SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ લધુ પ્રક્રિયા મૌત માં તું ઉચ્ચારણ માટે જ છે – કાર સૌની કથનીયતા સુષ્પષ્ટ કરે છે, તે ન હોય તો સધિને ભય રહે ક્ષેત્ર – ૧/૨/૨૧ ૬ વર્મા સ્વરે થવસ્ત્રમ્ વગેરે સૂત્રોમાં પ્રાપ્તિ થશે, [૩] . (૪) ઇક દ્વિત્રિ માત્રા દૂચ વર્ષ સુતા: ૧/૧૫ * સૂત્રપૃથ :– guત્ર માગ (૧-બી) સ્વ તીર્થસુતા: (૧-બ) બે પદ * વત્તિ:– માત્રા વારા વિરોધઃ एकमात्रो भवेद् हस्वो, द्वि मात्रो दीध उच्यते प्लुतः स्वरस्त्रिमात्रः स्यादू व्यञ्जन चार्थ मात्रकम् अ इ उ ऋल इति हस्वाः । आई ऊ ऋलए ऐ ओ औ इति दीर्धाः । आ३ ई३ इत्यादि प्लुताः ।। "दुरादामन्त्रणे प्रश्ने प्रश्नाख्यानेचभने સંમાસૂયા , યથા વરાઃ હુતા” | स चैकैकनिधोदात्तोऽनुदातः स्वरितोऽपि च षोढा च सानुनासिक निरनुनासिका इति उच्चनीच्चे समवृत्त्या, श्चार्यमाणाः स्वराःक्रमात उदात्ताश्चानुदात्ताश्च, स्वरिताश्च भवन्त्यमी मुखनासाश्चार्यमाणो, वर्ण:स्यात्सानुनासिकः मुखेनैवाश्चार्यमाणो, रव्याता निरनुनासिकः प्रत्येकभित्त्य वर्णाद्याः पञ्चाष्टादशधा स्मृताः ।। સક્ષર ડ્રાશય, હૃવષયવનિતમ્ : दीधषड्मेदवर्जितलकारे।पि द्वादशधेति पाणिनीयाः । ક વૃજ્યથ" :- માત્રા (શબ્દના ઉચ્ચા. રણ માટે) સમય વિશેષનું માપક છે. બોલતાં એક માત્રા જેટલો સમય લાગે તો હસ્વ. બે માત્રા જેટલો સમય લાગે તો દી અને ત્રણ માત્રા જેટલો સમય લાગે તે લત સ્વર કહેવાય છે, અને જે અડધી માત્રા જેટલો સમય લાગે તે વ્યંજન કહેવાય હસ્વ સ્વર (૫) ફ૩ જૂન દીઘા સ્વર (૯) સારું ૩, ઈ છે લત સ્વર સારૂ રૂ વગેરે બધાં ભુજન – અર્ધામાત્રા વાળા હોય છે, (અહીં પ્રાસંગિક નિર્ણય માટે જાણું વેલ છે.) ! “સ્વર સ્તુત થવાના કારણે :દૂરથી બોલવવામાં (દા.ત. આ દેવદત્ત અહીં આવ) પ્રશ્ન કરવામાં-પ્રશ્નો ઉત્તર આપવામાં કોપ વડે દંડ કરવામાં વસંમતિ આપવી, ઈર્ષા, કોપ કરવામાં સ્વર બુત થાય છે. હૃસ્વ, દીધ, લુત દરેકના ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત એમ ત્રણ-ત્રણ પ્રકારે છે. તે ત્રણેના સાનુનાસિક અને નિરનુનાસિક એમ બે-બે પ્રકારો છે. [૩૪૩૪૨=૧૮ પ્રકાર] વ્યાખ્યા :ઉદાત્ત :- ઉચેથી બેલાતો સ્વર ઉદાત્ત કહેવાય અનુદાત્ત – નીચેથી બેલાતો સ્વર અનુદાત્ત કહેવાય. સ્વરિત - સમાન વૃતિથી બેલાતો સ્વરસ્વરિતકહેવાય સાનુનાસિક :- મુખ અને નાસિકાથી બોલાતે વર્ણ સાનુનાસિક કહેવાય. '૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ *સિદ્ધ હેમ વ્યા.માં સૂત્ર ૭૪/૮થી ૭/૪/૧૦૨ કુલ ૧૪ (ત્રે સુત સંજ્ઞાનું વિધાન કરે છે. Thી દૂરથી લાવવું :- ૭/૪/૯૯ સુરા आमन्त्र्यस्य गुरूः वा एकः . अनन्त्यः अधि लनृत દૂરથી બેલવવા સામાન્ય કરતા વિશેષ પ્રયત્ન કરાય ત્યારે બેલનારને સંશય રહે કે મારું બેલેલ સાંભળશે કે કેમ? અહીં અન્ય સ્વર વિકલ્પ જીત થાય છે[૧] !રા પ્રશ્ન પ્રશ્નોત્તર :- સૂત્ર ૭/૪/૯૮ g"ને ૨ પ્રતિવન પ્રશ્ન પૂછાયેલ અને ઉત્તર અપાયેલ વાક્યને અન્ય સ્વરે વિકલ્પ પસ્તુત થાય છે [૨] ૩ કેપવડે દંડ :- સત્ર ૭/૪/ મત્સને પયા કે ૫ વડે દંડ વાળા વાકયમાં આવ્યું પદ બે વાર બોલાય છે. બે વાર બોલતા આગલા કે, પાછલા પદને અંત્ય સ્વર વિકલ્પ પતૃત થાય છે[૩] Iી સંમતિ-ઈ-કેપ ૭ ૪૮૯ સમતિ સમૂથી केोप कृत्सनेषु आद्यामन्त्र्यमादों स्वरेषु अन्त्यश्च प्लुतः સંમતિઃ કાર્ય માં અભિમતિ કે આદર, ઈષ્ય/અસૂયા બીજાના ગુણ સહન ન કરવા, કોપઃ ગુસ્સો, નિદાએ ચારે અર્થો માં આદિ પદ બેવડાય છે. પદના અન્ય સ્વરનું જીત ઉચ્ચારણ વિકલ્પ થાય છે [૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005135
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1986
Total Pages256
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy