧૯૩–૯૫ ના સમય ગાળામાં પૂ. કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય^ સિદ્ધહેમ શબ્દાનુશાસનની રચના કરી. પછી તત્સમ્બન્ધી અન્ય સંસ્કૃત સાહિત્યાની રચનાઓ થઇ, જુદાજુદા વિદ્વાનાએ અષ્ટાધ્યાચી ક્રમમાં રહેલા શબ્દાનુશાસનને પ્રક્રિયા ક્રમમાં ફેરબ્યા. પણ તે બધામાં પૂ. મહેાપાધ્યાય વિનય વિજયજી દ્વારા ૧૭૧૦ માં પંચાયેલ “હું મ લઘુપ્રક્રિયા” વધુ પ્રચલિત બની. આજ પન્ત તેનેા અભ્યાસ પૂ સાધુ-સાધ્વીજીએ કરી રહ્યા છે. લગભગ ૩૨૫ વર્ષ થયા તેનું કઇ ભાષાન્તર થયું નથી, તેથી લઘુપ્રક્રિયાના અનુવાદ તથા વિવિધ ગ્રન્થાના નિચેાહરૂપ એવા સંદર્ભ-વિવરણ યુક્ત ગ્રન્થ તૈયાર કરવાની યાજનાના ભાગરૂપે— “અભિનવ ‘હેમ' લધુપ્રક્રિયા ભાગ-” પ્રગટ કરાય છે. ------------------------------------ પ્રથમ ભાગનું વિમેાચન પૂ. ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી દેવેન્દ્રસાગર્ સૂરિજીની નિશ્રામાંતેઓના આશીવચના મંગલ કામના પૂર્ણાંક જન સૌંઘ, જામનગરના પ્રમુખશ્રી ભાનુભાઇ દેાશીના હસ્તે સુ’દર આયેાજન પુક થયુ.. મારા પૂ. ગુરૂદેવ મુનિરાજ શ્રી સુધર્મસાગરજીની અનન્ય પ્રેરણા, તેઆના દૃઢ વિશ્વાસ, હા એજ પેાતાને ખભે રાખીને પણ મને લેખન કાની સગવડ કરી આપવાના ઉત્સાહ આ ગ્રન્થ પ્રકાશનમાં સપુર્ણ જવાબદાર હતા જ પણ જો તેઓએ ભાનુભાષ દેાશી તથા હેમતભાઇ તખેાલી સાથે સુંદર પણ સ્વાભાવિક આયાજન કરી પૂ ગચ્છાતિપતિ શ્રી આદિ વિશાળ શ્રમમ્મુ શ્રમણી વૃંદ અને જામનગર-જ્જન સૌંઘને આ કાર્યના શુભેચ્છાદાતા અને અનુમાદનકર્તા તરીકે યશ ભાગી ન બનાવ્યા હેાત અને પૂ. ગચ્છાધિપતિશ્રીએ ઉદારતા પૂર્ણાંક અનુમતી ન આપી દેત તે પ્રથમ ભાગનું સુંદર રીતે વિમાચન શક્ય ન ાનત. પૂ. ગુરૂદેવશ્રી સુધ સાગચ્છના નિષ્કપઢ અને સરલ સ્વભાવથી જ જાણે કૉલેજકાર્ય માંથી ખેંચાઇને આવ્યા હોય તેમ સઘના સેક્રેટરી અને કામસ' કાલેજના પ્રીન્સીપાલ ભાગીભાઇ જે. મહેતાએ આવીને શાસ્ત્રીય દૃષ્ટાન્તા સભર વિમેાચત કાર્ય ક્રમની છણાવઢ અને રજુઆત કરી, જામનગર શિક્ષક સઘના સેક્રેટરી વિજય આશરે પુસ્તક પરીચય કરાવ્યો. આ રીતે કેમશઃ ભાગ-૨ પ્રગટ કરવા તરફના પગરણા માયા આ તકે પ્રથમ ભાગ માટે અતિમહ્દરૂપ બનેલા ગેાંડલના હસમુખભાઇ કામદારે પાંચ માસ માટે આપેલ વિશિષ્ટ વસતીદ્વાન ચુકત ભાવપુર્ણ ભૌતિક સુવિધા, ગાવિંદ પ્રેસના પ્રતાપભાઈ -રાજુ-લાલુએ પ્રથમ ભાગ પુર્ણ કરવા ઉઠાવેલ જહેમત-ઉત્કટ લાગણી સધ પુર્ણ ભકિત અવિરણીય બની રહેશે. છેલ્લે વકીલ છગનભાઇ શેઠ તથા પ્રેશ. કાન્તિભાઇ રોડને કેમ ભૂલાય ? ------------------------------------ લઘુવૃત્તિના અભ્યાસકા પણ જે સંદર્ભ સાહિત્યના ઉપયાગ ભાગ્યેજ કરતા હેાય તેવા બૃહન્નયાસ, ન્યાય મ ગ્રહ, અન્ય પાંચેક પ્રક્રિયા ત્થા, કોશ વગેરેના યેાગ્ય અવતરણા અને વિવરણા સહિતના આ બીજો ભાગ અને ગુજરાતી ભાષાના માધ્યમ દ્વારા કરાયેલી સરળ અને સ્પષ્ટ રજૂઆત પ્રક્રિયા અભ્યાસના અધ્યયન-અધ્યાપન તથા સિદ્ધહેમ શબ્દાનુશાસનનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં સહાયક બનશે તેવી અતુટ શ્રદ્ધા સહ...... [4] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005136
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1987
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy