________________
સંજ્ઞા પ્રકરણ
૨ પ્તિ નિષ્પત્તિ – શબ્દના માત્ર નિત્ય પાસાંને વિચાર તે જ્ઞપ્તિ અને અનિત્ય પાસાને વિચાર તે નિષ્પત્તિ, જ્ઞપ્તિ-નાન, નિષ્પત્તિ સિદ્ધિ.
રેષત્તિ :- તા... (અહીં સંજ્ઞા સૂત્રની પ્રસ્તાવના છે.) પ્રારંજમાં વ્યવહાર માટે શાસકારે (હેમચંદ્રાચાર્યો) સંજ્ઞા પ્રકરણ બતાવેલ છે. તે આ પ્રમાણે
[૨]
: સંજ્ઞા-સૂત્રો : (૩) શૌન્ત: cr: ૧/૧/૪ ક સૂત્રપૃથ :- ૬ અન્ત: (૧-બ)
ચ: (-બી) બે પદ * વૃત્તિ – શૌજારાન્તા માયા: હા वर्णाश्चतुर्दश अ आ इ ई उ ऊ ऋ ऋलूट ए ऐ ओ औ * * * ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ • • • •
* (૧-બ) અહીં પ્રથમના ૧, ૨ વગેરે અંક પ્રથમા-દ્વિતયાદિ વિભકિત સૂચવે છે પછીના એ-દિ-બ વગેરે વચન સૂચવે છે. જેમ કે બ-બહુવચન
*સંજ્ઞા સૂત્ર :
1 વૃન્યથ' – આ કારથી માંડીને કાર સુધીના ૧૪ વર્ણ સ્વર કહેવાય છે. (તેની “સ્વર સંજ્ઞા” થાય). સવ :- આ ૬ ૩ ૪ ર શું
लूलू ए ऐ ओ औ 1 વિશેષ :-સ્વર :-સ્વયમસે ફતિ સ્વરઃ પોતાની મેળે જ શોભે છે. પ્રકાશે છે અને પૂર્ણ છે તે 0 બ.વ. કેમ? સૌઢન્તા, અહીં બહુવચનનું ગ્રહણ હુત સંજ્ઞાને આવરી લેવા માટે છે. (સ્વરના ત્રણ ભેદ છે. હસ્વ-દીર્ઘ-સ્તુત તદ્દ ઉપરાંત એક વર્ણના ઘણા ભેદે છે. તેને સંગ્રહ બ વ થી થઈ જશે.) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (૪) વિધિ સૂત્ર : સાક્ષાત લક્ષ્યનું સંસ્કારક છતાં સાધત્વ પ્રકારક બોધનું જે જનક હોય તે સત્ર (અત્યંત અપ્રાપ્તિમાં જે આરંભ કરાય તે વિધિ) દા ત વ ર સ્વરથી ને ય વગેરે થાય તે વિધિ (૫) પ્રતિષેધ સત્ર :- પ્રાપ્તિને પરિહાર (નિષેધ) કરનારુ જે સૂત્ર દા.ત. ન મત્ર (૬) નિયમ સૂત્ર : બીજાની નિવૃત્તિનું કલપણું છતાં સિદ્ધ અર્થનું પ્રતિપાદન કરનાર સૂત્ર છે ત. नाम सिदयव्यजने । (सिध्धे सति आरम्भा नियमार्थम्) ૭) વિકલ્પ સૂત્ર :- (૫ક્ષાન્તર સ્વીકાર) ભાવ અથવા અભાવનું વિધાયક સૂત્ર જેમકે સૌ ન તૌ ૧/૨/- ત્રસૃતિ હો વા ૧/૨/૨ (૮) સમુચ્ચય સૂત્ર :- પરસ્પર અપેક્ષા રહિત જે અનેક તેનું એકમાં જે અન્વયેતે સમુચ્ચય અથવા તે પૂર્વાપર સંગ્રહ દાત. મકર ૧/૪/૯ (૯) અતિદેશ સૂત્ર :– આરોપને જણાવનાર સૂત્ર વિશેષ સ્પષ્ટતા માટે કહી શકાય કે, સંજ્ઞા સૂત્ર (૧)ના છેલ્લા ચાર સૂત્રો અતિદેશ સૂત્ર છે. દા. ત. ત્યતુ સંચાવત (સામ્ય વિધાન તે અતિદેશ) ૧૦) અનુવાદ સત્ર - વિધાન કરાએલાનું જે ફેર વિધાન કરવું તે અથવા શબ્દશઃ પુનરૂચ્ચારણ જેમ કે, આ ૨૩ વર્ણવ્યાસે ગુનાાિડનાઃ ૧/૨/ ૪૧ અહીં તે વિનમ્ ૧/૨/૩૪ને અનુવાદ છે. ને ધ :- અભ્યાસ દરમ્યાન સુત્ર ભણતાં તે કયા પ્રકારનુ સુત્ર છે. તેની વિચારણા કરવી.
સત્ર એટલે અ૮૫ અક્ષરો વડે બહુ અથને મુંછેતે, સત્રના દસ પ્રકારો છે – (હેમશબ્દાનું શાસન સુધા -પૃ.૪૫) (૧) સંજ્ઞા સૂત્ર – અમુક સ ત અમુક ચોક્કસ બાબતેને માહ છે એવું જ્ઞાન અથવા આ શખની અમુક અર્થમાં શકિત છે તે નિયમ કરાવતું સૂત્ર દા.ત. રસ્તાઃ ઘરઃ (૨) પરિભાષા સૂત્ર :- શાસ્ત્રકાર વેરછાએ જે સંકેત વિરોધ કરે તે પરિભાષા (અહીં પ્રક્રિયામાં પ્રકરણ : ૨ પરિભાષા અંગે જ છે, દા.ત. ૭/૪/૧૦૮ વખ્યા નિવા૨ વિશ્વમીથી નિર્દેશ હોય તે પરને લાગે (૩) અધિકાર સત્ર :- પોતાના દેશમાં વાકયનું રહિત પણું છતાં ઉત્તર સત્રમાં એક વાકયતાથી વાકયાર્થીના બેધનું જે જનક સૂત્ર (હવે પછીના અમુક સૂત્ર કે વિભાગ સુધી આ અધિકાર સમજવા તે દર્શાવતું સૂત્રો દા.ત ઈતિઃ ચાદ્રારાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org