SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સંજ્ઞા અધિકાર છે ? સૂત્ર : (૧) સ ન્ ૧/૧/૧ * વૃત્તિ :-રામિયક્ષ ચં', વરમેશ્વર વાચજન્ शास्रादौ पठतां क्षेम व्युत्पत्यभ्युदयप्रदम् . ક વૃત્યથ :– ભણનારને 'કહાણને માટે, વ્યુત્પત્તિજ્ઞાન તથા અસ્પૃદયને આપનાર પરમેશ્વર-પરમેષ્ઠિના વાચક નૂ અક્ષરનું શાસ્ત્રની આદિમાં ધ્યાન ધરવું જોઇએ. * અનુવૃત્તિ – 1 વિશેષ : અદૃમ્ એ પ્રમાણે અવ્યય અક્ષર છે. અક્ષર એટલે કદી નાશ નહીં પામનાર તેવું. અર્હમ્ એ પરમોચ્ચ સ્થાને રહેલે મુક્ત દશાને વરેલે એવા “પરમેશ્વર” અર્થને વાચક છે. ૧. ક્ષેમ :- કલ્યાણ તથા વિનના અભાવ માટે ૨. વ્યુત્પત્તિ :– શબ્દ-અર્ચનું પરિજ્ઞાન ૩. અભ્યદય :- પાહિત્ય અને ઈચ્છિત પ્રતિષ્ઠા રૂપ એશ્વર્યની પ્રાપ્તિ અર્હમ એ મંગલ સૂત્ર” છે. જેના દર્શનમાં આ શબ્દ પૂજનીય અર્થમાં સુવિખ્યાત છે બુદ્ધ દર્શનમાં બુદ્ધ માટે સરહદ્ શબ્દ છે. બીજા અર્થમાં એ કાર એ વિષ્ણુને, ૨ કાર એ બ્રહ્માને,શું કાર. એ શંકરને વાચક છે. આમ સર્વ ધર્મના અનુયાયીને ઇષ્ટ એવા મંગલારૂપ શબ્દને સૂત્રમાં અહીં જેલ છે. અનિત્ય જ ગણીએ શબ્દની ‘રાપ્તિ કે નિષ્પત્તિ” કયાંથી થાય (એટલે કે ન થાય) પણ સ્યાદ્વાદુ દર્શનથી શબ્દોની કરાપ્તિ અને નિષ્પત્તિ થાય છે. * અનુવૃત્ત : વિશેષ : આ અધિકાર માત્ર છે. સમગ્ર વ્યાકરણના કોઇપણ પ્રયોગમાં આ પાયાનું સૂત્ર છે. આ સૂત્ર વ્યાપકપણે પોતાના અધિકારનું ભાન કરાવે છે. વણકે શબ્દની અનેક સંજ્ઞા, હસ્વ દીર્ધાદિ વિધિ, વિશેષણ–વિશેષ ભાવ, શબ્દાર્થ સમ્બન્ધ, વાગ્યવાચકતા સિંગવ્યવસ્થા આદિ સમગ્ર પદાર્થોની સિદ્ધિ આ સિદ્ધાન્ત પરજ નિર્ભર છે. સ્યાદ્વાદ એટલે અનેકાન્તવાદ પ્રત્યેક વસ્તુ વિવિધ પાસાંથી સભર છે. તત્સંબંધિ વિચારણું પણ અનેક રીતે થઈ શકે. પરંતુ તેમાં વ્યવહારોપયે ગી કોઈ ચક્કસ પાસાંને તત્સંબંધિ કઈ ચોક્કસ વિચાર સાથે તુલનાત્મક રીતે પ્રાથમિકતા આપી. પ્રસ્તુત વ્યવહારની સિદ્ધિ જે નિયમ વડે થાય તેનું નામ સ્યાદ્વાદ કે અનેકાન્તવાદ. વસ્તુના વિવિધ પાસાં એટલે દા.ત. વણ, આ વર્ણને વિચાર અષ સ્વરૂપે, માત્ર વ્યંજન રૂપે, કંઠય વર્ણ તરીકે વગેરે થઈ શકે છતાં રે સબ્ધિ પ્રકરણ સૂત્ર : ૪: ૨૪ પાસે વિરસદ્ધાઃ લાગે ત્યારે વે ની વિવક્ષા અષ રૂપે થાય સૂત્ર : ૧૫ ઇત ગ્રુઝને...લાગે ત્યારે જની વિવક્ષા માત્ર વ્યંજન રૂપે થાય ૧ શબ્દની નિત્યાનિત્યતા વિચારીએ તે શબ્દ પિતાની રીતે નિત્ય છે. પણ શબ્દ તત્તનું રૂપાંતર થતા તે અનિત્ય બને છે. દા.ત વાદ ૩દની સધિ નિયમાનુસાર ફળિો શબ્દ બને છે. વ્યાકરણ નિયમાનુસાર આ શબ્દ નિષ્પન્ન થયે કહેવાય. અ+૩ નું રૂપાંતરિત સ્વરૂપ છે છે આમ શબ્દ નિષ્પન્ન થાય ત્યારે નિત્ય છે અને રૂપાંતર પામે ત્યારે અનિત્ય છે. સ્વાદ્વાદ જણાવે છે કે, શબ્દ નિત્ય પણ છે, અનિત્ય પણ છે. (૨) સિદ્ધિ: ચારાત્ ૧/૧/૨ * વૃત્તિ :– શયદાનાં જ્ઞતિબિર યાત स्याद्वाद दर्शने शब्दे ह्यकान्ततानित्येऽनित्येवा तदद्वयकुतः तत्रादौव्यवहाराथ, संज्ञा दिशतिशास्रकृत् ક વૃથ:- (સ્વાદ્રાથી સિદ્ધિ થાય છે.) અને શબ્દને એકાન્ત નિત્ય કે એકાતે ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ *મુત્રની પછીન અંક ૧/૧/૧ સિધ્ધ હૈમ વ્યાકરણ ક્રમ દર્શાવે છે. ૧ પહેલે અધ્યાય, ૧ પ્રથમ પાદ, ૧ પહેલું સત્ર પહેલા અધ્યાયના પ્રથમ પાકનું પહેલું સુત્ર એમ સમજવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005135
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1986
Total Pages256
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy