________________
कलिकाल सर्वज्ञ पू. हेमचन्द्रसूरिभ्यो नमः पू. महोपाध्याय विनयविजयजी गणिवरेभ्यो नमः
() ગર્દનું ()
સૌંના અધિકાર છે
સમગ્ર વિષયના અભ્યાસમાં જે ચાક્કસ પદ્માના ઉપયોગ કરવામાં આવે તેને સુજ્ઞા કહેવામાં આવે છે. વિદ્યાર્થી જેમ જેમ ગ્રન્થ અભ્યાસમાં આગળ વધે તેમતેમ અભ્યાસમાં આવતી કિતાને સમજી શકે તે માટે આવી સ`જ્ઞા સૂચિના ઉપયોગ થાય છે. તેથી મન્થકારે અહીં પણ વ્યાકરણના આર ંભે સ્વર સંજ્ઞા, હ્રસ્વ-દીધ' સંજ્ઞા, વ્યંજન-વિસગ ધાષ-અધાય સંજ્ઞા, પદ-વાકય-નામ-અવ્યય સજ્ઞા વગેરે સ્પષ્ટ કરેલ છે.
સંજ્ઞા,
પ્રથમ ત્રણે સૂત્રેા બાદ સૌન્તા: સ્વા: ૨/૬/૪ સૂત્રથી સજ્ઞા અધિકાર શરૂ થાય છે,
પરમાત્માને નમસ્કાર કરીને ખલજીવાના મેષની સિદ્ધિ માટે શ્રી સિદ્ધહેમ વ્યાકરણને અનુસરતા પ્રક્રિયા વ્યાકરણની હું રચના કરૂ છું. (૧).
શબ્દરૂપ સમુદ્રમાં ચંદ્રસમાન, જગતમાં પ્રસિદ્ધ કીર્તિવાળા શ્રી હેમચન્દ્રસૂરિ અને હેમ-વ્યાકરણને નમસ્કાર થાઓ. શાસ્ત્રકાર (હેમચંદ્રાચાર્યું) પ્રાર`ભમાં વિઘ્નના નાશને માટે અને શિષ્ટાચાર રૂપે પરમેષ્ઠિને નમસ્કાર કરવા પૂર્વક ભાવ માંગલ કરે છે. મૂ
Jain Education International
For Private & Personal Use Only
(ર).
www.jainelibrary.org