________________
પ્રકાશનું નિવેદન
લગભગ તુજાર વર્ષ પૂર્વે કવિકાલ સર્વજ્ઞ ભગવ ંતે રચેલ સિદ્ધહેમવ્યાકરણને, લગભગ સવા ત્રણસેા વર્ષ પૂર્વે પ્રક્રિયા રૂપે ફેરવ્યા પછીનું સંદભ – વિવરણ સહિતનું આ પ્રથમ ગુજરાતી પ્રકાશન છે જે ફિલાસેાફી સાથે ગ્રેજ્યુએટ થયેલા અમારા પૂજ્ય મુનિરાજશ્રી મુધ સાગરજી મ.સા. ની અનન્ય પ્રેરણા 'ત કરણ પૂર્વકની ભાવના/લાગણી તથા તેમના શિષ્ય પૂજ્ય મુનિ દીપરત્નસાગરજીની મહેનતને પરિપાક છે,
આપના કરકમલમાં આ અભિનવ લઘુપ્રક્રિયા મુકતા અમે અત્યંત આનંદ અનુભવીએછીએ. આ વ્યાકરણના અભ્યાસથી પદસિદ્ધિનું શુદ્ધ જ્ઞાન પામી શાસ્ત્રના અર્થની વિચારણા-ચિંતન, મનન દ્વારા પરપરાએ શાશ્વત સુખને પામે એજ શુભેચ્છા.
-
પુસ્તક પ્રકાશનમાં અત્યંત ઉપયોગી બનેલા એને તન મન ધનથી સહકાર આપનારા સર્વશ્રી કાન્તિભાઇ, દિનેશભાઇ, રજનીભાઇ, હસુભાઇ, વિભાઇ ...વહીવટી કાર્યવાહીમાં મદદરૂપ બનેલ મહેન્દ્રભાઇ અમરીષભાઈ ઉદાર હાથે ફાળે આપનાર જામનગર જૈન સ'ધ સમસ્ત ...... મુદ્રણ ક્રાયમાં પ્રથમ વખત આવ ુ` કામ ઉપાડનાર અને મુદ્રક કરતાં શ્રાવક તરીકે વિશેષ સેવા આપનાર શિરીષભાઇ, સમયની પરવા વિના મુદ્રણમાં અત્યંત નિયમિતતા અને કાળજી દાખવતા છગનભાઇ, લગભગ એકલે હાથેજ કમ્પોઝની જવાબદારી – લાગણી પૂર્ણાંક બજાવનાર ચંદુભાઇ પટેલ – જેતપુરની જવાબદારી માંથી કેટલુક કામ પુરૂ કરી દેનાર કાદરભાઇ ...... તથા કા અપૂર્ણ ન રહે તે માટે રાજીને નાની વયે ત્રણચાર ફ્ર્માંની જવાબદારી સેાપી ગાવિંદ પ્રેસના પ્રતાપભાઇએ મુદ્રણ ઉપરાન્ત (વૈષ્ણવ ધર્મી હોવા છતાં) સાધર્મિક જેવી દર્શાવેલ ભકિત બાઇન્ડિંગ પ્રીન્ટીંગ અંગે આપેલા વિશિષ્ટ સૂચન તથા માર્ગદર્શન અને
છેલ્લે ખાઇન્ડિંગ માટે શિવજી ઉપરની તીવ્ર શ્રધ્ધા ધરાવતા દિલિપભાઇ દરબાર તથા છગનભાઇએ જે પરિશ્રમ ક્રર્યાં છે. તે અવિસ્મરણીય બની રહેશે.
આ પુસ્તકનું સર્વાંગી નિરીક્ષણ કરી વિદ્ભાગ્ય બનાવનાર નિસ્પૃહી પૂ. પંડિતજી વ્રજલાલજી ઉપાધ્યાય —સૌના આભાર સહ,
Jain Education International
તા. કે. મુદ્રક, પ્રકાશક તથા સ`પાદકને પ્રથમ જ આવા ભગી ્થ કા ક્ષતિએ રહી હોવા સભવ છે ની ક્ષમાયાચના સહુ
શુદ્ધિપત્રક તા બનાવેલ
[vi]
અભિનવ શ્રુતપ્રકશન વતી, પ્રવીણચંદ્ર જે. મહેતા
જામનગર.
ના અનુભવ હેાવાથી છે. છતાં સુજ્ઞ વાચકે
અભિનવશ્રુત પ્રકાશન
For Private & Personal Use Only
www.jainelibrary.org