SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત વૃજલાલ વાલજી ઉપાધ્યાય પ્રાધ્યાપક શાંતિભુવન, જામનગર, (વેદાન્તાચાર્ય) નિષ્ણુત અભિપ્રાય શરીરમાં જેમ મુખ્ય પ્રધાન અંગ છે તેમ સમસ્ત વાડુમયમાં વ્યાકરણ પ્રધાન અંગ છે. વ્યાકરણનું પ્રયોજન જણાવતાં મહર્ષિ પતંજલિએ લખ્યું છે “દાનમથÍèદા: કાનન” સંસ્કૃતિની રક્ષા, બુધને સંસ્કાર-ઉહ, આગમને બેધ, અતિસંક્ષેપ એવં સંદેહરહિત થવા માટે વ્યાકરણ ભણવું જોઈએ. આને અમરવારસો આજ દિ' સુધી જે ભાષામાં સચવાય છે. એ ભાષાનું મૌલિક જ્ઞાન ભારતીય માટે સવિશેષ આવશ્યક છે. ચિત્તસ્થ ભાવોને અભિવ્યકત કરવા માટે ભાષા અગત્યનું માધ્યમ છે. સુષ્ટાન શાન મા પ્રયુક્ઝાઢ સુણાધ્ય મા મુમ વ્યારાત્ '', આપણે દુષ્ટ શબ્દનો પ્રયોગ ન કરીએ અને સ્વયં પણ દુષ્ટ બનીએ નહિં માટે વ્યાકરણનું જ્ઞાન જરૂરી છે. પ્રાચીન ભાષામાં સુવ્યવસ્થિત ભાષા તરીકે સંસ્કૃત ભાષાનું સ્થાન મૂર્ધન્ય છે. સમયાનુસાર વ્યાકરણની ફિલષ્ટતા, દીર્ધતા અને અર્થરહિત પાંડિત્યપધ્ધતિનો અનાદર કરીને સર્વ શાસ્ત્ર રહસ્યવેત્તા, વ્યાકરણ પ્રજાપતિ કળિકાળ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય (xiii) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005135
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1986
Total Pages256
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy