SearchBrowseAboutContactDonate
Page Preview
Page 978
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનરત્નચિંતામણિ : - કારતક * * તે ન વિકાસ - સાક પરમાત્મા શ્રી મહાવીર પ્રભુની વિહારભૂમિ રાજગૃહીનું ભવ્ય જિનાલય અને કઠણ છે. અહી મહાવીર પ્રભુ વારંવાર પધાર્યા હતા. પ્રાચીન કળા યુક્તિઓથી મૂતિઓને આઠમા-નવમા સૈકાની માની શકાય. સમયે કેટલાએ મંદિર ચલે હતાં, જે કાળક્રમે નાશ પામ્યાં અને જૂનું એક મંદિર ખંડેરરૂપે ખડું છે. આજે પહાડ ઉપર માત્ર પાદુકાઓ દર્શનીય છે. શ્રી મુનીસુવ્રત સ્વણગિરિ :- ચાલુ રસ્તે જ ઉદયગિરિથી પાસે જ છે. સ્વામીનું એકલ બિંબનું મંદિર છે. બાજુમાં સંવત ૧૮૪૮ ની પહાડને ચઢાવ લાંબે છતાં સરળ છે. શ્રી અતિમુક્તક મુનિની ખવાઈ ગયેલ મૂર્તિમાં મુહપત્તિ, એ અને ચળપટ્ટાની નિશાનીઓ વર્તાય છે. તળેટીમાં ગરમ પાણીના કુંડ છે. ત્રણ કિલોમીટર રસ્તા છે. સંવત ૧૭૫૦માં કવિ સૌભાગ્યવિજયજી મ. સા ૧૬ જીન રતનગિરિ :-- વિપુલગિરિથી જોડેનો પહાડ છે. પૂર્વે જે મંદિરે હોવાનું જણાવે છે. જ્યારે હાલમાં એક જ ઋષભદેવની જિનાલય હતાં તેમાંથી માત્ર હાલમાં શ્રી શાંતિનાથ પ્રભુનું મંદિર શ્યામ પ્રતિભાવાળું મંદિર છે, જેમાં બીજા પહાડો ઉપરની છે. સંવત ૧૫૦૪માં પ્રતિષ્ઠિત કરેલ મૂર્તિ ગામના સંગ્રહાલયમાં ! પ્રાચીન પ્રતિમાઓ જેવી જ કળીયુક્ત પ્રતિમા છે. મૂર્તિ ઉપર રક્ષિત છે. ને મૂળ મંદિરમાં તે સ્થાને ચરણ પાદુકાઓ છે. સંવત ૧૫૦૪ ને લેખ છે. ઉદયગિરિ :- રત્નાગિરિથી દોઢ કિલોમીટર દૂર છે. પહાડ જ ઊભે છે જેથી કઠણ ચઢાવ લાગે જ, મૂતિઓ અને તેનું શિ૯૫ આગળ ચાલતાં ૨સ્તો ઊતરતાં “ કાળશિલા’ નામનું ચાણ પ્રાચીન અને સુંદર છે. લગભગ છ મદિરે હાલમાં છે. જેમાનું છે, જ્યાં કેટલાક નિર્મથે તપસ્યા કરતા હતા. જે પછી ગુપ્તકાળનું મનાતું શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર છે. મૂળ- આગળ ચાલતાં ભયાનક જંગલ વટાવી એક નાની નદી સામે નાયક મૂર્તિ નેત્રને શાંતિ આપે છે. જે જોઇને દિલ હસુ હસે વૈભારગિરિ’ અને જમણી બાજુએ “મણિયાર મઠ' દેખાય થઈ જાય છે. શ્રી જઈ જીવ ઘાયલ થઈ જાય તેવી પ્રશમરસ છે. આ સ્થળ શ્રી શાલિભદ્રના પુત્રવધૂએ રત્નકંબલે નિર્માલ્ય નિમન થઈ જાય છે. બીજ મંદિરે ની મૂર્તિઓ ઉપર વૃષભ, માની હરરેજ આ મÁમાં-કુવામાં નાખતા હતાં, તેથી “નિર્માલ્યા સિંહ, ધમો , નૃપ, કમળ, પાંખડીઓ આ દે અનેક પ્રકારનાં કુઈ’ નામે પણ ઓળખાય છે. અહીંથી શાલિભદ્રજીની પાદુકા Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy