SearchBrowseAboutContactDonate
Page Preview
Page 979
Loading...
Download File
Download File
Page Text
________________ સસ'ગ્રહગ્રંથ-ર મળી આવેલ જે પટણાના મ્યુઝીયમમાં છે. મહિંચાર મઠની પાસે સામે જ • સેન ઝા' આવેલી છે. ગુઢ્ઢા ૩૪ ફૂટ લાંખી, ૧૬ ફૂટ પહોળી અને ૬ા ફૂટ ઊંચી છે, ગુફામાં બેસતાં સ્પામ પાષાણની ચૌમુખ પ્રતિમા કાર્યોત્સવ રૂપે શ્રી ઋષભદેવ, શ્રી અજીતનાથ, શ્રી સ’ભવનાથ અને શ્રી અભિનદન સ્વામીની એક જ પથ્થરમાંથી બનેલી છે. પ્રતિમાની નીચે તેમનાં લાંછને છે. ગુફામાં સામે કેટલાક ઘસાયલા લેખા દેખાય છે જે વાંચવા સુગમ નથી. ગમે તેમ હોય તા પણ આજે સુવર્ણ ભડાર થાય તેવું આ ગુફાની બાજુએ બીજ રક્ષી ગુફા પણ છે. કેટલાક તૂટક શબ્દોથી વાંચતાં જૈન ગુફ઼ા હોવાનું ‘ અર્હત ' અને ‘મુનિ ’આદિ શબ્દોથી માનવા કારણ છે. ધગરિક- બે માર્ગથી સતા છે. એક ગાન ગા નભાર તરફથી અને બીજો બ્રહ્મકુંડ પાસેથા છે. પહેલા માર્ગ કઠણ છે પણ રસ્તા સારા છે, જયારે ખીજો માર્ગ સરળ છે. આ પહાડની પાછળ રાજા શ્રેણીકના ભડાર અને શકિણિયા કારની ગુફા છે. કવિ શ્રી હમ સબત ૧૨૮માં નાએ સંધ સાથે જતા હતા ત્યારે ઉપર ૨૪ પ્રસાદે હતા. મૂળનાયક શ્રી. મુનિમત સ્વામી હતા. તં કરી દી'માં હળવા લેવામા આનંદ અનુપમ હતા. હાલમાં માત્ર ૪ જીનમંદિરો છે, જેમાં થોડીક છઠ્ઠું જીન મૂર્તિ અને સરસ્વતીની સુંદર પા ખક્તિ મતિ છે. પ્રાચીન સ્થળોના બદામમાંથી કેટલીક મૂર્તિ નળ છે. તેમાં મુખ્યત્વે પ્રભુ મહાવીરે માતા સાથે સૂતાં છે. જન્માભિષેક કરતા પહેલાની અવસ્થા દર્શાવતી આ મૂર્તિ જોવી એ જ. બીø કરલીક મતિયો છે જેમાં શ્રીકૃષ્ણ શખ ચક્ર સાથે શ્રી મિનાથ પ્રભુની મૂતિમાં કાતરા ડાયા છે. ત્યારે પ્રાચીન મંદિરો અંદર બહારથી સાદાં અધાતાં ૩ જેથી આત્માને ભક્તિ કરતાં વારામ બાબ ઉત્પન્ન થતા રાજી અને તેની પત્તીથીની માત્રામાં ચમાં પ્રભુ મહાવીરના બનની માગ વધુ છે. હસ્તિનાપુર :- આ નગર અતિ પ્રાચીન છે, અને તે હાલમાં ઉત્તર પ્રદેશના મેરઠ સ્ટેશનથી ૩૫ કિલોમીટર ગામ રૂપે બની ગયુ છે. પ્રથા તીર્થંકર શ્રી ઋષભદેવના સમયથી આ સ્થળનું નામ નોંધા છે. ભરત ચક્રવતી શ્રી ઋષભદેવના પુત્ર હતા જેમના નામથી ાલનું “ ભારત ” નામ પડયું છે. અને ગવાનના ૨૧માં પુત્ર તિકુમારના નામ ઉપરથી * હસ્તિનાપુર કે તુ નગર સર્જાયું છે. કેટલાક સમયામાં આ નગર રાજધાની મન્યું હતું. શ્રી નદિષેણુસૂરિએ રચેલ ભૂત શાંતિ માં તેનું અપ્રતિમ વન છે. તેનાં અનેક પ્રાચીન નામો ગયપુર, ગર, નાગપુર, ચાર, હસ્તિનાપર સાદિ છે. શ્ર પ્રથમદેવ પ્રભુના વર્ષી તપની માનમાં શ્રી ચાંમકુમાર કોડીના Jain Education International ૪૭ રસથી પ્રભુને પાર કરાવેલ, રે પ્રણાલીકા મારે પશુ ચાલ છે. અનેક માળી કહી બધી તપના પારણાં કરી જીવન સળ મનાવે છે. આ સ્થળ, નીકર દેવાના કાકા, મીન પુત સાર્કોડના પ્રાક્ષિક શ્રી ગગન, શ્રી પદ્મામ, કોરવ અને પાંડવ લિંગરથી મુખ્યત્વે નાંધપાત્ર છે. માહી જૈનોની વસી નથી. ધર્મશાળાઓ ખે છે. હસ્તિનાપુર ભાગીરથીના કિનારે તું જો કે આજે નથી, છતાં કેટલાક ઝરણાથી પચિસ્તિ દીપ રૂપે ‘ બુટ્ટી ગંગા ’એ ઘેયુ છે. ૧૦ કિલેમીટર દૂર ગઢમુકતેશ્વરની પાસે તમામ ગામ જાય છે. બમુનસર પ્રાચીન સમયના હસ્તિનાપુરનેા ભાગ હતા. કેટલીક આ ભૂમિ. ગંગાએ પોતામાં રાખવી. પાદર બના દેખાય છે. પ્રાચીન સમયમાં આ જૈન દાયભૂત અને કલાક બામમાં ગ શાના સિક્કામાં, મૂર્તિ, લેખો અને મારીપત્રો વગેરે પુરાવા રૂપે આજે દર્શનીય છે. મહાભારત કાળમાં આ સ્થળ પાંડવની રાજધાની હતી જેના સાધની કઢાઈ પછી તંત્ર બની ગયું હતુ, ઉત્તર પ્રદેરાના માં નીચે ભાનાપુરાપે આજે નની પિરિસ્થિત દર્શાવતા " ભાંગ્યાં ભાંગ્યાં ભાચ તે ઊભા છે. લખનો લખનૌ ગામતી નદીને કિનારે આવેલું પ્રસિદ્ધ શહેર છે. મુખનૌમાં ભવ્ય પ્રાચીન ૧૪ મદા છે. ટાયૅ મંદિશ સુર ચિત્રકામ છે. આ મંદિર ચુડીયાળી ગલી, સાની દાળ, સીધી ટોલા, કવાળી ગલી, રાહાત ગજ અને દાવાડી બર્ગર સ્થાનોમાં છે. કરબાગમાં મથુરાના કાર્યો રીસામાંથી નીકળા પ્રાચીન ભવ્ય જિન પ્રતિમાઓ દનીય છે. વિવિધ બાયોગ પટા, મંદિરના તારા વગેરે મળી ધણી ચીજો છે. ભગવાન મહાવીરદેવના ગર્ભાપણુ અને આમલકીક્રીયનાં પર આલેખેલા પથ બજ સુંદર છે. રાખનાંથી ઋણ માઈલ દૂર મ્યુઝીયમ છે, તે દાનીપ છે. તે તેમાં જૈન વિભાગ ખાસ જોવા જેવા છે. જૈન વિભાગની જૈન મૂર્તિ કામ, સુંદર, મની, અને અન્યમ છે. લખનૌનુ અત્તર, રમકડાં વખણાય છે. આખા મામા પુરાણ કાળથીએ જનુ" નગર છે, અને જૈન દૃષ્ટાઓ ના પ્રભુ ધમબંધી જણીનું છે. પ્રથમ તી કર રામદેવનો જન્મ કહીં. પપૈયા નારાની સૂચનાથી ખે પક્રિયામાં પાણી લાવી ધબળના અંગ્ો અભિષેક કરી રાખ સ્થાપ્યું. બાષભાવે કૃષિ, શિલ્પ, લિપિ, અને વિદ્યા. શીખવવા માંડી. જેમાંથી પાણી પુત્રીના નામથી મામી લિપિ પ્રચારમાં આવી. સસ્કાર અને જ્ઞાનના પ્રકાશ રેલાવા લાગ્યા. અયાયાના આ અતિ પ્રાચીન સમયથી તે આજ સુધી અનેક નામેા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy