SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવંતનું સંસ્કૃત વ્યાકરણ વર્તમાન કાળમાં ગુજરાતમાં એવ` પૂજ્ય શ્રમણ વર્ગ'માં ઠીક ઠીક પઠન–પાઠનને વિષય ખતી રહ્યુ` છે. આ અતિ આના વિષય છે. પ્રાચિન પ્રણાલિકા મુજબ અધ્યાય-પાદ-સૂત્ર સ્વરૂપ વ્યાકરણનું પઠન–પાઠેન હતું. કિન્તુ મહાન વૈયાકરણી ભટ્ટો દીક્ષિતે અષ્ટાધ્યાયી ક્રમની કઠિનતા જાણી તેન સ્થાને પ્રક્રિયા ક્રમને ઉપયોગ કરી જેમ સિધ્ધાંતકૌમુદી ગ્રન્થની રચના કરી તદ્નત્ પ્રક્રિયા ક્રમાનુસાર સિધ્ધહેમ શબ્દાનુશાશનમાં પણ અલ્પમધ્યમ મુધ્ધિવાળા જિજ્ઞાસુ માટે લઘુ-મધ્યમ-બૃહત્ પ્રક્રિયાપ્રન્થાનું યથાસમય પ્રાકટ્ય થયું. આ બધા ગ્રંથી કેવળ સસ્કૃત ભાષામાં હોવાથી નવા ભતારને યોગ્ય અધ્યાપક ન મળે તેા ચિ હાવા છતાંય કષ્ટ સાધ્ય બતી રહ્યા છે. એ સવ` વિદ્દિત હકીકત છે. વ્યાકરણનું જ્ઞાન માતૃભાષામાં અપાય તે ધણું સારું' આ વતમાનકાળની માગણીને સ'તાષવ માંટે યદ્યપિ પં. શ્રી શિવલાલભાઇની ત્રણેય બુકો સફળતા પામી રહી છે. કિન્તુ વ્યાકરણનાં ગ્રન્થાનું એટલે લઘુપ્રક્રિયાનું મારી જાણ્ મુજબનુ આ પ્રથમ ગુજરાતી પ્રકાશન છે. એના રચિયતા જામનગરનું... સતાન જામનગરની ધમ*પ્રાણ ભૂમિના સ'તાન જેમણે સયમપૂર્વે જ લૌકક દૃષ્ટિનુ કૉલેજની ડીગ્રી પર્યન્તનું જ્ઞાન મેળવી લીધુ હતું યુવાન, બ્રહ્મચારી જન્માન્તરના સુષુપ્ત સસ્કારાને તક મળતાજ અલૌકિક દૃષ્ટિના પ્રાદુર્ભાવ થયા. ભકિતપૂર્ણ શ્રાવક કુળના ગાત્મિક સાંસ્કારો, સાધુસમાગમના યાગ મળે જેએ ભાગવતી દીક્ષા -૪યમ સ્વીકારી મુનિરાજ બન્યા એ સ્વતામ ધન્ય પૂજ્ય મુનિરાજ શ્રી શુધ'સિંગર, નિડર–સ્પષ્ટ વકતૃત્વ, પોતાના સયમ જીવનમાં ભણવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં પણ સમુચિત ન ભણાયાનુ અહેનિશ દુઃખ હતું જ તથાપિ મુનિ જીવનને વાદાર જીવન ચર્યામાં સમ્પૂર્ણાં તન્મયતા સાધી સમય જતાં પોતાના જ સંસારી લઘુબન્ધુ મેધાવી ખૂબ ખૂબ ભણેલા હાઇસ્કૂલ-કોલેજમાં પ્રાધ્યાપક પદે પહેચેલા સુવિનિત આ ભાઈ શ્રી પેાતાનાજ વડિલબન્ધુના પગલે પગલે ‘નિસર્નાર્ અધિગમારૢ વા’ મુનિજીવનમાં પ્રવેશ પામ્યા. એ છે નવાનગરની ધન્યધરા વસુધરાના દ્વિતિય રત્ન, દીપકતુલ્ય પ્રકાશ પાથરતુ કુશ પ્રભુધ્ધિ રત્ન મુનિશ્રી દીપરત્નસાગર બાળબ્રહ્મચારી આ છે ગુરુશિષ્યની બન્ધુબેલડી— ઘણું ઘણું ભણેલા હોવા છતાંય સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ સુયેાગ્ય નિજશિષ્યને સંસ્કૃત ભાષાનું પર્યાપ્ત જ્ઞાન મળી રહે એવી સ્વગુરૂની મહેચ્છા, સાધુજીવનની મર્યાદા તજજ્ઞોના અભાવ, ખૂબ ખૂબ કર્ડિનાઇને સામનેા કરીને ઉત્સાહને અલગ રાખીને મુનિરાજશ્રી દીપરત્ન સાગરજીએ ટુંકા ગાળામાં સ્તુત્ય પ્રગતિ સાધી છે. જેને પ્રત્યક્ષ અનુભવ થયા વ્યાકરણશાસ્ત્રના ગ્રંથનુ ગુજરાતી થાય એ સૈધાન્તિક રીતે બહુપ્રિય ન હોવા છતાંય જિજ્ઞાસુ ભણનારાઓની કથની-અવદશા સાંભળી-જાણીને અનુકૂલ સામર્મી સાથેનું યથા વિવેચન ખરેખર આવક' છે. આજનાં શૈક્ષણિકયુગને અનુરૂપ વિવિધ રસપ્રચૂર વાનગી સાથેનું પ્રસ્તુત અભિનવ પ્રકાશન જિજ્ઞાસુ-અધ્યેયતૃગણને નિ:શંક ઉપકારક બની રહેશે. આ લઘુપ્રક્રિયા (વ્યાકરણ)નું કેવળ ભાષાન્તર માત્ર નથી તેનાથી ઠીક ઠીક વિશેષ છે. Jain Education International [=ivr] સડ્ડી ૫. વ્રજલાલ વાલજી ઉપાધ્યાય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005135
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1986
Total Pages256
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy