SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ [ એક ભ્રામક માન્યતા નું નિરસન ] લઘુપ્રક્રિયા એટલે માત્ર બે બુક નહીં કેટલાંક વિદ્વાન પદસ્થ, શ્રાવક પંડિત વગેરે એવો મત ધરાવે છે કે લઘુપ્રક્રિયાને અભ્યાસ હવે નિરર્થક છે. કેમકે લઘુપ્રક્રિયા માત્ર બે બુકથી વિશેષ કંઈ નથી પણ હૈમ સંસ્કૃત પ્રશિકા પ્રથમ અને મધ્યમાં કે માર્ગો પદેશિકા અને મદિરાઃ પ્રવેશિકા કરતાં હમ લધુપ્રક્રિયામાં નીચેની વિશેષતાઓ છે. ૧ વડન્ત પ્રક્રિયા, યલુબત્ત પ્રકિયા તથા નામધાતુ પ્રક્રિયાને બંધ થાય છે ૨ તધિત પ્રત્યેની મુખ્ય તથા અંતર્ગત કુલ ૩૯૦ જેટલા સૂત્રો દ્વારા) વ્યવસ્થિત વિભાગીકરણ સહિત ચર્ચા ૩ બસે જેટલા સૂત્રો દ્વારા કૃદન્ત પ્રક્રિયાની ઝીણવટ ભરી છણાવટ. ૪ સૂત્રોના અંતર્ગત રહસ્યોને પ્રગટ કરતી પરિભાષાઓનું સ્પષ્ટીકરણ ૫ ધાતુઓની અનુબંધ સાથે રજૂઆત – દા ત રથન્ માં ગૂં અનુબંધ (૧૦) ગુરાઢિ ગણ ચૂચવે છે, કુવર્ માં 9 અનુબંધ (૪) ઢિવાઢિ ગણ સૂચવે છે. ૬ ધાતુ પારાયણના કમાનુસાર ધાતુઓનું જ્ઞાન – જે ધાતુરત્નાકર આદિ જોવામાં તથા “ ધાતુપાઠ ” તૈયાર કરવામાં મદદરૂપ બને છે. ૭ સિદ્ધહેમ શબ્દાનુશાશનના અભ્યાસ માટે સૂત્રોનું યોગ્ય તાદામ્ય. ૮ બે બુકમાં માત્ર ૮૦૦ જેટલા સૂત્રોનો સમાવેશ થાય છે, લધુપ્રક્રિયામાં લગભગ ૧૭૦૦ થી ૧૮૦૦ જેટલા સૂત્રે સમાયા છે. જેથી બુક કરતાં બમણાં સૂત્રોનું જ્ઞાન થાય છે. ૯ લગભગ પોણાત્રણસો જેટલા ધાતુઓનું ધાતુરનાકરના ભાગોમાં થયેલ વિભાજન મુજબની પ્રક્રિયાઓ અનુસાર જ્ઞાન – સમજ. ૧૦ સંસ્કૃત માધ્યમના પ્રયોગ દ્વારા સંસ્કૃત વાંચન ક્ષમતાની ખીલવણી. બે બુક એ “પ્રામર – ટ્રાન્સલેશન મેથડ” અનુસાર તૈયાર થયેલ પુસ્તક છે. જે સંસ્કૃત ભાષાને વ્યવહારમાં પ્રયોજવાની પ્રાથમિક ભૂમિકા રૂપ છે. તેની અને પ્રક્રિયા વ્યાકરણની તુલનાજ અસ્થાને ગણાય. વળી કેટલાંક માને છે કે લઘુવૃત્તિ ) [સિદ્ધહેમ શબ્દાનુશાશન એટલે લધુવૃત્તિ-માત્ર એ ભ્રમ પ્રવર્તે છે. ] જ ભણવી જોઈએ પ્રક્રિય નહી – મુર્ધન્ય વિદ્વાનને જ્ઞાત હશે જ કે લધુવૃત્તિ એ પૂર્ણપ્રન્થ નથી પણ પર્ણતા તરફ ગતિ કરાવતે ગ્રન્થ છે લઘુપ્રક્રિયાની જેમ લઘુવૃત્તિ એ પણ માત્ર નિદશન ગ્રન્થ છે.એટલે જ આ અનુવાદ પ્રસ્થમાં બ્રહવૃત્તિ, ન્યાયસંગ્રહ,લિંગાનુંશાશન જેવા ગ્રન્થોના અવતરણો લીધાં છે. લઘુપ્રક્રિયા એટલે માત્ર બે બુક માનીને લધુવૃત્તિ તરફ અંગુલી નિર્દેશ કરતાં વિદ્વાનને એટલી જ વિજ્ઞપ્તિ કે જે સિદ્ધહેમનું સુવ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ એક માત્ર લક્ષ્ય હોય તો બ્રહવૃતિ ના સ્પષ્ટ જ્ઞાન અને સમાજ વિના માત્ર લધુવૃત્તિનું અધ્યાપન અથવા તો માત્ર લઘુવૃત્તિના અભ્યાસથી વ્યાકરણનો પૂર્ણ બંધ થયાની માન્યતા એ પણ લઘુપ્રક્રિયા એટલે માત્ર બે બુક જેવાજ ભ્રમ છે. એ વાત નિર્વિવાદ સવીકારવી રહી. ખંભાતમાં પંડિંતવર્ય છબીલદાસજી એ સાધુના દૃષ્ટાંત થકી કહેલું કે “લધુવૃત્તિ ભણ્યા બાદ એમ થાય કે (સર્વ મણે કુછ ની માતા) હવે મને વ્યાકરણમાં કંઈ ખબર નથી પડતી તે માનવું તેઓ સિદ્ધહેમ શબ્દાનું શાશન વિશે કંઈક જણાતા થયા છે. મુનિ દીપરતન સાગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005135
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1986
Total Pages256
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy